Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 38
________________ 'ઈયળોની રક્ષા કરો ૧. જેમાં ઈયળોની સંભાવના વધારે હોય તેવા શાકભાજી ખાવાનો આગ્રહ છોડો. કોબીજ-ફુલાવરમાં બેઈન્દ્રિય જીવો અત્યંત સૂક્ષ્મ હોય છે અને પોલાણ-ખાંચામાં ભરાયેલા હોય છે. તેથી, કોબીજ-ફ્લાવરનો ઉપયોગ કરવો નહિ. ક્યારેક નાના સાપ પણ તેમાં ભરાયેલા હોય છે. ૩. બીજા શાકને જોઈ, ઉપયોગ કર્યા પછી સુધારવા. ભાજીપાલાને ચતનાપૂર્વક ચુંટ્યા બાદ ચાળણીમાં ચાળવા પછી જ વાપરવા. ૪. કોઈ શાકભાજી સમાચ વગર આખા ન રાંધવા. ૫. ભીંડા આડા ન સુધારવા. ઊભા સુધારતી વખતે પણ ખૂબ યતના રાખો. કાપો મૂક્યા બાદ અંદર જોઈ ઈચળ હોય તો તેની જયણા કરી પછી વાપરો. શાક સમારતી વખતે વાતચીત કે અન્ય પ્રવૃત્તિ કરવી નહિ. શાક બરાબર ધ્યાનથી જોવું. ઈયળ નીકળે તેને નાના વાસણમાં એકત્ર કરી યતનાપૂર્વક સલામત સ્થળે મૂકી દેવી. ઈયળવાળાં ફોતરાં પણ યતનાથી સલામત સ્થળે છોડવા. શાક સમારવાનું કાર્ય નોકરોના ભરોસે ન છોડો. ૮. મેથીની ભાજીમાં ખૂબ સૂક્ષ્મ કેસરી રંગની ઈયળો હોય છે. ચારણીમાં ચાળવાથી તેની જયણા થઈ શકે. લીલા વટાણાં અને લીલા ચણા વિગેરેમાં પણ પુષ્કળ ઈયળો નીકળે છે. કાળજીપૂર્વક તેમની રક્ષા કરો. ૯. (૩૧)

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80