Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 87
________________ ૭૦ : શ્રીમદ્દ અને ગાંધીજી પામતે નથી; પણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તે વર્ણ ધર્મની હાનિને વિશેષ સંભવ છે, અને વર્ણ ધર્મ લેપવારૂપ દેષ કરવા જેવું થાય છે. આપણે કઈ લેકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું. થતું હોય, અને રસલુબ્ધતાબુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તે પણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે, અને અંતે અભક્ષાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવા નિમિત્તને હેતુ આપણું તે આચરણ છે. માટે તેમ નહિ વર્તવું તે, એટલે મુસલમાનાદિના અન્નાહારાદિનું ગ્રહણ નહિ કરવું તે ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઊતરતી વૃત્તિ હોય તે તે જ પોતે અભક્ષાદિ આહારના ચાગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તે જ્યાં હિંસાનાં સ્થાનક છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાને અથવા જવા આવવાને પ્રસંગ ન Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110