SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક જયણાસૂત્રો ૧. ખાદ્યપદાર્થના વાસણો ખુલ્લા ન રાખો. ૨. ગેસ-પ્રાયમસ વગેરે પેટાવતાં પહેલાં પૂંજણીથી બરાબર - પૂજી લો. ૩. સૂર્યોદય પહેલા ચૂલો પેટાવવો નહિ. ૪. સૂર્યાસ્ત પછી ચૂલો પેટાવવો નહિ. પ. લાઈટ-પંખા વગેરેનો ઓછોમાં ઓછો ઉપયોગ કરો. બિનજરૂરી લાઈટ-પંખા ચાલુ ન રાખો. વેક્યુમ-ક્લીનર (ઈલેકટ્રીક સાવરણી)નો ઉપયોગ કરવો નહિ. કોઈપણ જગ્યા વાપરતા પહેલા જયણાપૂર્વક કોમળ સાવરણી ફેરવી લો. જે જીવો જે દરના હોય તેમને તે તરફ લઈ જાવ. હું મુકો નહિ, થાળી ધોઈને પીઓ. જંતુનાશક દવા વાપરવી નહિ, તેનો વેપાર કરવો નહિ. ૧૦. ગરમ પાણીમાં ઠંડુ પાણી ભેળવો નહિ. ૧૧. સાબુ એ પાણીના જીવો માટે શસ્ત્ર છે. તેથી નહાતી વખતે રોજ શક્ય ન બને તો અઠવાડિયે ૩-૪ દિવસ સાબુનો ઉપયોગ ટાળો. ૧૨. પ્રાણીજ દ્રવ્યોમાંથી બનેલા સાબુ-ટુથપેસ્ટ, ખાદ્યપદાર્થો દવાઓ વાપરવા નહિ. ૧૩. ફટાકડા ક્યારેય ફોડવા નહિ. ૧૪. ઘાસ ઉપર ચાલવું નહિ - ફરવું નહિ. ૧૫. વનસ્પતિનાં પાંદડા તોડવા નહિ. (૩૨)
SR No.005921
Book TitleShravakni Jayna Pothi
Original Sutra AuthorN/A
AuthorTribhuvanbhanu Prakashan Trust
PublisherTribhuvanbhanu Prakashan Trust
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy