Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 93
________________ ૭૬ : શ્રીમદ્ અને ગાંધીજી તેમનાં અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના ઘેાડા પત્રવ્યવહારથી, રસ્કિનની તેનાં એક જ પુસ્તક ‘અટુ ધી લાસ્ટ’થી જેનું ગુજરાતી નામ મેં ‘સર્વોદય' રાખ્યું છે, અને રાયચંદભાઇ તેમની સાથેના ગાઢ પરિચયથી. હિન્દુ ધર્મ'માં મને શ`કા પેઢા થઈ તેનાં નિવારણમાં મદદ કરનારા રાયચંદભાઇ હતા. "" સહજ વૈરાગી “ આપણે સ`સારી જીવા છીએ, ત્યારે શ્રીમદું અસ'સારી (સંસારથી વિરક્ત) હતા, આપણને અનેક ચેનિમાં ભટકવુ પડશે, ત્યારે શ્રીમને કદાચ એક ભવ ખસ થાઓ, આપણે માક્ષથી દૂર ભાગતા હાઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મેાક્ષ તરફ ધસી રહ્યા હતા. માહ્ય આડંબરથી મનુષ્ય વીતરાગ નથી થઈ શકતા, વીતરાગતા એ આત્માની પ્રસાદી છે, અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે, એમ હરકેાઇ માણસ અનુભવી શકે છે. રાગાને કાઢવા પ્રયત્ન કરનાર જાણે છે કે Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110