Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 39
________________ કેટલાક જયણાસૂત્રો ૧. ખાદ્યપદાર્થના વાસણો ખુલ્લા ન રાખો. ૨. ગેસ-પ્રાયમસ વગેરે પેટાવતાં પહેલાં પૂંજણીથી બરાબર - પૂજી લો. ૩. સૂર્યોદય પહેલા ચૂલો પેટાવવો નહિ. ૪. સૂર્યાસ્ત પછી ચૂલો પેટાવવો નહિ. પ. લાઈટ-પંખા વગેરેનો ઓછોમાં ઓછો ઉપયોગ કરો. બિનજરૂરી લાઈટ-પંખા ચાલુ ન રાખો. વેક્યુમ-ક્લીનર (ઈલેકટ્રીક સાવરણી)નો ઉપયોગ કરવો નહિ. કોઈપણ જગ્યા વાપરતા પહેલા જયણાપૂર્વક કોમળ સાવરણી ફેરવી લો. જે જીવો જે દરના હોય તેમને તે તરફ લઈ જાવ. હું મુકો નહિ, થાળી ધોઈને પીઓ. જંતુનાશક દવા વાપરવી નહિ, તેનો વેપાર કરવો નહિ. ૧૦. ગરમ પાણીમાં ઠંડુ પાણી ભેળવો નહિ. ૧૧. સાબુ એ પાણીના જીવો માટે શસ્ત્ર છે. તેથી નહાતી વખતે રોજ શક્ય ન બને તો અઠવાડિયે ૩-૪ દિવસ સાબુનો ઉપયોગ ટાળો. ૧૨. પ્રાણીજ દ્રવ્યોમાંથી બનેલા સાબુ-ટુથપેસ્ટ, ખાદ્યપદાર્થો દવાઓ વાપરવા નહિ. ૧૩. ફટાકડા ક્યારેય ફોડવા નહિ. ૧૪. ઘાસ ઉપર ચાલવું નહિ - ફરવું નહિ. ૧૫. વનસ્પતિનાં પાંદડા તોડવા નહિ. (૩૨)

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80