SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૮૬. રમશાનમાં ચિતામાં બાળવા માટેના એક-એક લાકડાને વ્યવસ્થિત પંજી લેવા જોઈએ અને જમીન પર ઠપકારીને પછી જ વાપરવા જોઈએ. જમીન પર ઠપકારવાથી અંદર પોલાણમાં ભરાયેલી જીવાત બહાર નીકળી જાય છે. ચણાનો લોટ ચાળવા માટેની ચારણી અલગ રાખવી. તે જ ચારણીથી જો ઘઉંનો લોટ ચાળવામાં આવે તો તે ઘઉંના લોટની રોટલી-પૂરી, કાચા દૂધ-દહીં-છાશ કે શ્રીખંડ સાથે ખાવાથી દ્વિદળ થાય. એ જ રીતે ઘંટી ઘરઘંટીની બાબતમાં પણ સમજવું. ૮૮. આજનો ચાળેલો લોટ આજે જ ઉપયોગમાં લેવાય, બીજા દિવસે લોટ ફરીથી ચાળવો પડે. રોજેરોજ લોટ ચાળીને વાપરો. ૮૯. છુંદા-મુરબાની પાકી ચાસણીમાં કરેલા હોવા જોઈએ. અવસર-અવસરે એનું નિરીક્ષણ કરો. ૯૦. અનાજલ્લોટ વગેરે ચાળવા માટે અલગ અલગ ચારણા ચારણી ઘરમાં હોવા જોઇએ અને તેનો નીચે પ્રમાણે ઉપયોગ કરી શકાય ? ૧. ઘઉનો ચારણો : ઘઉં, પીંઆ, મમરા, દાળીયા, શીંગ, આખી સૂંઠ, ગંઠોડા, મોટા કઠોળ વગેરે ચાળવા માટે. ૨. ચોખાનો ચારણો ઃ મગ, ચોખા, જીરું, મેથી વગેરે નાના દાણાં માટે. છે. વોટની વાવણી : મસાલાના પાવડર તથા લોટ ચાળી શકાય. ૪. મેઘની સારી : આમચુર વગેરે બારીક મસાલા તથા મેંદો વગેરે ચાળવા માટે (અલગ અલગ ચારણા (૪૩)
SR No.005921
Book TitleShravakni Jayna Pothi
Original Sutra AuthorN/A
AuthorTribhuvanbhanu Prakashan Trust
PublisherTribhuvanbhanu Prakashan Trust
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy