Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 103
________________ ૮૬ : શ્રીમદ અને ગાંધીજી ધર્મકુશળ લેક, વ્યવહારકુશળ નથી હતા તે શંકાને રાયચંદભાઈએ મિથ્યા સિદ્ધ કરી બતાવી હતી. પિતાના વ્યાપારમાં પૂરી સાવધાની અને હોશિ. યારીથી તેઓ વર્તતા. તેમનામાં જે કોઈ વચન તર્ક નીકળતો તે તે અધિકાંશ સાચેજ નીકળતો. એટલી સાવધાની તથા હાંશિયારી હોવા છતાં તેઓ વ્યાપારની ઉદ્વિગ્નતા અથવા ચિંતા કરતાં નહિ. દુકાનમાં બેઠા પિતાનું કામ પૂરું થાય ત્યારે તેમની પાસે પડેલું ધાર્મિક પુસ્તક અથવા કોરી ચોપડી હાથમાં લેતાં, કે જેમાં પોતે પિતાના ઉદ્ગાર લખતા હતા. મારા જેવા જિજ્ઞાસુ તેઓ પાસે જ આવતાં જ રહેતા અને તેઓની સાથે ધર્મચર્ચા કરવામાં સંકેચાતા નહિ. આવા પ્રકારને અપવાદ હોવા છતાં પણ વ્યવહારકુશળતા સાથે ધર્મપરાયણતાને સુંદર મેળ જેટલે મેં કવિમાં જે તેટલે મેળ અન્ય કેઈમાં પણ મને દેખવામાં આવ્યા નથી.” શ્રીમદુની નીડરતા, આત્મા મેળવવાની ધગશ અને તે માટે કરવી જોઈતી તપશ્ચર્યા માટે પ્રયત્ન Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110