Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨. ૯. બર: ડામર ઉપર નિગોદ થતી નથી. ડામર ઉધઈની ઉત્પત્તિ પણ અટકાવે છે. ૧૦. કચેરીન : ચામડી ઉપર કેરોસીન ઘસી નાખવાથી મચ્છર કરડતાં નથી. જમીન પર કેરોસીનવાળા પાણીનું પોતનું ફેરવવાથી કીડીઓ આવતી નથી પણ ફેરવતી વખતે ખૂબ જ કાળજી લેવી. ૧૧. રાખ કીડીની લાઈનની આજુબાજુરખ ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. અનાજ રાખમાં રગદોળીને ડબામાં ભરવાથી સડતું નથી. પૂરઃ કપૂરની ગોટીની ગંધથી ઉંદરો દૂર ભાગે છે. ઘરમાં ઉંદર ખૂબ દોડતા હોય ત્યારે કપૂરની ગોટી મૂકી રાખવાથી તેની અવરજવર ઓછી થઈ જાય છે. કપૂરનો પાવડર આજુબાજુ ભભરાવવાથી કીડીઓ પણ ચાલી જાય છે. ૧૩. ઘોડાવજઃ લાકડાનાં કબાટમાં ઘોડાવજ રાખવાથી વાંદા થતા નથી. ૧૪. કઃ કંકુ ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. ૧૫. હળદર હળદર ભભરાવાથી કીડીઓ ચાલી જાય છે. ૧૬. ગેરુઃ ગેરુથી દિવાલ ધોળવાથી ઉધઈ થતી નથી. ૧૦. રંગ-વાર્લિંશ-પોલિશ : લાકડા પર નિગોદ અને જીવોત્પત્તિ અટકાવવા માટે કાળજીઃ યાદ રહે કે ચોક કે લક્ષ્મણરેખા જેવી ઝેરી દવાનો ઉપયોગ કરવાથી કીડીઓ, જીવાતો કે વાંદાઓ મયના દાખલા મળ્યા છે. માટે એનો ઉપયોગ ટાળવો.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80