Book Title: Shatrunjay Parvat Uperna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 6
________________ ઉપરના લેખ.] ( ૭ ). અવેલેકને, પહેલા બે ગચ્છનાં ગુરૂઓનાં નામે ડાકટર કલૅટે (Klatt) ઈડીઅન એન્ટીકરી ( Indian Antiquary ) , પુ. ૧૧, પૃ. ૨૪૫ માં પ્રકટ કર્યા છે. તથા વાઢિપુરપાનાથના દેવાલયની પ્રશસ્તિમાંથી પણ ખરતર પટ્ટાવલી પુ. ૧, પૃ. ૩૧૯ માં આપી છે. મારા જાણવા પ્રમાણે બીજી બે પટ્ટાવલીઓ હજુ સુધી બહાર આવી ન હતી:– ૧. ખરતર ગ૭ની પાવલી. આ યાદી નં. ૧૭ માં આપી છે – ૧. ઉ૬) તનસુરિ. ૧૦. જિનેશ્વરસૂરિ, બીજા. ૨. વર્ધમાનસૂરિ, “ વસતિમાર્ગ- ૧૧. જિનપ્રબોધસૂરિ. પ્રકાશક. ' ૧૨. જિનચંદ્રસૂરિ, ત્રિીજા. ૩. જિનેશ્વરસૂરી, પહેલા. ૧૩. જિનકુશલસૂરિ. ૪. જિનચંદ્રસૂરિ, પહેલા. ૧૪. જિનપદ્મસરિ. ૫. અભયદેવસૂરિ, નવાંગી વૃત્તિના ૧૫. જિનલબ્ધિસરિ. - કર્તા તથા સ્તંભન પાર્શ્વનાથને ૧૬. જિનચંદ્રસરિ ચોથા. પ્રકટ કરનાર. ૧૭. જિનોદિયસરિ. ૬. જિનવલ્લભસૂરી. ૧૮. જિનરાજસૂરિ. ૭. જિનદત્તરિ, જેમને એક દેવ- ૧૯. જિનભદ્રસૂરિ. તાએ “યુગ પ્રધાન” 3 ને ઈ- ૨૦. જિનચંદ્રસરિ, પાંચમા. કાબ આપો. ૨૧. જિનસમુદ્રસરિ. ૮. જિનચંદ્રસૂરિ, બીજા. ૨૨. જિનીં સસરિ. ૯. જિનપત્તિ સૂરિ. ૨૩. જિનમાણિકયરિ. ૨૪. જિનચંદ્રસરિ, છઠ્ઠા, જેમણે દીલ્હીના પાતિસાહિ અકબરને બોધ આપો અને તેથી તેમને યુગ પ્રધાનનો ઇલ્કાબ મળે; તથા બધા દેશમાં ૮ દિવસ હિંસા નહિ કરવાનું ફરમાન મળ્યું તેમણે જહાંગીરને પ્રસન્ન કર્યો અને દેશપાર કરેલા સાધુઓને બચાવ્યા. ૩. - ૧૮ માં પણ પહેલા છ સૂરિઓનાં નામ આપેલાં છે. ૪. પાટણની પ્રશસ્તિમાં પણ આજ નામ આપેલું છે અને તે ડાકટર કલૅટ (Klatt) ના જિનપતિ (ઈડી. અરી. પુ ૧૧, પૃ. ૨૪૫ ) કરતાં વધારે સારું છે. ૧ નં. ૧૮ માં પણ છે. ૧. નં. ૧૮-૨૦, ૨૩ ૩૪ માં છે. ૪૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 67