Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 50
________________ છે. ૮૬. રમશાનમાં ચિતામાં બાળવા માટેના એક-એક લાકડાને વ્યવસ્થિત પંજી લેવા જોઈએ અને જમીન પર ઠપકારીને પછી જ વાપરવા જોઈએ. જમીન પર ઠપકારવાથી અંદર પોલાણમાં ભરાયેલી જીવાત બહાર નીકળી જાય છે. ચણાનો લોટ ચાળવા માટેની ચારણી અલગ રાખવી. તે જ ચારણીથી જો ઘઉંનો લોટ ચાળવામાં આવે તો તે ઘઉંના લોટની રોટલી-પૂરી, કાચા દૂધ-દહીં-છાશ કે શ્રીખંડ સાથે ખાવાથી દ્વિદળ થાય. એ જ રીતે ઘંટી ઘરઘંટીની બાબતમાં પણ સમજવું. ૮૮. આજનો ચાળેલો લોટ આજે જ ઉપયોગમાં લેવાય, બીજા દિવસે લોટ ફરીથી ચાળવો પડે. રોજેરોજ લોટ ચાળીને વાપરો. ૮૯. છુંદા-મુરબાની પાકી ચાસણીમાં કરેલા હોવા જોઈએ. અવસર-અવસરે એનું નિરીક્ષણ કરો. ૯૦. અનાજલ્લોટ વગેરે ચાળવા માટે અલગ અલગ ચારણા ચારણી ઘરમાં હોવા જોઇએ અને તેનો નીચે પ્રમાણે ઉપયોગ કરી શકાય ? ૧. ઘઉનો ચારણો : ઘઉં, પીંઆ, મમરા, દાળીયા, શીંગ, આખી સૂંઠ, ગંઠોડા, મોટા કઠોળ વગેરે ચાળવા માટે. ૨. ચોખાનો ચારણો ઃ મગ, ચોખા, જીરું, મેથી વગેરે નાના દાણાં માટે. છે. વોટની વાવણી : મસાલાના પાવડર તથા લોટ ચાળી શકાય. ૪. મેઘની સારી : આમચુર વગેરે બારીક મસાલા તથા મેંદો વગેરે ચાળવા માટે (અલગ અલગ ચારણા (૪૩)

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80