Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 55
________________ ૩૮ : શ્રીમદ્ અને ગાંધીજી આ તથા બીજા` તેવાં સહસ્રગમે પ્રમાણેા આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમજ તેને વિશેષ વિચાર કચે સહજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે જેથી સુખદુ:ખાદિ ભાગવનાર, તેથી નિવૃત્ત થનાર, વિચારનાર, પ્રેરણા કરનાર, એ આદિ ભાવા જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળા છે, અને તે ભાવે ( સ્થિતિએ ) કરી તે સ કાળ રહી શકે એવા ‘ નિત્ય ’ પદાથ છે, એમ માનવામાં કઈ પણ દોષ કે ખાધ જણાતા નથી, પણ સત્યના સ્વીકાર થવારૂપ ગુણ થાય છે. આ પ્રશ્ન તથા તમારા બીજા કેટલાક પ્રશ્નો એવા છે કે, જેમાં વિશેષ લખવાનુ તથા કહેવાનુ અને સમજા વવાનું અવશ્ય છે. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવુ હાલ કઠણ હેાવાથી, પ્રથમ ‘ષટ્કનસમુચ્ચય’ ગ્રન્થ તમને મેાકલ્યા હતા, કે જે વાંચવા વિચારવાથી તમને કઇ પણ્ અંશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કઇ વિશેષ અંશે સમાધાન થાય Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110