________________
છે.
૮૬. રમશાનમાં ચિતામાં બાળવા માટેના એક-એક લાકડાને
વ્યવસ્થિત પંજી લેવા જોઈએ અને જમીન પર ઠપકારીને પછી જ વાપરવા જોઈએ. જમીન પર ઠપકારવાથી અંદર પોલાણમાં ભરાયેલી જીવાત બહાર નીકળી જાય છે. ચણાનો લોટ ચાળવા માટેની ચારણી અલગ રાખવી. તે જ ચારણીથી જો ઘઉંનો લોટ ચાળવામાં આવે તો તે ઘઉંના લોટની રોટલી-પૂરી, કાચા દૂધ-દહીં-છાશ કે શ્રીખંડ સાથે ખાવાથી દ્વિદળ થાય. એ જ રીતે
ઘંટી ઘરઘંટીની બાબતમાં પણ સમજવું. ૮૮. આજનો ચાળેલો લોટ આજે જ ઉપયોગમાં લેવાય,
બીજા દિવસે લોટ ફરીથી ચાળવો પડે. રોજેરોજ લોટ
ચાળીને વાપરો. ૮૯. છુંદા-મુરબાની પાકી ચાસણીમાં કરેલા હોવા જોઈએ.
અવસર-અવસરે એનું નિરીક્ષણ કરો. ૯૦. અનાજલ્લોટ વગેરે ચાળવા માટે અલગ અલગ ચારણા
ચારણી ઘરમાં હોવા જોઇએ અને તેનો નીચે પ્રમાણે ઉપયોગ કરી શકાય ? ૧. ઘઉનો ચારણો : ઘઉં, પીંઆ, મમરા, દાળીયા, શીંગ, આખી સૂંઠ, ગંઠોડા, મોટા કઠોળ વગેરે ચાળવા માટે. ૨. ચોખાનો ચારણો ઃ મગ, ચોખા, જીરું, મેથી વગેરે નાના દાણાં માટે. છે. વોટની વાવણી : મસાલાના પાવડર તથા લોટ ચાળી શકાય. ૪. મેઘની સારી : આમચુર વગેરે બારીક મસાલા તથા મેંદો વગેરે ચાળવા માટે (અલગ અલગ ચારણા
(૪૩)