Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 97
________________ ૮૦ : શ્રીમદ્ અને ગાંધીજી “ તેઓ ઘણીવાર કહેતા કે ચાપાસથી કાઇ બરછીએ ભેાંકે તે સહી શકું' પણ જગતમાં જે જઠ, પાખ’ડ અત્યાચાર ચાલી રહ્યા છે, ધર્મને નામે અધમ વતી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારાથી ઉકળી રહેલા તેમને ઉકળી જતાં મે' ણીવાર જોયા છે. તેમને આખું જગત પેાતાના સગા જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતાં જોઇને જે કલેશ આપણને થાય છે, તેટલેા કલેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઇને થતા. ” જિતેન્દ્રિયંયુક્ત સયમી જીવન “ તેમની રહેણી-કહેણી હું આદરપૂવ ક પણ ઝીણુવટથી તપાસતા. ભાજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદે, પહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતા ક્રેટા ને ધેાતી. એ કંઈ બહુ સારૂં કે C ×ઇંદ્રેયથી અતીત અતીન્દ્રિય આત્મા જેણે જિત્યા તેજ ખરા જિતેન્દ્રિય છે. જિતેન્દ્રિય ’, ‘ જિતમેાહ' ને ‘ક્ષીણમેહ' આ ત્રણ શ્રેણીમાં પછીની બે શ્રેણી ત્યાર પછીજ પામી શકાય છે.—સ’ Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110