Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૨ )
[ શત્રુંજય પર્વત
શત્રુંજ્ય પર્વત ઉપરના લેખો.
શત્રુંજ્ય પર્વત જૈન ધર્મમાં સાથી હેટું તીર્થ મનાય છે. તેના ઉપર સેંકડે જિનમન્દિરે અને હજારો જિનપ્રતિમાઓ સ્થાપિત છે. તીર્થની મહત્તા અને પ્રાચીનતા જોતાં તેના ઉપર જેટલા શિલાલેખે મળવા જોઈએ તેટલા મળતા નથી. કારણે ઘણું છે. જેમાં સૌથી મહેટું કારણ તેના ઉપરના મંદિરનું વારંવાર જે સ્મારકામ થાય છે, તે છે. આગળના વખતમાં ઐતિહાસિક વૃત્તાંતે તરફ લેકેનું વિશેષ લક્ષ્ય ન હોવાથી, મન્દિરને પુનરૂદ્ધાર કરતી વખતે તેમની પ્રાચીનતા જાળવી રાખવા તરફ બિલકુલ ધ્યાન અપાતું નહિ. તેથી શિલાલેખો વિગેરેને ઉખેડીને આડા અવળા નાંખી દેવામાં આવતા અથવા તે અગ્ય રીતે જીતે ઈત્યાદિમાં ચણી દેવામાં આવતા હતા. કેટલાક ઠેકાણે ચૂને, સીમેટ, યા કળી આદિ પણ આવા શિલાપટ્ટો ઉપર લગાડી દીધેલાં જોવામાં આવે છે. કર્નલ ડ ના કથન પ્રમાણે, પરસ્પર એક બીજા સંપ્રદાયે પણ આપસની ઈર્ષ અને અસહિષ્ણુતાના લીધે આવા શિલાલેખોને નષ્ટ કરવામાં મહેટે ભાગ ભજવે છે. આવાં અનેક કારણોને લીધે શત્રુંજય ઉપર બહુજ પ્રાચીન કે મહત્વના શિલાલેખોનું અસ્તિત્વ રહ્યું નથી.
મુંબઈ સરકારના આકિર્લોજીકલ સર્વે તરફથી મીકાઉસેન્સે ( Cousens ) ઈ. સ. ૧૮૮૮-૮૯ માં, આ પર્વત ઉપરના બધા લે
ની નકલે લીધી હતી. આ લેખમાં, ૧૧૮ લેખે તેમને સારા ઉપયોગી જણાયા તેથી તેમણે એપીગ્રાફીઆ ઈન્ડિકા (Epigraphia indica) માં પ્રકટ કરવા માટે તેના પ્રકાશક ઉપર મોકલી આપ્યા. પ્રકાશકે, સુપ્રસિદ્ધ ઇતિહાસણ ડે. જી. બુલ્હર (Dr. G. Buhler) ને તેમનું સંપાદન કાર્ય સોંપ્યું. તેમણે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી એપીગ્રાફીઆઈન્ડિકાના બીજા ભાગના છઠા પ્રકરણમાં, પિતાના વકતવ્ય સાથે, એ લેખે પ્રકટ કર્યા છે. - ડૉ. બુલ્ડરનું એ લેખેના વિષયમાં, નીચે પ્રમાણે કથન છે.
૪૧૦
Page #2
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખો. ]
અવલોકન,
નીચે આવેલા ૧૧૮ લેખે તથા તેમનો સાર મી. કાઉસેન્સે ૧૮૮૮-૮૯ ( ઇ. સ. ) માં પાલીતાણું નજીકના શત્રુંજય પર્વત ઉપર આવેલાં જૈન દેવાલયોમાંથી લીધેલા છે અને પ્રકાશકે તે મારા તરફ મોકલી આપ્યા છે. તેના બે મોટા વિભાગ પડી શકે: (૧) નં. ૧-૩૨ જેની મિતિ સંવત ૧૫૮૭ થી ૧૭૧૦ સુધીની છે, અને (૨) નં. ૩૩-૯૫ જેની મિતિ સંવત ૧૭૮૩ થી ૧૮૪૩ અગર ઈ. સ. ૧૮૮૭ સુધીની છે. બીજા વિભાગના લેખમાંથી ઐતિહાસિક બાબતો બહુ થોડી નીકળે તેવી છે તેથી મેં અહીં આપ્યા નથી પણ તેમના ટુંકસાર આવ્યા છે. પરંતુ નં. ૧૦૫ (આ સંગ્રહમાં નં. ૩૨) ને લેખ આખો આપે છે. કારણ કે તેમાં અંચલગચ્છની હકીકત પૂરી આપી છે અને તેના વિષે હજુ સુધીમાં બહુ થોડું જાણવામાં આવ્યું છે. આ લેખે હાલના વખતના યતિઓ કેવી સંસ્કૃતનો ઉપયોગ કરે છે તેને નમૂનો રૂપે છે; તથા, જુમાં પુસ્તકો અને લેખોમાં વપરાતી મિત્રભાષાનું મૂળ ખાળી કાઢવામાં એ સહાયભૂત થશે અને જુના જૈન વિદ્વાનો જેવા કે મેરૂતુંગ, રાજશેખર, અને જિનમંડનની ભાષાને સંસ્કૃત વ્યાકરણના નિયમે લગાડવાનું પણ સુલભ થઈ પડશે. આ લેખના ઉતારા અને નં. ૧-૩૩, તથા નં. ૧૧૮ ની નકલ ડાકટર જે. કિર્ટ ( , Kirste ), જે વીએના યુનવસટીના પ્રાઇવેટ ડેસન્ટ ( Private scent ) છે તેમણે તૈયાર કરી હતી, અને તેમની નીચે આપેલી ટીપ પણ તેમણે કરેલી છે.
આ ૧૧૮ લેખો માં આવેલી ઐતિહાસિક હકીકતના નીચે પ્રમાણે વિભાગ થઈ શકે --
( ૧ ) પશ્ચિમ હિંદની રાજકીય હકીકત; ( ૨ ) જૈન સાધુઓના સંપ્રદાયો વિષેની હકીકત; ( ૩ ) જૈન શ્રાવકોના ઉપવિભાગો વિષેની હકીકત.
પહેલી બાબતને માટે નં. ૧ ને લેખ ઘણે ઉપયોગી છે; કારણ કે તેમાં (પં. ૧ ) ગુજરાતના ત્રણ સુલ્તાનોનાં નામ આપ્યાં છે; (૧)
૧. નં. ૯૬-૯૭ ની મિતિ નક્કી નથી. ન. ૯૮ તે ખરી રીતે ન. ૧૨ પછી મૂક જોઈએ.
* એપીગ્રાફીઆ ઈન્ડિકામાં એ બધા લેખે, શિલાપટ્ટોની પંકિતઓના અનુસાર છાપેલા છે પરંતુ મેં આ સંગ્રહમાં, પદ્યબંધ લેખને તો પદ્યાનુસાર અને ગદ્યલેખેને કેવલ સંલગ્ન જ આપી દીધા છે તેથી ડો. બુહુરની રસૂચવેલી પંક્તિઓ પ્રમાણે ત્યાં ન જોતાં પડ્યાંક પ્રમાણે જોવું – સંગ્રાહક.
૪૧૧
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૪)
[ શત્રુંજય પર્વત
મહિમુદ, (૨) મદાફર, અને (૩) બાહદર. અને તેમાં કહેવું છે કે મદાફર વિક્રમ સંવત્ ૧૫૮૭ માં જીવતા હતા, તથા (પં. ૨) તેને પ્રધાન પાન (ખાન) મઝાદવાન અગર મઝાદક (પં. ૨૬ ) હતા. તેમાં વળી (પં. ૮–૧૦) ચિત્રફૂટના ચાર રાજાઓનાં નામ પણ આપ્યાં છે—(૧) કુંભરાજ, (૨) રાજમલ્લ, (૩) સંગ્રામસિંહ, અને (૪) રત્નસિંહ. તેમાંને છેલ્લે રાજા સં. ૧૫૮૭ માં રાજય કરતે હતો (પં. ૨૩ ). કર્મસિંહ અગર કર્મરાજ જેણે (પં. ૨૭) પુંડરીક પર્વતના દેવાલયને સપ્તમ ઉદ્ધાર કર્યો અને તેને પુનઃ બંધાવ્યું છે, તેને મુખ્ય પ્રધાન હતા. વિશેષમાં (પં. ૨૬ ) એમ કહેવું છે કે તેણે સુલ્તાન બહાદુરની રજાથી એ કામ કર્યું હતું અને તેની પાસેથી તેણે એક “સ્ફરન્માન એટલે કે ફરમાન મેળવ્યું હતું. મંત્રી રવ ( રવા ) નરસિંહક જે ઘણું કરી જૈન હતો અને જે સુલ્તાન બહાદુરના મુખ્ય મંત્રીની નોકરીમાં હતા તેણે બાદશાહ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો હતો. છે ગુજરાતના રાજયકર્તાઓની યાદિ વિષે જાણવું જોઈએ કે સુલ્તાન બહાદુરના બે ભાઈ સુતાન સિકંદર અને મહમૂદ, જેમણે સુલ્તાન મુઝફર બીજા પછી થોડાં થોડાં વર્ષ રાજય કર્યું, તેમનાં નામ કાઢી નાંખવામાં આવ્યાં છે. ખાન મઝાદ અગર મઝાદક જેને આપણે લેખમાં સં. ૧૫૮૭ માં બહાદુરનો વજીર કહે છે તે હું ઓળખી શકતો નથી. મિરાતી-સિકંદરી ના પ્રમાણે ઈ. સ. ૧૫૨ ૬ માં તાજખાન ઉપર એ કાબ એનાયત કર્યો હતે. વળી, ટૅડ ( Tod) ને રાજસ્થાનમાં કર્મરાજ અગર કર્મસિંહનું
* આ કથન ભૂલ ભરેલું છે લેખમાં કાંઈ તેની વિમાનતા બતાવી નથી પરંતુ બહાદુરશાહ, તેની ગાદીએ બેઠો હતો એ સૂચવવાને માટે શ્રીમવાર થતા એમ લખવામાં આવ્યું છે.–સચાહક.
+ ડે. બુરહર “ મંત્રી વાદ્ય સંકઃ ” ( પદ્ય ૨૭ ) એ વાક્યમાં મુંઝાણું છે અને નરસિંહ એ રાખ્યનું વિશેષ માની એકલા રવાનેજ મંત્રી લખે છે. પરંતુ એ ભૂલ છે. રવી (ચા રવીરાજ ) અને નરસિંહ બને મઝાદખાનના અમાત્ય હતા. જુઓ, મહારો ગુંથતી વિંધ.-સંગ્રાહક. , મઝાદખાન, બહાદુરનો વજીર નહિ પણ સેરઠનો સુ હતો. જુઓ
ગુજરાતને અર્વાચીન ઈતિહાસ.” ( પૃ. ૪૭ )-સંચાહક. ( ૨ લોકલ મુહમેદન ડનેસ્ટીઝ ઓફ ગુજરાત-સરઈ. સી. બેલી ( Bayley , ૫ ૩૩૪,
૪૧૨
Page #4
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખ.]
નામ આવતું નથી. પણ આ લેખના ખરાપણ વિષે શક રાખવાની જરૂર નથી. ચાર રાણાઓની યાદી ટોડની યાદી પ્રમાણે જ છે. મિરાત-ઈ-સિકંદરી (પૃ. ૩૫૦ ) માં કહ્યા પ્રમાણે રત્નસિંહે સંવત ૧૫૮૭ માં રાજય કર્યું અને તેને ગુજરાતના સુલ્તાન સાથે મિત્રતા હતી.
ત્યાર બાદ ત્રીજા અગર ચોથા મેગલ બાદશાહના વખતની મિતિઓ આવે છે –
(૧) નં. ૧૫, ૧૭-૨૦, ૨૩, ૨૪ ના લેખ જે બધા સંવત ૧૬૭૫ ને છે તેમાં તથા સંવત્ ૧૬૮૩ ના નં. ૨૭ ના લેખમાં જહાંગીરને “રદીન જ સવાઈ' તરીકે ઓળખાવ્યો છે. નં. ૧૭–૨૦માં રાજકુમાર
સ્ત્ર ( શાહિજાદા સુરતાણસ ) અને સુતાન ખુમે ( સહિયાન સુરતા પુરમે), અમદાવાદ (રાજનગર) ના સુબાનાં નામ આવે છે. - (૨). નં. ૩૩ ને લેખ જેની મિતિ વિક્રમ સં. ૧૬૮૬ અને શક સંવત ૧૫૫૧ છે તેમાં શાહજિહાન (શાહ જ્યાહ ) નું નામ એક વખત આવે છે. આ બે મિતિઓ બરાબર રીતે મળતી આવે છે. વળી, સુરતા ખુમે, અગર, સુતાન ખુરરમ અગર શાહજિહાન સંવત ૧૬૫ માં ગુજરાતનો સુબે હતું તે પણ ખરું છે, કારણ કે મુસલમાન ઇતિહાસકારો જણાવે છે કે (અકબરે) ગુજરાત પ્રાંત ઈસ. ૧૬૧૭ માં મેળવ્યો હતો. શાહિજાદા સુરતાણુ સહુ એટલે કે શાહજાદા ખસ્ (નં. ૧૭- ૨૦ ) જે વિક્રમ સંવત ૧૬૭૫ માં જીવતા હતા પણ તેના બાપના રાજ્યના બીજા વર્ષથી કેદી હતા, તેનું નામ પણ ઉપયોગી છે.
કાઠીયાવાડના જાગીરદાર વિષે તેમાં કહેવું છે કે- (૧) જામ (યામ) શત્રુશલ્ય તેને પુત્ર જસવન્ત કે જેણે (નં. ૨૧, પં. ૪) નવીનપુર, એટલે કે નવાનગર, હાલાર એટલે કે હાલાર પ્રાંતમાં, વિ. સં. ૧૬૭૫ માં રાજ્ય કર્યું. (૨) પાલીતાણાના કેટલાક ગોહેલ રાજાઓ –
(). ખાંધુજી અને તેને પુત્ર શિવાજી, (નં. ૨૭, પૃ. ૩૮, ) વિ. સં. ૧૬૮૩; . (૧) ઉનડાજી, (નં. ૫૧,) વિ. સં. ૧૮૬૧;
() ખાજી; તેને પુત્ર નોઘણુજી, અને તેને પત્ર પ્રતાપ
|
Bhી જ
૪૧૩
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજૈનલેખસ‘ગ્રહ
( ૬ )
[ શત્રુંજ્ય પર્વત
રસ ધજી, (ન'. ૬૮ તે ૬૯, ) વિ. સ. ૧૯૯૧-૯૨. ( ૪ ) રાણજી અને તેને પુત્ર પ્રતાપસિ ંધજી, (નં. ૬) વિ સ. ૧૯૧૦; અને
( ૬ ) પ્રતાપસિંધજી, વિ. સ. ૧૯૧૬ (નં. ૧૦૩ ).
( ૪ ) રિસ’ધજી, ( નં. ૧૧૧, ) વિ. સં. ૧૯૪૦,
આ લેખામાં આપેલી હકીકત તથા બામ્બે ગૅઝેટીઅર ( Bombay Gazetteer ) પુ. ૮, પૃ. ૫૫૯ માં આપેલી નવાનગર અને પાલિ તાણાની હકીકત એ બંને મળતી આવે છે. ગૅઝેટીઅર પ્રમાણે જામ સતાજીના પુત્ર જામ જસેાજીએ ઇ. સ. ૧૬૦૮ થી ૧૬૨૪ સુધી રાજ્ય કર્યું. જસેજી તે જસવન્ત માનવા એ કણ નથી. સતાજી એ સત્રસાલ, જેનું સ. શત્રુશસ્ત્ર ( શત્રુઓને ખાણ તુલ્ય ) થાય છે તેનું ટુંકું રૂપ છે. ગાઢેલ વિષે આપણા જોવામાં આવે છે ( પૃ. ૬૦૪ ) કે ખન્દાજી ખીજાં પછી સવજી ખીજે થયે!. લેખમાં સાથે વણુ વેલા આ બે છે, કારણ કે સવજીને ઇ. સ. ૧૭૬૬ ની પહેલાં પાંચ જમાના આગળ મૂકયા છે. લેખમાં બીજા વધુ વેલા માણુસાને ગઝેટીઅરમાં ઉનડજી ઈ સ. ૧૭૬૬-૧૮૨૦, મન્દાજી ચેાથે, ૧૮૨૦ -૧૮૪૦. નેધણુજી ચેાથેા, ઇ. સ. ૧૮૪૦–૧૮૬૦. પ્રતાપસિ ં૭, ૧૮૬૦, સૂરસિ’જી, ૧૮૬૦ થી ચાલુ. જો કે પાલીતાણા રાજ્ય કાઠીયાવાડના બીજા રાજાને ખાણી આપે છે છતાં પણ નં. ૯૬ માં નેણુજીને રાજરાજેશ્વર તથા મહારાજાધિરાજ કહેલા છે. વળી, ગૅઝેટીઅરમાં કહ્યા પ્રમાણે, ઠાકુર નેણુજીને એટલી બધી આવક નહેાતી; તેના વારસાને પાંચ લાખની આવક હતી; કારણ કે જ્યારે પ્રતાપસિધજીએ એ રાજ્ય પાતાના તાબામાં લીધું ત્યાંસુધી અમદાવાદના નગરશેઠે વખતચંદે ઇ. સ. ૧૮૨૧-૧૮૩૧ સુધી તેની જાગીર રાખી હતી. અમદાવાદ, મુંબઈ અને ખીજા મેટા શહેરાના દાતાઓએ અંગ્રેજ સરકારનું નામ આપ્યું નથી. પણ હરષદ અર્ હરખચંદ જે દમણુંદર અગર દમણના હતા તેણે નં. ૪૫, વિ. સ. ૧૮૬૦ ના લેખમાં એમ કહેલું છે કે फिरंगीजातिपुरतकालबाद साहि એટલે કે પોતુ. ગાલના રાજાએ તેને માન આપ્યુ હતુ. આની સાથે સરખાવતાં અમદાવાદના નગરશેઠની કૃતઘ્નતા જણાઈ આવે છે.
'
2
બીજી ઉપયાગી બાબત એ છે કે આ લેખામાં જૈનસ પ્રદાએ જેવા કે ખરતર, તપા, માંચલ અને સાગર આદિ ગચ્છે વિષેની ઘણીજ માહિતી આપી છે.
૪૧૪
Page #6
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખ.]
( ૭ ).
અવેલેકને,
પહેલા બે ગચ્છનાં ગુરૂઓનાં નામે ડાકટર કલૅટે (Klatt) ઈડીઅન એન્ટીકરી ( Indian Antiquary ) , પુ. ૧૧, પૃ. ૨૪૫ માં પ્રકટ કર્યા છે. તથા વાઢિપુરપાનાથના દેવાલયની પ્રશસ્તિમાંથી પણ ખરતર પટ્ટાવલી પુ. ૧, પૃ. ૩૧૯ માં આપી છે. મારા જાણવા પ્રમાણે બીજી બે પટ્ટાવલીઓ હજુ સુધી બહાર આવી ન હતી:–
૧. ખરતર ગ૭ની પાવલી. આ યાદી નં. ૧૭ માં આપી છે – ૧. ઉ૬) તનસુરિ.
૧૦. જિનેશ્વરસૂરિ, બીજા. ૨. વર્ધમાનસૂરિ, “ વસતિમાર્ગ- ૧૧. જિનપ્રબોધસૂરિ. પ્રકાશક. '
૧૨. જિનચંદ્રસૂરિ, ત્રિીજા. ૩. જિનેશ્વરસૂરી, પહેલા. ૧૩. જિનકુશલસૂરિ. ૪. જિનચંદ્રસૂરિ, પહેલા. ૧૪. જિનપદ્મસરિ. ૫. અભયદેવસૂરિ, નવાંગી વૃત્તિના ૧૫. જિનલબ્ધિસરિ. - કર્તા તથા સ્તંભન પાર્શ્વનાથને ૧૬. જિનચંદ્રસરિ ચોથા. પ્રકટ કરનાર.
૧૭. જિનોદિયસરિ. ૬. જિનવલ્લભસૂરી.
૧૮. જિનરાજસૂરિ. ૭. જિનદત્તરિ, જેમને એક દેવ- ૧૯. જિનભદ્રસૂરિ.
તાએ “યુગ પ્રધાન” 3 ને ઈ- ૨૦. જિનચંદ્રસરિ, પાંચમા. કાબ આપો.
૨૧. જિનસમુદ્રસરિ. ૮. જિનચંદ્રસૂરિ, બીજા. ૨૨. જિનીં સસરિ. ૯. જિનપત્તિ સૂરિ.
૨૩. જિનમાણિકયરિ. ૨૪. જિનચંદ્રસરિ, છઠ્ઠા, જેમણે દીલ્હીના પાતિસાહિ અકબરને બોધ આપો અને તેથી તેમને યુગ પ્રધાનનો ઇલ્કાબ મળે; તથા બધા દેશમાં ૮ દિવસ હિંસા નહિ કરવાનું ફરમાન મળ્યું તેમણે જહાંગીરને પ્રસન્ન કર્યો અને દેશપાર કરેલા સાધુઓને બચાવ્યા.
૩. - ૧૮ માં પણ પહેલા છ સૂરિઓનાં નામ આપેલાં છે. ૪. પાટણની પ્રશસ્તિમાં પણ આજ નામ આપેલું છે અને તે ડાકટર કલૅટ (Klatt) ના જિનપતિ (ઈડી. અરી. પુ ૧૧, પૃ. ૨૪૫ ) કરતાં વધારે સારું છે. ૧ નં. ૧૮ માં પણ છે. ૧. નં. ૧૮-૨૦, ૨૩ ૩૪ માં છે.
૪૧૫
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજનલેખસંગ્રહ.
( ૮ )
[ શત્રુંજય પર્વત.
I ૨૫, જિનસિંહસરિ જેમણે ૧૨૫૦ ૦ ૦૦ (સંપાદકોટી ) ના ખર્ચે મંત્રી કરમચંદ્ર પાસે નંદિ ઉત્સવ કરાવ્યો. જેઓ કઠિન કાશ્મીર અને અન્ય દેશોમાં ફર્યા, જેમણે અકબર સાહિને પ્રસન્ન કર્યો, જળચરોનો વધ એક વર્ષ સુધી બંધ કરાવ્ય, શ્રીપુર, ગોલકુંડા ( ગોલ ) ગજજ, (વઝની) વિગેરે દેશમાં પ્રાણિહિંસા બંધ કરાવી, તથા જેમણે જહાંગીરનરદી-મહમ્મદ પાસેથી “યુગપ્રધાન” ને ઇલ્કાબ મેળવ્યા.
૨૬. જિનરાજ જેમનાં માં બાપ સાહ ધર્મસી, અને ધારદે હતાં, જેઓ બહિત્ય જાતના હતા, જેમણે અંબિકા પાસેથી વરદાન મેળવ્યું અને ઘંઘાણીપુરની એક જુની પ્રતિમા ઉપરની પ્રશસ્તિ વાંચી. નં ૨૬ માં તેમને માટે બીજી મિતિ સં. ૧૬૮૨ ની છે.
અર્વાચીન લેખમાં–
જિનચન્દ્રસૂરિ, સંવત ૧૭૯૪૦ (નં. ૩૯ ); જિનહર્ષસૂરિ સંવત ૧૮૮૭ (નં. ૬૦), સંવત ૧૮૮૮, સંવત ૧૮૯૧ ( નં. ૬૮ ), સં. ૧૮૮૨ (નં. ૬૯ ); જિનમહેન્દ્રસૂરિ, જિનહરિના અનુગ, સવંત ૧૮૯૩ (નં. ૮૦), જે પિપલીય શાખાના છે એમ કહેવું છે (નં. ૮૨-૫૧ ૨ ) સંવત્ ૧૯૦૩ ( નં. ૮૮ ).
જિનભાગ્યસુરિ, જિનહર્ષના અનુગ, સંવત ૧૯૧૦ (નં. ૧૬ ).
જિનમુક્તિસૂરિ, સંવત ૧૯૨૨ (નં. ૧૦૬ ). અર્વાચીન લેખ જણાવે છે કે ખરતરગચ્છના ઘણા ગુરૂઓ હતા અને આ બાબત સર્વને સુવિદિત છે. ૧૮૭૪ માં જેસલમીરમાં જિનમુક્તસૂરિને હું મળે, અને બિકાનેરમાં હેમસૂરિને પણ મળે. આજ સંપ્રદાયના ત્રીજા યુગ પ્રધાનના શિષ્યો ૧૮૭૬ માં મને સુરતમાં મળવા આવ્યા હતા, તે વખતે તેમના ગુરૂ સુરત થને જતા હતા.
૭. સં. ૧૮-૨૦, ૨૩-૨૪ માં “ અકબર સાહિ આગળ ” એમ છે. ૮. નં. ૧૮ પ્રમાણે શ્રીકારતીપુર, નં. ૧૯ પ્રમાણે શ્રીકાર-શ્રીપુર, નં. ૨૩ પ્રમાણે શ્રીપુર
ક નં. ૧૪-૨૦, ૨૩-૨૪, ૨૬ માં એજ પ્રમાણે છે. ૧૦ સં. ૧૮૩૩ માં ( કલૅટમાં) જિનચંદ્ર (નં. ૬૮ ) છે. ૧૧ કલૅટની યાદિ, ઇડી. અત્રી. પુ. ૧૧, પૃ. ૨૪૫ માં આ છેલ્લે છે,
૧૨ નં. ૮૨-૮૫ માં જિનદેવના અનુગ જિનચંદ્રસુરિ જીવતા હતા એવી ટીપ છે. પિપ્પલીઆ ખરતરગચ્છ વિશે જુઓ કલેંટ, નં. ૫૬.
૪૧૬
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે. ]
( ૯ )
અવલોકન,
- ૨ તપાગચ્છની પાવળી. નં. ૧ર માં પહેલાં વર્ધમાન ( પદ્ય ૨ ) નું નામ આવે છે; પછી સુધમ ( પદ્ય ૩ ), સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ, કોટિક ગણના સ્થાપનાર ( પદ્ય ૪ ) વજ, વજી શાખાનો સ્થાપનાર (પદ્ય ૫ ) વસેન અને તેના શિષ્ય નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃતિ અને વિદ્યાધર; એમાંના ત્રીજાએ ચાંદકુલ (પદ્ય ૬-૭ ) સ્થાપ્યું. જગચ્ચે જેણે સંવત ૧૨૮૫ માં “ તપાબિરૂદ (પદ્ય ૮ ) મેળવ્યું. ત્યારબાદ નિચે પ્રમાણે--
(૧) આનંદવિમલ ( કર્લોટ નં. ૫૬ ) જેણે સંવત્ ૧૫૮૨ ( પદ્ય ૧૦-૧૧) માં યતિઓની વર્તણુંક સુધારી,
( ૨ ) વિજયદાન ( કલૅટ નં. ૫૭ ) ( પા. ૧૨-૧૩).
( ૩ ) હીરવિજય ( કર્લૅટ નં. ૫૮ ) (પદ્ય ૧૪–૨૪,) જેમને સાહિ અકબરે મેવાતમાં બોલાવ્યા હતા, જેમણે સં. ૧૬૩૯ માં છ માસ સુધી, પ્રાણિવધ અટકાવવાને, મરેલા માણસની મિલ્કત જપ્ત નહિ કરવાને, જીજિઆ વેરે અને શુલ્ક છોડી દેવાને, કેદીઓને છુટા કરવાને લાધેલાં. પશુ પક્ષીઓને છૂટાં મૂકવાને, શત્રુંજય જૈનોના હસ્તગત કરવાને અને જૈન પુસ્તકાલય સ્થાપવાને (પૌતુર્દ માં રમ), બાદશાહ પાસેથી ફરમાન કઢાવ્યાં; જેમણે ૧ લુમ્પકના ગુરૂ મેઘજીને જૈન બનાવ્યો, જેમણે તપાગચ્છમાં ઘણું લેકને આધ્યા, ગુજરાત અને બીજા દેશોમાં ઘણાં દેવાલય બંધાવરાવ્યાં તથા ગુજરાત માળવા વિગેરેની ઘણું લેકને શત્રુજ્યની યાત્રા કરવાને કહ્યું. નં. ૧૧૮ ( આ સંગ્રહમાં ન. ૩૩ ) માં આવી એક યાત્રાનું વર્ણન આપે છે જે વિમલ તથા બીજા ૨૦૦ સાધુઓએ કરી હતી. વળી એજ લેખમાં કહ્યું છે કે હીરવિજય + સાફ ( Sapha ) જાતના
* જગચંદ્રસુરિ પછી તરત જ આનંદવિમલસરિ થયા એમ નથી, પરંતુ તેમની શિષ્ય પરંપરામાં કેટલાક આચાર્યો થયા પછી સોળમા સૈકાની અંતમાં આ આચાર્ય થયા હતા. બાકી જગચંદ્રસૂરિ તો તેરમા સૈકાની અંતે થયેલા છે, કે જે ઉપર લખવામાં આવ્યું છે જ–સંગ્રાહક.
* ૧૩. લુપકે વિષે જુઓ ભાડાકરને “રીપેટે ઓન સં. મેન્યુરક્રિીપ્ટસ” ૧૮૮૩-૮૪, પૃ. ૧૫૩. ' ' + મૂળ લેખમાં મુસ્વિતિસાધક્ષીરસાગર ગ્રાસિતતાવાનાં (ક્રિયાપાત્ર એવા સાધુ રૂ૫ સમુદ્રને ઉલ્લસિત કરવામાં ચંદ્ર જેવા) એવું હીરવિજયસૂરિનું વિશેષણ છે. એ
૪૧૭
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજૈનલેખસ’ગ્રહ.
( ૧૦ )
[ શત્રુંજય પર્વત
હતા. નં. ૧૭ પ્રમાણે, તેએ સ’. ૧૬૫૨ માં ભાદરવા સુદ ૧૦ મના દિવસે ઉન્નતદુગ માં અન્નને ત્યાગ કરી મરી ગયા, અને તેમની પાદુકાએ તેજ વ માં માગ વદિ ૯ ને દિવસે, સેામવારે, સ્ત ંભતી` ( ખંભાત ) ના ઉદયકણે અનાવરાવી અને વિજયસેને તેમની પ્રતિષ્ઠા કરી.
( ૪ ) વિજયસેન (સ્લૅટ, નં. ૫૯ ) ( પદ્ય ૨૫–૩૪ ). જેમતે અકબરે લાભપુર ( લાહેાર ) માં ખેલાવ્યા હતા, અને જેમણે તેની પ.સેથી ધણું માન તથા એક ક્રૂરમાન મેળવ્યું, જેમાં ગાવધ, બળદે। તથા ભેંસેાની હિંસા, મરેલા મનુષ્યાની મિલકત જપ્ત કરવાનું તથા લઢાઇના કેદીઓ પકડવાનું બંધ કરવામાં આવ્યું હતું. જેમણે ચાલી બેગમ ( ચાલી વેગમ ) ના પુત્ર, રાજા, ના આવકારથી ગુજરાતમાં આવવાની મહેરબાની કરી. છેલ્લી મિતિ સંવત ૧૬૫૦,
( ૫ ) વિજયદેવ ( કલટ નં. ૬૦) નું નામ ન. ૨૫, સ. ૧૬૭૬, ન. ૨૧, સ. ૧૬૯૬, ન. ૩૨, ૩૩, સ. ૧૯૧૦ માં આવે છે. આ લેખા ઉપરથી જણાય છે કે તેમણે પાતિસાહિ જહાંગીર પાસેથી ‘મહાતપા’ ને ઈલકાબ મેળવ્યેા. તેમના વારસ વિજયસિ હરિ જે, કલેંટના કહેવા પ્રમાણે, તેમના પહેલાંજ પંચત્વને પામ્યા ( સ. ૧૭૦૯ ) તેનુ નામ ન. ૩૨, સંવત્ ૧૭૧૦ માં આવે છે, તેમાં એમ કહેલું છે કે સહસ્રકૂટ તી તેમના ઉપદેશથી અપણુ કરવામાં આવ્યું હતું.
,
( ૬ ) વિજયપ્રભ ( કલેંટ નં. ૬૧) તું નામ ન. ૩૩, સ. ૧૭૧૦, માં આવે છે. તેમને ‘આચાય ’ અને ‘સૂરિ’ના ઇલ્કા મળેલા છે, અને તેથી એમ લાગે છે કે તેઓ હજુ સુધી મુખ્ય ગુરૂ નહિ હેાય. વિજયદેવને અહીં ભટ્ટારક કહેલા છે; પણ આ કલૅટની પટ્ટાવળીની વિરૂદ્ધ છે, કારણ કે તેમાં વિજયદેવનું મૃત્યુ સ. ૧૭૦૯ માં થયું એમ કહેલુ' છે. ડુ વાકયમાં સાધુ રાબ્દના બ્લુ' તે ખુલ્હેરે ' વાંચી હીરવિજયસૂરિને સાર્[ Sapha ] જાતના બતાવવાની હેટી અને હુ'સવા જેવી ભૂલ કરેલી છે. સગ્રાહક,
હું આ આખા પેરે. ભૂલ ભરેલા છે. હુકીકત એમ છે, કે, વિજયદેવસૂરિએ પેાતાની માટે બેસવા માટે પ્રથમ વિજયસિંહને સૂરિપદ આપ્યુ` હતુ', પર ંતુ તેએ ઘેાડાજ સમય પછી સ્વર્ગસ્થ થઇ ગયેલા હેાવાથી પછી વિજયપ્રભને સૂરિપદ આપવમાં આવ્યું. લાટે વિજયદેવસૂરિને સ્વર્ગવાસ જે સંવત ૧૭૯ માં લખ્યા છે તે પણ ખોટા છે કારણ કે તેમને કાલ સ. ૧૭૧૩ માં થયા હતા, સંગ્રાહક,
૪૧૮
Page #10
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે. ]
( ૧૧ )
અવલોકન,
અર્વાચીન લેખોમાં આ પ્રમાણે છે – વિજયક્ષમારિ, નં. ૩૮ વિજયદયારિ, નં. ૩૭, ભટ્ટારક, સં. ૧૭૮૮. (સુમતિસાગર, ન. ૩૭ તથા ભટ્ટારક, નં. ૩૮, સં. ૧૭૯૧) વિજય જિનેન્દ્રસૂરિ, નં. ૪૪, સં. ૧૮૪૩, નં. ૪૬-૪૯ સંવત ૧૮૬૦. વિધનેશ્વરસૂરિ, નં. ૭૮ સં. ૧૮૯૩. વિજયદેવેન્દ્રસૂરિ', ન, ૮૬, સં. ૧૮૯૭, નં. ૮૯, સં. ૧૯૦૫, નં. ૪૨, સં. ૧૯૦૮, નં. ૯૭, સં. ૧૯૧૧, નં. ૧૦૪. સંવત્ ૧૯૧૬, નં. ૧૦૭, સં. ૧૯૨૪.
વિદ્યાનંદસરિ, જે ધનેશ્વરના અનુગહતા, નં. ૧૦૩, સં. ૧૯૧૬. નં. ૭૬, સં. ૧૮૯૩ અને નં. ૮૩ સં. ૧૯૪૦ માં વિજયસિંહસૂરિના વંશના સંવિજ્ઞયમાગીય તપાગચ્છનું નામ આપ્યું છે.
૩-આંચળ અગર વિધિપક્ષ ગચ્છની પટ્ટાવળી,
પહેલા સત્તર ગુરૂઓનાં નામે સં. ૧૬પના ને, ૨૧ અને સં. ૧૯૮૩ ના નં. ર૭ માં આપ્યાં છે, તથા બાકીનાનાં નામે સંવત્ ૧૯૨૧ ને ને, ૧૦૫ ( આ સંગ્રહમાં ન. ૩૨ ) માં છે. ( ૧ ) આર્ય રક્ષિત.
(૧૬) ધર્મમૂતિ. ( ૨ ) જરિત હ.
(૧૭) કલ્યાણસાગર અગર કલ્યાણ ( ૩ ) ધર્મ છે.
સમુદ્ર, સંવત ૧૬૭૫ અને ૧૬૮૩, ( ૪ ) મહેંદ્રસિંહ.
(૧૮) અમસાગર. ( ૫ ) સિંહપ્રભ.
(૧૯) વિદ્યાસાગરસૂરિ (વિદ્યાબ્ધિ) (ક) દેવેન્દ્ર અગર દેવેન્દ્રસિંહ. (૨૦) ઉદયાર્ણવ અગર ઉદયસાગર ( ૭ ) ધર્મપ્રભ. .
(૨૧) કીર્તિસિંધુ અગર કીતિસાગર, ( ૮ ) સિ હતિલક.
(નં. ૫૧, સંવત્ ૧૮૬૧) ( ૮ ) મહેન્દ્ર.
(૨૨) પુણ્યોદધિ અગર પુણ્યસાગર, ( ૧૦ ) મેરૂતુંગ.
( નં. ૫૧, સં. ૧૮૬૧ ) (૧૧) જયકીતિ
(૨૩) મુકિતસાગર, સંવત ૧૯૦૫.૧૫ (૧ર) જયકેશરિ.
(૨૪) રત્નોદધિ, સં ૧૯૨૧. ૧૪. તેની જોડણું વળી આમ પણ થાય છેઃ વિજયદેવીન્દ્ર, અને વિજયદેવી. ૧૫. નં. ૯૦. તેના પહેલાં રાજેન્દ્રસાગર છે, સંવ ૧૮૮૬, નં. ૫૬ ત
૪૧૯
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૧૨)
[શત્રુંજય પર્વત
(૧૩) સિદ્ધાંતસમુદ્ર અગર સિદ્ધાંતસાગર. (૨૫) વિવેકસાગર, સંવત (૧૪) ભાવસાગર.
૧૯૪૦, ( નં. ૧૧૧. ) (૧૫) ગુણનિધાન અગર ગુણસમુદ્ર
૪ સાગરગછની પટ્ટાવળી. આયાદી, ઘણી ખરી, નં. ૯૧ માં આવી છે અને તેમાં અર્વાચીન મિતિ સં. ૧૮૦૫ છે.
(૧) રાજસાગર. (૨) વૃદ્ધિસાગર. (૩) લક્ષ્મીસાગર. (૪) કલ્યાણસાગર. (૫) પુણ્યસાગર. (૬) ઉદયસાગર. (૭) આણુન્દસાગર. (૮) શાંતિસાગર, સંવત ૧૮૮૬, નં. ૫૫, નં. ૫૯; સંવત ૧૮૮૯,
નં. ૬૨, નં. ૬૫, સંવત ૧૮૮૬, નં. ૭૦, નં. ૭૧, નં. ૭૨, નં. ૭૯.
બીજા બે ગાના ગુરૂઓનાં નામ, (૧) રાજસેમસૂરિ, લધુપોસાલ ગ૭, નં ૪૨, રાં. ૧૮૧૫, (૨) પંડિત અણુન્દકુશળ, પાશચન્દ ગ૭, નં. ૯૫, સં. ૧૯૦૮.
કોઈને એમ વિચાર ઉત્પન્ન થાય કે “પાયચન્દ ” એ પાશચન્દ અગર પાસચન્દને બદલે ભલથી વાપર્યું છે, પણ જુઓ ભાન્ડારકરને રીપોર્ટ ઓન સં. મેન્યુસ્કીટસ ૧૮૮૩-૮૪, પૃ. ૧૩૫.
જૈન સાધુઓના વિભાગો પછી, શ્રાવના વિભાગે જાણવા જરૂરના છે, અને સુભાગે એવી બાબતોની માહિતી આપણા આ લેખમાં આપી છે. લેખમાં જે જે ન્યાતનાં નામો વપરાએલાં છે તે સામાં, ઓસવાલનું નામ ઘણીવાર આવે છે. કારણકે આ ન્યાત જો કે બહુ ઉમદા કુલમાંથી ઉતરી આવેલી નથી, છે પરંતુ તે ઘણું પૈસાદાર છે. તેનાં જુદાં જુદાં રૂપો વાપર્યા
* ડૉ. બુલ્હનું આ કથન ભૂલ ભરેલું છે. કારણ કે એશવાલ જાતિ વિશુધ્ધ ક્ષત્રિય-રાજપૂતોની બનેલી છે. ક્ષત્રિમાં માંસભક્ષણ અને મદ્યપાન પ્રચલિત હેવાથી તેમનાથી જુદા કરવા માટે પૂર્વના જૈનાચાર્યએ, જૈનધર્મનુયાયી ક્ષત્રિયને એ ઓસવાલ જતિના રૂપમાં મુક્યા છે.-સંચાહક.
'૮૨૦
Page #12
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે. ]
( ૧૭ )
અવલોકન,
છે. ( ૧ ) શ નાનિ (નં. ૨૧ ) વંશ, ( નં. ર૬) : (૧ ) કેશ અગર ઉકેશ ( નં. ૩૩ અને ૬૦ ); (૩) એશ વંશ (નં. ૩૯ ); (૪) એશ અગર એસ; ઘણીવાર આ શબ્દો સાથે “ વાલ ” આવે છે; અને (૫) ઉશ (નં. ૧–૩) અગર ઉસ ( નં. ૧૦૨ ).
મૂળ સં. શબ્દ “” ઉપરથી આ બીજા શબ્દો થયા છે એમાં કાંઈ સંશય નથી. કેવી રીતે ઊકેશ, ઉકેશ, ઉશ અને ઉસ એ શબ્દો થયા છે એ સર્વને વિદિત થશે. એઈશ, ઓશ અને ઓસ, વિષે કહેવું જોઈએ કે જન અને મહારાષ્ટ્ર પ્રાકૃત ભાષાના નિયમો પ્રમાણે “ ઉપ” ને બદલે “એ” વાપરી શકાય છે જુઓ હેમચંદ્ર, પ્રાકૃત વ્યાકરણ, ૧, ૧૭૩).
આ પ્રખ્યાત જ્ઞાતિના ખરા નામ ઉપરાંત, પાલિતાણુના લેખોમાં તેના મૂળ વિષેની દંતકથા આપી છે. નં. ૧ માં–
( પદ્ય ૮ ) વળી–ગોપટેકરી ઉપર, શ્રી આમરાજ નામને હોટ ( રાજા ) થયે જેને શ્રી બાપભટ્ટીએ બંધ આવે. તેની સ્ત્રી કોઈ વેપારીની કન્યા હતી (પા ૯) તેના ગર્ભમાંથી પવિત્ર રાજકેછામાર વંશના તથા પવિત્ર શજ્ઞાતિના નીચે પ્રમાણે મનુષ્ય જન્મ્યા.
આનો અર્થ એવો જણાય છે કે ઓશજ્ઞાતિ તથા રાજકાગારવંશ જે ઓશજ્ઞાતિનો જ વિભાગ છે તેનું મૂળ, આમ રાજા અને તેની વૈશ્ય સ્ત્રીમાંથી ઉત્પન્ન થયું છે. પાવલી અને પ્રબંધોને કહેવા પ્રમાણે, આમ જેની હયાતી ઐતિહાસિક લેખોથી પૂર પાર કરવામાં આવી નથી, તે વિ. સં. ૮૦૦ ૧૭ માં થયો હતો. વિશેષમાં, કર્મરાજનો વંશ જે પદ્ય ૧૦-૨૦ સુધીમાં આવે છે તે પૂરે નહિ હોય, તેમાં માત્ર સાત પુરૂષોનાં નામે છે અને આમ રાજાની મિતિથી આ લેખની મિતિ સંવત ૧૫૮૭ સુધીના ૭ સૈકામાં આટલાજ પુરૂષો થયા હોય એ અસંભવિત છે.?
૧૧. જુઓ, ઇડી. એન્ટી, પૃ. ૧૯, પા. ૨૩૩, ૧૭. જુઓ, એસ.પી પંડિતનું, “ૌડવો ” કાવ્ય, પૃ. ૧૩૭.
? સવં ચા ઓસવાલ જ્ઞાતિનું મૂળ આમરાજ નથી પણ તેની એક સ્ત્રી જે વ્યવહારી પુત્રી હતી તેની સંતતિ ક્ષત્રિય જ્ઞાતિમાં ન ભળતાં એસવાલ જ્ઞાતિમાં ભળી. અને તેનું કુળ રાજકે ઠાગાર (ઠારી) ના નામથી પ્રસિધ્ધ થયું કે જેમાં પાછા નથી કર્મસાહના પૂર્વજો જમ્યા.
૪૨ ૧
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૧૪ )
લેખમાં ઓસવાળ જ્ઞાતિના બીજા વિભાગો પણ આપ્યા છે –
૧–વૃદ્ધશાખા, જેના નીચે પ્રમાણે ગોત્ર આપેલા છે—(૧) ઊહડ, નં. ૩૩; (૨) છાજેડા, નં. ૧૦૬; (૩) નાડલ, નં. ૩૮, ૩૮; ( ૪ ) નાહટા, નં. ૮૦; ( ૫ ) મિયા, નં. ૯૬ઃ (૬ ) રાજકોકાગાર, નં. ૧, ૨, ૩; ( ૭ ) દુગડ, નં. ૬૮; (૮ ) લાલણ, ને ૨૧; (૯) લુણીયા, નં. ૬૦; (૧૦) લઢ નં. ૧૬.
૨–લઘુશાખા જેમાં (૧) નાગડા ગોત્ર (નં. ૯૦ ) અને (૨) સંત ગોત્ર (નં. ૧૧ ) છે.
૩–+ અંશાખા, જેમાં કુંકુમલેલ ગોત્ર, (નં. ૯૧, ૯૮, અને ૯૯) છે. આ શાખા અને ગોત્રના મનુષ્યો જે અમદાવાદના નગરશેઠના વંશનાં છે તે મેવાડના સીસોદીએ રાજપુતોનાં સગાં હોવાનો દાવો કરે છે.–જુઓ નં. ૯૧ વિસાઓસવાળ વિષે નં. ૯૫ માં આવે છે.
ત્યાર પછી બીજી જ્ઞાતિ શ્રીમાલીની છે. આ નામ શ્રીમાળ અગર ભિલ્લમાળ, હલનું ભીન્માળ, જે મેવાડની દક્ષિણે છે, તેના નામ ઉપરથી પડયું છે. તેમાં–
૧–વૃદ્ધશાખા, નં. ૩૭, ૧૧૨, જેના પેટા વિભાગે આપ્યા નથી;
૨–લઘુશાખા, નં. ૯, ૩૪, , જેમાં નં. ૪૪ માં કહ્યા પ્રમાણે કાશ્યપગેત્રના લાકે આવે છે કે જેઓ પરમાર રાજપુતોની સાથે સંબંધ હોવાનો દાવો કરે છે.
વસાશ્રીમાળીનું નામ, નં. ૯૫ માં આવે છે.
વળી, ત્રીજી ઉપયોગી જ્ઞાતિ પ્રાગ્વાટ, અગર પ્રાવંશ, (નં. ૪, ૬, ૮) અગર હાલમાં પોરવાડ યા પરવાળ, ની છે. નં, ૧૫, ૧૭, ૨૫ અને ૪૧ માં તેની લઘુશાખા વિષે આવે છે. તેથી તેના પણ બે વિભાગ હોય તેમ જણાય છે. વિસાપરવાડ અગર પરવાળ વિષે નં. ૫૦ અને ૯૭ માં આવે છે, તથા દસા પરવાડ વિષે ૧૦૭ માં આવે છે. બીજી કેટલીક જ્ઞાતિઓ છે
+ લેખમાં “અદેશાખા ” નથી પરંતુ “ આદીશાખા ” છે. ડૉ. બુલ્હર ભૂલથી આદિ’ ના બદલે અદૈ (Addai ) વાંચે છે અને તેને પણ કોઇ ત્રીજી શાખા સમજે છે. “ આદી શાખા ” એ “ વૃધશાખા” જ પર્યાયવાચી શબ્દ છે. સંગ્રાહક
૪૨૨
Page #14
--------------------------------------------------------------------------
________________
ઉપરના લખે. ]
( ૧૫ )
અવલાકન.
જેએક એક લેખમાં છે. ગુર્જર જ્ઞાતિ; ( નં. ૧૦૩ ) + મુતાગોત્ર, ( ન. ૧૦૫ ) સધવાળ ગાત્ર, અને કાચરસ તાન ( ન. ૧૪ ), દાતાઓની માતૃભૂમિ નીચે પ્રમાણેઃ—
( ૧ ) અજમેર, એટલે, રાજપુતાનામાં આવેલુ અજમીર. ( ૨ ) અણહિલ્લપુર, તેને પટ્ટણ પણ કહે છે.
( ૩ ) અન્તરપુર, વાગ્બર દેસ અગર હુડુંગરપુરમાં.
( ૪ ) અમદાવાદ, તેનું સ ંસ્કૃત નામ રાજનગર સાત
વપરાયું છે. ( ૫ ) ઉગ્રસેનપુર.
( ૬ ) કપડવણજ, ખેડા જીલ્લામાં.
( ૭ ) કાશી અગર ખનારસ.
( ૮ ) કાઠારા, કચ્છમાં.
પુર. (૧૮ ) નર્ભાનપુર, કછમાં. (૧૯) નલિનપુર, કચ્છમાં.
(૨૦) નવાનગર, કાઠીઆવાડ,
(૨૧) પાલણપુર, ઉત્તર ગુજરાતમાં, (૨૨ ) બાલુચર.
:
( ૯ ) ખમ્ભનયર, કદાચ ખભાત.
( ૧૦ ) ગન્ધાર, ભરૂચ જીલ્લામાં.
( ૧૧ ) ચિત્રકૂટ અગર ચિતાડ, મેવાડમાં.
( ૧૨ ) ચુલા ( Cheula ), કદાચ ચાલ (Chaul) મુંબઈ નજીક, (૧૩) જેસલમેર, મારવાડનુ જેસલમીર. (૧૪) ભ્રમણ અન્દિર, દમણ ગુજરાતમાં.
( ૧૫ ) દીવ અન્દિર, દિવ ( Div ) કાઠીઆવાડમાં. (૧૬) દેવિગિરે અગર ાલતાબાદ, દખ્ખણમાં. ( ૧૭)
૪૨૩
"
+ મુહતા, સધવાલ અને કાચર, જુદી નતે નથી પરંતુ એસાતિનાજ ગેત્રી છે.--સગ્રાહકે.
* ‘દાતાઓ * થી મતલબ દિશ ખનાવનારા અને મૃતિઓ કરાવનારા શ્રાવકો સમજવાનું છે.-સંગ્રાહુક.
વખત
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( ૧૬ )
શત્રુંજય પર્વત
(૨૩) ભાવનગર, કાઠીઆવાડ. (૨૪) મકસુદાવાદ–બાલુચર અગર મન્નુદાવાદ. (૨૫) મુમ્બઈ ( Bombay ). (૨૬) મેસાણા, ગુજરાતમાં. (૨૭) રાધનપુર, ઉત્તર ગુજરાત, (૨૮) વીકાનેર, અગર બીકાનેર, ઉતર રાજપુતાનામાં. (૨૯) વીસલનગર, ઉત્તર ગુજરાત. (૩૦) સિહિ, દક્ષિણ રાજપુતાના. (૩૧) સુરત બંદિર, ગુજરાતમાં. અમદાવાદ અગર રાજનગરનું નામ ઘણીવાર આવે છે.
અંગ્રેજી તારીખોને હિંદુ તિથિઓ સાથે સરખાવા માટે શત્રુ જ્યના આ લેખો એક સંપૂર્ણ ખાન સમાન છે, કારણ કે એ દરેક લેખમાં દિવસો ની સાથે વાર પણ આપેલા છે.''
આ પ્રમાણે શત્રુજ્યના સમગ્ર લેખનું સંક્ષેપમાં વિવેચન
* કરી, ડે. બુલ્હરે તેની નીચે ૩૩ લેખે તે મૂળ સંસ્કૃતમાંજ આપ્યા છે પછી બાકીનાને ઈગ્રેજીમાં માત્ર સારજ આપી દીધો છે, એજ ૩૩ મૂળ લેખે મહે આ સંગ્રહમાં સર્વથી પ્રથમ આપ્યા છે. ડો. બુલ્હરે એ લેખેના વિષયમાં બહુજ સંક્ષિપ્ત નેધ લખી છે તેમજ ભલે પણ અનેક કરી છે, તેથી મારે તેમના વિષયમાં કાંઈક વિશેષ અને લેખવાર પ્રથકુ પ્રથક, કમપૂર્વક, લખવાની આવશ્યકતા હોવાથી આ પંકિતઓની નીચે તેજ પ્રારભં છું.
નબર ૧ નો શિલાલેખ, શત્રુજ્ય પર્વત ઉપરના સાથી હેટા અને મુખ્ય મંદીરના પૂર્વ બાજુના દ્વારા એક સ્થંભ ઉપર, હાટા શિલાપટ્ટમાં કરેલું છે. આની કુલ ૫૪ પંકિતઓ છે અને દરેક પંક્તિમાં ૪૦ થી ૫૦ અક્ષરે ખેદેલા છે. આ લેખમાં, વિક્રમ સં. વત્ ૧પ૮૭ માં, ચિત્રકૂટ ( ચિતડ) વાસી ઓસવાલજ્ઞાતિકુલમણિ કર્મા સાહે, શત્રુંજયને પુનરૂદ્ધાર કરી, ફરીથી નવી પ્રતિષ્ઠા કરી તેનું
૪૨૪
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે, ન’. ૧]
( ૧૭ )
અવલાકન.
વર્ણન છે. એ ઉદ્ધારનુ સવિસ્તર વૃત્તાન્ત, પડિત શ્રીવિવેકષીર ગણના રચેલા શત્રુનયતીદ્વારપ્રત્રમ્પ માં મ્હે' આપ્યુ છે તેથી અત્રે પુનરૂકત કરવાની આવશ્યકતા નથી. માત્ર એ લેખેાકત હકીકતનુ સૂચન કરવુ. આવશ્યક છે.
પ્રાર’ભમાં જે ગદ્ય-પતિઓ આપેલી છે તેમાં જણાવ્યુ` છે કે, સંવત્ ૧૫૮૭ માં, જે વખતે કાંસાહે એ પ્રતિષ્ઠા કરાવી તે સમયે ગુજરાતના સુલ્તાન અહાદુરશાહ રાજય કરતા હતા. એ સુલ્તાન, ખાદશાહ મહિમૂદ ( મહમ્મદ બેગડા ) ની ગાદિએ આવનાર બાદશાહ મદાર ( મુજ્જર ) ની ગાદિએ બેઠા હતા. બહાદુરશાહ તરફથી સૈારાષ્ટ્ર ( સાર–કાઠિયાવાડ ) ના રાજ્યકારોમાર સુબેદાર મઝાદખાન ( અગર મુજાહિદખાન ) ચલાવતા હતા.
પદ્ય ૧ થી ૭ સુધીમાં મેઢપાટ ( મેવાડ ) ની રાજધાની ચિત્રફૂટ ( ચિત્તાડ ), તથા ત્યાંના ( ૧ ) કુંભરજ, ( ૨ ) રાજમલ, ( ૩ ) સંગ્રામસિ’હું અને ( ૪) રત્નસિંહ; એ જ રાજાઓના ઉલ્લેખ કરેલા છે, પ્રતિષ્ઠાના સમયે છેલ્લા રાજા રત્નસિંહ ત્યાં રાજ્ય કરતા હતા. ૮ થી ૨૨ સુધીના શ્લેાકેામાં કર્માશાહના વંશનુ અને કુટુંબનું સ`ક્ષિપ્ત વર્ણન છે. ગેાગિરિ ( હાલનુ' ગ્વાલીયર ) માં, પહેલાં આમરાજ કરીને એક રાજા થઈ ગયેય છે જેને બપ્પભટ્ટ સર નામના જૈનાચાર્યે પ્રતિબાધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા હતા. તેને એક સ્ત્રી વ્યવહારી પુત્રી ( વણિક્ કન્યા ) હતી. તેની કુક્ષિમાં જે પુત્રા ઉત્પન્ન થયા તેએ રાજકેઠાગાર ( રાજ—કાઠારી = ભ’ડારી ) કહેવાયા અને તેમનુ” કુળ આસવ'શ ( આસવાલ ) જ્ઞાતિમાં ભળ્યુ. તે કુળમાં પાછળથી સારણદેવ નામના એક પ્રસિદ્ધ પુરૂષ થયા કે જેની ૯ મી પેઢીએ, એ પ્રસ્તુત ઉદ્ધારને કર્તા કર્મા સાહ થયે એ ૯ પેઢીઓનાં નામ આ પ્રમાણે છે:---સારણદેવ, તેના પુત્ર (૧) રામ દેવ, તેના પુત્ર ( ૨ ) લસિંહ, તેના પુત્ર (૩) ભુવનપાલ, તેના પુત્ર (૪) ભેજરાજ, તેના પુત્ર ( ૫ ) ઠક્કરસિંહ, તેના પુત્ર (૬) ખેતા, તેના પુત્ર ( ૭ ) નરસિંહ અને તેના પુત્ર (૮) તેલા
ૐ
૪૨૫
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજનલેખસંગ્રહ,
( ૧૮ )
, [ શત્રુંજ્ય પર્વત
સાહ છે. તે લાસાહને લીલૂ નામની (કે જેનું બીજું નામ તારાદે હતું) સ્ત્રી હતી. તે સુશીલા અને ભાગ્યશાલીની હતી. તેને ૬ પુત્રે અને એક પુત્રી થઈ. એ દરેક પુત્રને પણ પુત્રાદિ વિસ્તૃત સંતતિ હતી. બધાનાં નામે આ પ્રમાણે છે – - પુત્ર-૧રનાસાહ ૨ મિાસાહ. ૩ ગણસાહ, ૪ દશરથ. ૫ ભેજાસા, પુત્રો રજમલદે. ૧ પદમાદે. ૧ ગઉપદે. ૧દેવલદે.) ૧ ભાવલદે. શ્રી.
૨ પાટમ. ૨ ગારવદે. ૨ ધરમદે. ૨ હર્ષામદે. પત્ર. શ્રી પિત્ર. શ્રીરંગ. |
|_ _
| દેવા. કે હા. મંડન. ' માણિક. હીરા. ' ૬ કે પુત્ર કર્માસાહ હતું. તેને પણ બે સ્ત્રિઓ હતી. પહેલી કપૂર અને બીજી કામલદે. કામલદેને એક પુત્ર અને પુત્રીઓ હતી. પુત્રનું નામ ભીમજી અને પુત્રિઓનાં નામ બાઈ સભા, બાઈ સેના, બાઈમના, અને બાઈ પના, હતાં. કમ સાહની ભગિનીનું નામ સુવિ
: કર્માસાહનું રાજદરબારમાં હેટું માન હતું. વિવેક ધીર ગણિએ તેને કપડાને મહટે વ્યાપારી બતાવ્યું છે. પરંતુ આ પ્રશસ્તિમાં તેને રાજકારભારમાં પુરાણ (રાજ્યવ્યાપારમાર ) અર્થાત્ પ્રધાન લખે છે. કદાચ, એ વાક્યને અર્થ “રાજ્યની સાથે વ્યાપાર (વાણિજય) કરવામાં અગ્રેસર (એટલે મહટે રાજયવ્યાપારી)” એમ પણ થઈ શકે.
ર૪ થી ૩ર પ માં કહ્યું છે કે, કમસાહે સુગુરૂ પાસે શત્રુંજય તીર્થનું મડાઓ સાંભળી તેને પુનરૂદ્ધાર કરવા ઈચ્છા કરી. પિતાની જન્મભૂમિથી ગુજરાતમાં આવી, બાદશાહ બહાદુર પાસેથી, ઉદ્ધાર કરવાની આજ્ઞા વિષયક “સ્ફરન્માન” (ફર્માન) મેળવી શત્રુંજય ગયે. સોરઠના સુબેદાર મઝાદખાનને ત્યાં રવા (યા રવિરાજ) અને નરસિંહ નામના બે કારભારિઓ હતા તેમણે કમસાહને બહુ આદર સત્કાર કર્યો. તેમની સહાનુભૂતિથી કમસાહે અગણિત દ્રવ્ય ખર્ચા સિદ્ધાચલને શુભ ઉદ્ધાર કરી, સંવત્ ૧૫૮૭ અને શાકે ૧૪૫૩ ના વૈશાખ
૪૨૬
Page #18
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખા. નં. ૨૦૪]
( ૧૯ )
અવસાન.
માસના કૃષ્ણપક્ષની ૬ ના દિવસે, અનેક સદ્યા અને અનેક મુનિ આચા ચેંના સંમેલનપૂર્ણાંક, કલ્યાણકર પ્રતિષ્ઠા કરાવી.
પછીના પહેામાં કર્માંસાહની, આ કાય કરવા માટે, પ્રશંસા કરવામાં આવી છે. અ’તમાં, ગદ્યમાં, મન્દિરનુ સ્માર કામ કરનારા કેટલાક સૂત્રધારા ( સલાટા-કારીગરો ) નાં નામે આપ્યાં છે. આમાંના થોડાક તા ખુદ કર્માંસાહુના જન્મસ્થાન-ચિત્તાડના રહેનારા છે અને બાકીના ગુજરાતની રાજધાની અમદાવાદના વાસિ છે.
આ પ્રશસ્તિના કર્તા, પંડિત સમયરત્નના શિષ્ય કવિવર લાવણ્યસમય છે કે જેમણે વિમપ્રબંધ આદિ અનેક પુસ્તકા લખ્યાં છે. શત્રુજ્ઞયતીર્થોદ્ધારપ્રબંધ ના લેખક પડિત વિવેકધીર ગણિએ, સુત્રધારને કાતરવા માટે, શિલાપટ્ટ ઉપર આ પ્રશસ્તિ આલેખી છે.
( ૨ )
ખીજા નખરના લેખ, શત્રુંજ્ય તીથ પતિ શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમાની બેઠક ઉપર, ૫ ૫તિમાં, અને ત્રીજા નબરના, આદીશ્વર ભગવાનના મદિરની સન્મુખ આવેલા મદિરમાં વિરાજમાન્ પુડરીક ગણુધરની પ્રતિમા ઉપર, ૩ લીટીમાં કોતરેલા છે. આ ખને લેખમાં, ફકત પ્રતિષ્ઠાની મિતિ અને કર્માંસાહના કૌટુબિક નામે લખેલાં છે. ૨ જા લેખમાં, કર્માંસાહુને એ ઉદ્ધારકાર્યમાં સાહાચ્ય કરનાર મંત્રી રવા અને નરિસ’હુનાં શુભ નામે પણ આલેખેલાં છે.
( ૪ )
આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના દક્ષિણ તરક્રૂના ન્હાના મંદિરમાં, ૮ ૫તિમાં કતરેલા છે. એમાં લખ્યુ છે કેસંવત્ ૧૬૨૦ ના આષાઢ સુદી ર અને રવિવારના દિવસે એ દેવકુલિકા ની પ્રતિષ્ઠા થઈ છે. ગંધાર ખદર નિવાસી પ્રાગ્ગાટ (પારવાડ ) જ્ઞાતીય દોસી ગઈઆના પુત્ર તેજપાલ ( સ્ત્રી ભેડકી ) ના પુત્ર દે॰ ૫ચારણાએ *હાનાં મંદિશ દેવકુલિકા ' કહેવાય છે અને મ્હોટાં પ્રાયઃ કરીને પ્રાસાદ' અથવા ‘ વિહાર ’કહેવાય છે,
.
૪૨૭
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૨૦ )
[ શત્રુંજય પર્વત
પિતાના ભાઈ દેવ ભીમ, દેનના અને દેવ દેવરાજ પ્રમુખ સ્વકીય કુટુંબ સાથે મહાવીર તીર્થકરની એ દેવકુલિકા, તપાગચ્છાચાર્ય શ્રી વિ
દાનસૂરિ અને તેમના પટ્ટધર શ્રીવિહીરસૂરિના ઉપદેશથી કરાવી.
આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના ઈશાન ખુ. ણામાં આવેલા ગધારીયા ચામુખ-મંદિરમાં, ૯ પંક્તિમાં ખોદેલે છે. સં. ૧૬ર૦ ને કાર્તિક સુદી 2 ને શનિવારના દિવસે એ મંદિરની પ્રતિષ્ઠા થઈ. ગંધાર નિવાસી શ્રીમાલજ્ઞાતીય સા. પાસવીર (સ્ત્રી પૂતલ) ના પુત્ર વર્ધમાન (સ્ત્રીઓ બે, વિમલાદે અને અમરાદે) ના પુત્ર સા. રામજી એ, સા. બહુજી, સા. હંસરાજ અને સા. મનજી આદિ પિતાના ભાઈઓ વિગેરે કુટુંબ સાથે, શત્રુંજય પર્વત ઉપર ચતુર્દરવાળું શાંતિનાથ તીર્થકરનું મોટું મંદિર, તપગચ્છાચાર્ય શ્રી વિજયદાનસૂરિ અને શ્રી હીરવિજયસૂરિના શુભ-ઉપદેશથી, બનાવ્યું.
આ લેખ, ઈશાનકેણમાં, આદીશ્વરના મંદિરની દિવાલની સામેની દેહરીમાં, ૮ પંક્તિમાં કરેલું છે. આની મિતિ સં. ૧૯૨૦ ના વૈશાખ સુદી પ ગુરૂવારની છે. ગધારના રહેવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય સંઘવી જાવડના પુત્ર સં. સીપા (સ્ત્રી ગિરસુ) ના પુત્ર જીવતે, સં. કાઉજી અને સં. આહુજી પ્રમુખ પિતાના ભાઈ વિગેરે કુટુંબ સાથે, શ્રીવિદાનસૂરિ અને શ્રી હરિવિજયસૂરિના સદુપદેશથી, પાર્શ્વનાથ તીર્થ કરની દેવકુલિકા બનાવી.
આ લેખ, ઉપરના લેખવાળી દેવકુલિકાની જમણી બાજુએ આ વેલી દેવકુલિકામાં, ૮ પતિમાં કેતલે છે. આની મિતિ ઉપર મુજબ જ છે. અમદાવાદ નિવાસી : ડીસાવાલ જ્ઞાતિના, મહે. વણાઈ (હાલનું
વર્તમાનમાં માત્ર એશવાલ, પોરવાડ, અને શ્રીમાલ જાજ જૈનધર્મ પાલનારી દેખાય છે, પરંતુ પૂર્વમાં પ્રાય: ડીસાવાલ, નાણુવાલ, મઢ, નાગર, ગુજર, ખડાયતા, વાયડા આદિ બધી વૈશ્ય જાતે જૈનધર્મ પાલતી હતી એમ આ પ્રાચીન લેખે વિગેરે ઉપરથી સ્પષ્ટ જણાય છે.
* “મહ ' એ શબ્દ નામની પૂર્વે, આબ વિગેરેને ઘણું લેખમાં
૪૨૮
Page #20
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે. નં. ૫-૯ ]
( ૨૧ )
અવલોકન ,
વિનાયક?) ના સુત મહં. ગલા ( સ્ત્રી મંગાઈ) ના સુત મહં. વીરદાસે
સ્વકુટુંબ સાથે, શત્રુંજય ઉપર શ્રી આદિનાથની દેવકુલિકા, આચાર્ય શ્રી વિજયદાન અને વિજયહીરના શુભેપદેશથી કરાવી.
આ લેખ, મુખ્ય મંદિરના ઉત્તર તરફના દ્વારની સામેની દિવાલની ડાબી બાજુએ આવેલી દેવકુલિકામાં, ૭ પંકિતમાં, કેરેલે છે. મિતિ સં. ૧૯૨૦, વૈશાખ સુદી ૨. ઉકત આચાર્યયના સદુપદેશથી ગંધાર નિવાસી પિરવાડ + ૦ પરબતના પુત્ર બે ફેકાના પુત્ર ભેટ વ....આ (મધ્યને અક્ષર ટૂટી ગયેલે છે) એ, પિતાના કુટુંબ સાથે શત્રુજ્ય ઉપર આ દેવકુલિકા કરાવી.
[ આ લેખ, મુખ્ય મંદિરના ઉત્તર દ્વારની પશ્ચિમે, જમણી બાજુએ આવેલી દેવકુલિકામાં, ૮ પંકિતમાં કરેલ છે. મિતિ સં. ૧૯૨૦ વૈશાખ સુદી ૫. ઉપર્યુકત નગર અને જાતિના ૦ સમરીઆએ, પિતાની ભાર્યા ભેલુ અને પુત્રિએ બાઈ વેરથાઈ તથા બાઈ કીબાઈ આદિ જોવામાં આવે છે. આના સંબંધમાં પ્રસિદ્ધ ઇતિહાસત્ત શ્રીયુત શૈારીશંકર હીરાચંદ . ઓઝા પિતાના “સોરાક વન તિટ્ટાર' નામક પુસ્તકમાં (પૃ. ૬૮ ની પાદ ટીકામાં ) આ પ્રમાણે લખે છે. “ ( કેટલાક ) લે. ખોમાં નામની પૂર્વે મહં. ' લખેલું મળે છે, જે મહત્તમ ” ના પ્રાકૃત રૂપ “ મહંત’ નું સંક્ષિપ્ત રૂપ હોવું જોઈએ. “મહત્તમ” ( મહંત ) એ એક પ્રકારનો ઈલ્કાબ હોવાનું અનુમાન થાય છે જે પ્રાચીનકાળમાં મંત્રિયો ( પ્રધાનો) આદિને આપવામાં આવતો હશે. રાજપૂતાનામાં હજુ સુધી કેટલાએ મહાજન ( મહાજનો ઘણુભાગે સવાલે ગણાય છે પરંતુ માહેધરી વિગેરે બીજી જાતેમાં પણ એ શબ્દ વ્યવહુત થઈ શકે છે.) “ મૂતા ” અને મહતા ” કહેવાય છે, જેમના પૂર્વજોને એ ઈલકાબ મળ્યો હશે; અને પાછળથી વંશપરંપરાગત થઈ વંશના નામનું સૂચક થઇ ગયો હશે. “મૃતા અને ૬ મહત” એ બંને “ મહત્તમ ” ( મહંત ) ના અપભ્રંશ હોવા જોઈએ.
+ “વ્યો” એ સંસ્કૃત “વ્યવહારી” અગર “ વ્યાપારી ” નું અપભ્રષ્ટ અને સંક્ષિપ્ત રૂપ છે. “હરા” અગર “બેહરા ” પણ એનાજ રૂપાન્તરો છે.
૪૨૯
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
( ૧૨ )
[ શત્રુંજય પર્વત
કુટુંબ સમેત, એજ આચાર્ય દયના સદુપદેશથી, શાંતિનાથની દેવકુલિકા કરાવી.
(૧૦) આ લેખ, મોટા મંદિરની ઉત્તર તરફની દિવાલની સામે અને અને ઉપરના લેખવાળી દેહરીની પશ્ચિમ તરફની દેહરીના ઓટલાના ડાબા ખૂણામાં, ૯ પંકિતમાં કરેલ છે. મિતિ નં. ૬-૭ પ્રમાણે. ગધાર નિવાસી શ્રીમાળી જ્ઞાતીય + પરી દેવા (સ્ત્રી બાઈ કમલાઈ) ના પુત્ર પરીમૃથી (મથા?); તથા ગુજરજ્ઞાતીય દેસી શ્રીકર્ણ (સ્ત્રી બાઈ અમરી) ના પુત્ર દેસી હંસરાજ; આ બંને મળી શત્રુ
જ્ય ઉપર, આચાર્ય શ્રીવિજયદાનસૂરિ અને હીરવિજયસૂરિના સદુપદેશથી, આદિનાથની દેવકુલિકા બનાવી.
નંબર ૪ થી ૧૦ સુધીના લેખે એકજ સાલના છે. ન. ૭ ને લેખ અમદાબાદનિવાસીને અને બાકીના ગધારનિવાસીના છે. એ વર્ષે તપાગ
ચ્છના પ્રતાપી આચાર્ય શ્રીવિજયદાનસૂરિ પિતાના પ્રભાવક શિષ્ય શ્રીહીરવિજયસૂરિ સાથે શત્રુંજય ઉપર યાત્રાર્થે આવ્યા હતા. ઘણું કરીને વિજય દાનસુરિશ્મી શત્રુંજયની આ છેલ્લી યાત્રા હતી. કારણ કે તેઓ શત્રુજ્યથી વિહાર કરી ઉત્તર ગુજરાતમાં ગયા હતા અને સંવત્ ૧૬૨૨ માં પાટણની પાસે આવેલા વટપલ્લી (વડાલી) ગામમાં સ્વર્ગસ્થ થયા હતા. નં. ૫ મા વાળા ગધારનિવાસી સા. રામજીના એ મંદિરને ઉલેખ, વિજયદાનસૂરિના પ્રચંડ શિષ્ય શ્રી ધર્મસાગરજીએ પિતાની પુત્રી (અગર તપગચ્છપટ્ટાવલી) માં પણ કરે છે.
तथा यदुपदेशपरायणैर्गान्धारीय सा० रामजी, अहम्मदावादसत्क सं० कुंअरजी प्रभृतिभिः श्रीशत्रुञ्जये चतुर्मुखाष्टापदादिप्रासादा देवकुસ્ક્રિશ્ચ વારિતા: ”
એજ પંકિતઓને અનુવાદ, સંઘવી ઝાષભદાસ કવિએ “હીરસૂરિરાસ ” માં પણ કરે છે.
+ “પરી” એ સંસ્કૃત “પરીક્ષક ' નું ટુંકું રૂપ છે. વર્તમાનમાં જે “ પારેખ ” ચા “પારીખ” કહેવાય છે તે એજ શબ્દના વિકૃત-સ્વરૂપો છે.
૪૩૦
Page #22
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે.નં. ૧૦-૧૨]
(૨૩)
અવલોકન,
“ રામજી ગંધારા દૂઆ જેહ, જે ચોમુખ કરે તે; " સંધવી કુંઅરજી જસવાદ, શેત્રુજે કીધો પ્રાસાદ ૫૧. ડાભીગમા ત્રિહિબારે જેહ, પ્રથમ પેસતાં દેહવું તે; વિજ્યદાનને શ્રાવક શિરે, તે દેહરૂં કુવરજી કરે.” પર
આ ઉલ્લેખથી જણાય છે કે ગંધારવાળા સા. રામજી અને અમદાબાદના સં. અરજી તે સમયે બહુજ શ્રીમાન અને પ્રસિદ્ધ પુરુષે રહેવા જોઈએ. છેલ્લા સંઘવી સંબંધી કઈ લેખ પ્રાપ્ત થયે નથી.
( ૧૧ ) - આ લેખ, હેટા મંદિરની અગ્નિકોણમાં આવેલા મંદિરમાંની પ્રતિમા નીચે બેઠક ઉપર, ૯ પંકિતમાં કેતલે છે. મિતિ સં. ૧૯૪૦, ફાગણ સુદી ૧૩, છે. મંદિર અને મૂર્તિ કરાવનાર કુટુંબનું વાસસ્થાન આ લેખમાં જણાવ્યું નથી. ડીસાવાલ જ્ઞાતિના ઠાકુર કરમસી (સ્ત્રી બાઈ મલી) , ઠાકુર દામા (સ્ત્રી બાઈ ચડી) , ઠાકુર માહવ, ઠાકુર જસુ, ઠાકુર ખીમા, ઠે. જસુ સ્ત્રી જસમા, ઠાકુર માહવસુત તેજપાલ (સ્ત્રી તેજલદે) આદિ કુટુંબે આ પ્રાસાદ કરાવ્યું.
( ૧૨ ) મુખ્ય મંદિરના પૂર્વારના રંગમંડપમાં, નં. ૧ વાળ લેખની સામી બાજુએ આવેલા સ્થભ ઉપર, આ ન. ૧૨ ને શિલાલેખ આવેલે છે. શત્રુજ્ય ઉપરના વિદ્યમાન લેખમાં આ લેખ સાથી હેટે છે. એની કુલ ૮૭ પંકિતઓ છે અને દરેક પંકિતમાં ૪૦ થી ૫૦ અક્ષરે આવેલા છે. જગદૂગુરૂ શ્રી હીરવિજ્યસરિ અને તેમના પટ્ટધર આચાર્ય શ્રી વિજ્યસેનના સદુપદેશથી, ખભાત બંદરના મહાન ધનિક સહ તેજપાલ સાવ ર્ણિ કે શત્રુંજયના એ મહાન મંદિરને સવિશેષ પુનરૂદ્ધાર કરી, તેને ફરીથી તૈયાર કરાવ્યું અને હીરવિજ્યસૂરિના પવિત્ર હાથે તેની પ્રતિષ્ઠા કરાવી તે સંબધી વર્ણન આમાં આપવામાં આવેલું છે. આ આખા લેખને સાર આ પ્રમાણે છે
૪૩૧
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨૪)
[ શત્રુંજય પર્વત
પ્રથમના બે પદ્યમાં આદિનાથ ભગવાન અને વર્ધમાન પ્રભુની સ્તવના છે. પછી જેમની સાધુસંતતિ વર્તમાન સમયે ભરતક્ષેત્રમાં પ્રવતે છે તે શ્રીસુધર્મગણધરની સ્તવના છે. (૫. ૩) સુધર્મગણધરની શિષ્ય પરંપરામાં સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ નામના બે આચાર્યો થયા જેમનાથી કટિકગણ પ્રસિદ્ધિ પામે. (પ. ૪) ત્યાર બાદ વાસેન નામના આચાર્ય થયા જેમના લીધે વજી શાખા પ્રખ્યાત થઈ. (પ. ૫) વાસનસૂરિના નાગેન્દ્ર, ચંદ્ર,નિવૃતિ અને વિદ્યાધર નામના ૪ શિષ્ય થયા જેમનાથી તેજ નામના ૪ જુદા જુદા કુલે વિખ્યાતિ પામ્યાં. (પ. ૬-૭) પહેલા ચાંદ્ર કુળમાં પાછળથી અનેક પ્રસિદ્ધ આચાર્યો થયા. (પ. ૮) કમથી સંવત્ ૧૨૮૫ માં જગચંદ્ર નામના આચાર્ય થયા જેમણે તપા” બિરૂદ પ્રાપ્ત કર્યું. (પ. ૯) પાછળથી એ સમુદાયમાં હેમવિમલસૂરિ થયા કે જેમના શિષ્ય આનંદવિમલાચાર્ય હતા. (૫. ૧૦) આનંદવિમલસૂરિએ, સાધુ સમુદાયમાં શિથિલાચારનું પ્રાબલ્ય વધતું જેઈ સં. ૧૫૮૨ માં કિદ્ધાર કરી સુવિહિતમાર્ગને પ્રગતિમાં મુકે. (૫. ૧૧) આનંદવિમલાચા
ના શિષ્ય વિજયદાનસૂરિ થયા. (પ. ૧૨) વિજયદાનસૂરિની પાટે પ્રભાવક શ્રીહીરવિજ્યસૂરિ થયા, (પ. ૧૪) જેમને ગુજરાતમાંથી, અકબર બાદશાહે પિતાના મેવાત દેશમાં, આદરપૂર્વક બોલાવ્યા. (પ. ૧૫) સંવત્ ૧૬૩૯ માં સુરિજી અકબરની રાજધાની ફતેપુર (સીખરી) માં પહોંચ્યા. (પ. ૧૬) બાદશાહ હીરવિજયસૂરિની મુલાકાત લઈ બહુ ખુશી થયે અને તેમના ઉપદેશથી બધા દેશમાં છ મહિના સુધી જીવદયા પલાવી, મૃત મનુષ્યના ધનનો ત્યાગ કર્યો, જીજીએ વેરે બંધ કર્યો, પાંજરામાં પૂરી રાખેલા પક્ષિઓને ઉડાડી મુક્યા, શત્રુંજય પર્વત જેનોને સ્વાધીન કર્યો, અને પિતાની પાસે જે મહેટે પુસ્તકભંડાર હતે તે સરિજીને સમર્પણ કર્યો. (૫. ૧૭–૨૧) જે બાદશાહે શ્રેણિક રાજાને માફક, હીરવિજયસૂરિના કથનથી જગતમાં જૈનધર્મની પ્રભાવના કરી. (૫. રર) મેઘજીષિ નામને લુંપક (લુંકાગચ્છને હેટ આચાર્ય, પિતાના પક્ષને અસત્ય જાણી હીરવિજયસૂરિની સેવામાં હાજર થયે. (પ. ર૩) જેમના વચનથી ગુજરાત આદિ દેશોમાં, મંદિરે વિગેરે
૪૩૨
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખો. નં. ૧૩ ]
( ૨૫ )
અવલોકન,
નાવવામાં શ્રાવકેએ અગણિત દ્રવ્યવ્યય કર્યો. જેમણે ગુજરાત અને માલવા આદિ દેશના અનેક સંઘ સાથે શત્રુંજયની યાત્રા કરી. (પ. ૨૪. ) શ્રીહીરવિજયસૂરિની પાટે શ્રી વિજયસેનસુરિ જયવંતા વતે છે કે જેમના પણ પ્રતાપનું વર્ણન કણ કરી શકે છે. (૫. ર૫-૭ ) એમને પણ અકબર બાદશાહે વિનયપૂર્વક લાહેરમાં બેલાવ્યાહતા કે જ્યાં અનેક વાદિઓ સાથે વાદ કરી વિજય મેળવ્યું અને બાદશાહના મનને ખુશ કર્યું. ( પ. ૨૮-૩૦. ) બાદશાહે, હીરવિજયસૂરિને પ્રથમ જે જે ફરમાને આપ્યાં હતાં તે બધા વિજયસેનસૂરિને પણ આપ્યાં, અને વિશેષમાં એમના કથનથી પિતાના રાજ્યમાં, સદાના માટે ગાય, ભેંસ, બળદ અને પાડાને પ્રાણુનાશ નહિ કરવાના પણ ફરમાને કાઢયાં. ( પ. ૩૨-૩) ખરેખર ચેલી બેગમના પુત્ર અકબરશાહ પાસેથી મહાન સન્માન મેળવી એમણે ગુર્જરધરાને ભાવી છે (પ. ૩૪. )
એસવંશમાં આભૂ શેઠના કુળમાં સિવર્ણિક (ની) શિવરાજ નામને પુણ્યશાળી શેઠ થયે. તેને પુત્ર સીધર, તેને પુત્ર પર્વત, તેને કાલા અને તેને વાઘા નામને પુત્ર છે. (પ. ૩૫. ) તેને રજાઈ નામની ગૃહિણીથી વછિઆ નામને પુત્ર થયે કે જેની લક્ષ્મી જેવી સુહાસિણ નામની સ્ત્રીએ તેજપાલ નામના પ્રતાપી પુત્રને જન્મ આપ્યું. (૫. ૩૬. ) તેજપાલને, શિવને પાર્વતી અને વિષ્ણુને લક્ષ્મીની જેમ, તેજલદે નામની પ્રિય પત્ની હતી. તે બને દપતી ઈન્દ્ર અને ઈન્દ્રાણીના જેવા સુખે ભેગવતાં હતાં. (પ. ૩૭) હીરવિજ્યસૂરિ અને વિજ્યસેનસૂરિને તે અતિભકત હતું. તેમના ઉપદેશથી તેણે જિનમંદિરે બનાવવામાં અને સંઘભક્તિ કરવામાં અગણિત ધન ખર્યું હતું. (પ. ૩૮૯ ) સંવત્ ૧૯૪૬ માં તેણે
+ અકબર બાદશાહની માતાનું નામ જૈનલેખકે “ચોલી બેગમ ” એવું આપે છે. રસમા, વિષય શરિત, પારસ આદિ અનેક ગ્રંથોમાં એ નામ મળે છે. પરંતુ, અન્ય ન્ય ઐતિહાસિક પુસ્તકોમાં તો તેનું નામ મરીયમ મકાની લખેલું જોવામાં આવે છે,
૪૩૩
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજૈનલેખસ’ગ્રહ.
પેાતાના જન્મ સ્થાન ( ખંભાત )માં સુપાર્શ્વનાથ તીર્થંકરનુ ભવ્ય ચૈત્ય મનાવ્યું. ( ૫. ૪૦ ).
( ૨૬ )
સ. ૧૫૮૭ માં, કર્માંસાહે * આનવિમલસૂરિના સદુપદેશથી શત્રુંજયતીર્થ ઉપરના મૂળ મારિના પુનરૂદ્ધાર કર્યો. ( ૫ ૪૩ ). પર'તુ, બહુજ પ્રાચીનતાના લીધે, થોડાજ સમયમાં, પાછુ એ મૂળ મ ́દિર, જીણું પ્રાચ જેવું અને જર્જર થઈ ગયેલુ દેખાવા લાગ્યુ. તેથી તેજપાલે પેાતાના મનમાં વિચાર કર્યાં કે, આ મદિરને ફરીથી ખરેખર ઉદ્ધાર થાય તે કેવું સારૂ ? ( ૫ ૪૪ ) એમ વિચારો, હીરવિજયસૂરિ આદિના સદુપદેશથી પોતે એ મદિરના ઉદ્ધાર કરવા શરૂ કર્યાં અને થોડાજ સમયમાં આખુ મદિર તદ્દન નવા જેવુ· તૈયાર થયુ. (૫ ૪૫–૬).
ગિનિ
મંદિરની રચનાનું' કેટલુંક વર્ણન આ પ્રમાણે છે—ભૂતલથી તે શિખર સુધીની એની ઊંચાઈ પર હાથની છે. ૧૨૪૫ કુભા એના ઉપર વિરાજમાન છે. વિઘ્ન રૂપી હાથિયાના નાશ કરવા માટે જાણે તત્પર થયેલા હોય તેવા ૨૧ સિહે એ મદિર ઉપર શાભા રહ્યા છે. ૫. ૪૯ ) ચારે દિશાઓમાં ૪ અને ૧૦ દિકપાલા પણ યથાસ્થાન સ્થાપિત છે. ( ૫: ૫૦-૧ ) એ મહાન મદિરની ચારે બાજુએ ૭૨ દેવકુલિકાઓ તેટલીજ જિનમૃતિચેથી ભૂષિત થયેલી છે ( ૫. પર. ) ૪ ગવાક્ષે ( ગોખલા ) ૩૨ પચાલિકા ( પૂલિયા ) અને ૩૨ તેરણાથી મંદિરની શોભા અલાકિક દેખાય છે. ( ૫. પ૩-૬. ) વળી એ મદિરમાં, ર૪ હાથિયો અને બધા મળી ૭૪ સ્તંભો લાગેલા છે. ( ૫. ૫૭–૮ ) આવું અનુપમ મંદિર જસુ ઠક્કુરની સહાયતાથી સંવત્ ૧૯૪૯ માં તેજપાલે તૈયાર કરાવ્યુ', અને તેનું • નદિવર્ધન ’એવુ નામ સ્થાપન
આ
[ શત્રુંજય પર્વત
* ‘શત્રુનયતીયવારપ્રબંધ' માં તે!, કર્માંસાહને એ કામાં વિશેષ પ્રેરણા કરનાર બૃહત્તપાગચ્છનાં વિનયમંડનો પાક લખ્યા છે. આનંદવિમલસૂરિનું તેમાં નામ સુધાં નથી. તેમજ પ્રબંધકારના કથનમાં સંશય લેવા જેવું પણ કશું નથી. કદાચ પ્રતિષ્ઠાના સમયે આન વિમલસૂરિ ત્યાં વિદ્યમાન ડ્રાય અને તેના લીધે આ કથન કરેલું હેાય તે! ના નહિ.
૪૩૪
Page #26
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે. ન’. ૧૩
અવલાકન,
કર્યું. આ ચૈત્ય સમરાવવા માટે તેજપાલે જે ધન ખર્યું, તે જોઈ લોકા તેને કલ્પવૃક્ષની ઉપમા આપતા હતા. ( ૫. ૧૮-૬૦. ) સંવત્ C ૧૬૫૦ માં, બહુ ધામધુમથી તેજપાલે શત્રુ ંજયની યાત્રા કરી અને તેજ વખતે શ્રીહીરવિજયસૂરીના પવિત્ર હાથે એ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. ( ૫ ૬ ૧૨ )
( ૨૭ )
આ મ`દિરના ઉદ્ધારની સાથે, ( ૧ ) સા. રામજીનું ( ૨ ) જસુ ઠકકુરંતુ, ( ૩ ) સા. પુંઅરજીનુ, અને ( ૪ ) મૂલા શેઠનું; એમ ખીજા પણ ૪ શિ તૈયાર થયાં હતાં કે જેમની પ્રતિષ્ઠા પણ એ સૂરિવરે, આજ સમયે કરી. (૫. ૬૨-૫. )
વસ્તા નામના સૂત્રધારે, કે જેનુ' શિલ્પશ્ચાતુર્ય જોઈ વિશ્વકર્મા પણ તેને શિષ્ય થવા ઈચ્છે, તેણે આ રમણીય મદિર બનાવ્યુ છે. ( પ. ૬૬.) .સદાચારના સમુદ્રસમાન શ્રીકમલવિજયવિમુધના ચરણુસેવક શ્રી હેમવિજય + કવિવરે અલ’કારયુકત આ શુભ પ્રશસ્તિ અનાવી છે કે જે ચિરકાલ સુધી જગત્માં ચવતી રહેા. ( ૫. ૬૭. ) પંડિત સહજસાગરના શિષ્ય જયારે
આ પ્રશ્નન
શિલ્પિ
શિલાહ આપ મી અને માધ તથ કાતરી
જયના
મંદિરના
૩૮૭ માં કમ સાહે” ઉદ્ધાર કર્યો હતો, ત્યાર બાદ ૬૦ જ વર્ષે ફરી તેને તેની સ્મારક,
માત
+ કવિવર હૈવિય પોતાના સમયના એક સમય વિદ્વાન અને પ્રતિભાશાલી કવિ હતા. તેમણે પાર્શ્વનાથમહાજન્ય, થારનાર, અન્યોક્તિમુત્તામદ્દોકૃષિ, તિષ્ઠોહિની આદિ અનેક ઉત્તમ ગ્રંથાની રચના કરી છે. વિજ્ઞયરાતિ નામના મહાકાવ્યની રચના પણ તેમણેજ પ્રારંભી હતી પરંતુ તે પૂણૅ થયા પહેલાંજ તેમના સ્વર્ગવાસ થઈ જવાથી તેમના ગુરૂભાઈ શ્રીવિદ્યાવિત્ર્યગણુિના વિદ્વાન શિષ્ય પંડિત ગુણવિજય ગણિએ તેની પૂર્તિ કરી અને તેના ઉપર સરલ ટીકા પણ બનાવી. હેમવિજયણની ગુરૂપરંપરા, વિજ્ઞચત્રશસ્તિ ની પ્રતિ માં સસ્તિર આપી છે.
ૐ ન ભર્ ૩૭૭ વાળા લેખ પણ એજ વિદ્વાનને આલેખેલા છે.
૪૩૫
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજનલેખસંગ્રહ,
( ૧૮ )
[ શત્રુંજ્ય પર્વત
કરાવ્યું, એથી એમ અનુમાન થાય છે કે કમ સાહે ફકત મૂર્તિઓ નવી સ્થાપના કરી હશે. જો કે શત્રુનયતીથદ્વારકા માં તે મંદિર અને દેવકુલિકા-બધાને ઉધૃત કર્યાને ઉલ્લેખ છે પરંતુ આ લેખ ઉપરથી જણાય છે કે તે વખતે સ્મારકામ જેવું જોઈએ તેવું નહિ થયેલું. તેજપાલે મંદિરના બધા જીર્ણ ભાગને સંપૂર્ણ રીતે સમજાવ્યા અને દેવકુલિકાઓ પણ ફરીથી તૈયાર કરાવી. તેજપાલ બહુજ ધર્મિષ્ઠ અને ઉદારચિત્ત પુરૂષ હતું. તેણે અનેક ધર્મકૃત્ય કર્યા હતાં અને તેમાં પુષ્કળ ધન ખર્યું હતું. સંઘવી ત્રાષભદાસે “હીરસૂરિરાસ” માં તેનાં સુકાર્યોની નોંધ અને સ્તુતિ આ પ્રમાણે કરી છે – દુહા –ઋષભ કહે ગુરૂ હરજી, નામિંજયજયકાર;
પિસ્તાલિ પાટણી રહ્યા, કીધો પછે વિહાર હાલ–પાટણથી પાંગર્યો હીરે, આવે ત્રંબાવતી યાંહિ; સોની તેજપાલ પ્રતિષ્ઠા કરાવે, હરખે બહુ મન માંહિ હે. ૧
-હીરજી આવે ત્રંબાવતી મહિ–આંચળી. * સંવત સેલ છેતાલા વષે, પ્રગટય તિહાં જેઠ માસ; અજુઆલી નેમિ જિન થાયા, પોહેતી મનની આસો હો. હી. ૨ અનંતનાથ જિનવરનિ થાય, ચંદમે જેહ જિદે; ચઉદ રત્ન તો તે દાતા, નામિં અતિ આણંદ હે. હી૩. પંચવીસ હજાર રૂપિઇઆ ખરચ્યા, બિંબપ્રતિષ્ઠા જાહારે; ચીવર ભૂષણ રૂપક આપે, સાતમીવચ્છલ કર્યા ચ્યાર છે. હ૦ ૪ સેમવિજયને પદવી થાય, રૂપે સુરપતિ હારે; કહિણુ રહિણી જેહની સાચી, વચન રસે તે તારે છે. હી. ૫
* ધર્મસાગર ઉપાધ્યાયે પણ પોતાની “ તાવહી ”માં હીરવિજયસૂરિના ચરિત વર્ણનમાં, એ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરે છે.
___" तथा श्रीपत्तननगरे चतुर्मासकरणादनु विक्रमतः षट्चत्वारिंशदधिकषोडशશત(૧૬૪૬ )વ સ્તરમતીર્થ સો. તેગારતાં સદર ગ્રન્થયાનાवश्रेष्टां प्रतिष्ठां विधाय श्रीजिनशासनोन्नात तन्वानाः श्रीसूरिराजो विजयन्ते ।"
૪૩૬
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખા, ન’. ૧૩ ]
( ૨૯ )
હી છ
હીટ 2
ચંદ્ર ભુવન જસ્સું દેહરૂ કરાવ્યું, ચિત્ર લખિત અભિરામ; “ ત્રેવીસમેા તીર્થંકર થાપ્યા, વિજયચિંતામણિ નામ હા. ઋષભતણી તેણે મૃતિ ભરાવી, અત્યંત મોટી સાય; ભુઘરામાં જતે જુહારા, સમકિત નિરમલ હાય હા. અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં; એશવ શ ઉજ્જવલ જેણે કરીએ, કરણી તાસ ભલેરા હા. ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યા, ખરચી એક લખ્યું યારી; દેખી સકિત પુરૂષજ પામે, અનુમેદે નરનારી હ।. આબુગઢને સંધવી થાય, લહિણી કરતા જાય; આાગઢે અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય હા. સાતે ખેત્રે જેણે ધન વાળ્યુ, રૂપક નાણે લહિણા; હીરતા શ્રાવક એ હાયે, જાણું મુગટ પર હિણાં હૈ!. હી ૧૧ સેાની શ્રી તેજપાલ બરાબર, નહિ કે પાષધ ધારી; વિગથી વાત ન અડકી થાંભે, હાથે પેૌથી સારી હે.
હી ૯
હી ૧૦
હી॰ ૧૨
* આ પ્રસ્તુત પ્રશસ્તિમાં તે ઉલ્લેખ છે. જુએ પદ્મ ૪૦.
*
'
સ. ૧૬૪૯ નુ ચૈામાસુ પાટણમાં કરી હીરવિજયસૂરિ ત્યાંથી અમદાબાદ પધાર્યાં અને ત્યાંથી પછી શત્રુંજયની યાત્રા માટે તે તરફ પ્રયાણ કર્યું. જે વખતે સૂરિજી ધેાલકે પધાર્યા તે વખતે ખભાતથી સાની તેજપાલ અને ખાઈ સાંગદે, ત્યાં હાજર થયા. તેમની સાથે ૩૬ તે × સહજવાલ ( તાવદાનસુખપાલ ) હતાં અને ખીજા અનેક ગાડી ઘેાડા હતાં. તેઓ સૂરિમહારાજની સાથેજ શત્રુ‘જય પહોંચ્યા. અને
૧
**
૪૩૭
અવલાકન,
× બાઇ સાંગદે સાની તેજપાલ, ખંભાતથી ચાલ્યા તતકાલ; પુ...િસેજવાલાં છત્રીશ, આવ્યાં ધેાલકે સાલજગીશ, વદી હીરને નિરમલ થાય, ગુરૂ પુઠે સેત્રુજે જાય; સાર દેશના મુગટ જે, દીઠે નિરમલ હુએ દેહ, -હીરસૂરિરાસ. પૃ. ૧૯૯-૨૦૦૦
હી ૬
મા સુપાર્શ્વનાથ તીર્થંકર
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( ૩૦ )
[ શત્રુંજય પર્વત
ત્યાં તેમના પવિત્ર હાથે પિતે ઉદ્ધરેલા તીર્થપતિના મહાન મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા કરાવી.
શત્રુંજય ઉપર, એ પ્રતિષ્ઠાના સમયે, અગણિત મનુષ્ય એકત્ર થયાં હતા. ગુજરાત, મેવાડ, મારવાડ, દક્ષિણ અને માલવા આદિ બધા દેશમાંથી હજારે યાત્રી યાત્રાર્થે આવ્યા હતા. તેમાં ૭ર તે મોટા સંઘ હતા. સં. રાષભદાસે “ હીરસૂરિરાસ” માં એ દરેક સંઘ અને સંઘપતિની લાંબી ટીપ આપી છે તે અવેલેકવાથી, આ વાતને ખયાલ આવે એમ છે. ખુદ હીરવિજયસૂરિ સાથે જે સાધુ સમુદાય હતે તેની સંખ્યા એક હજાર જેટલી હેટી હતી
2ષભદાસ જણાવે છે કે—હીરવિજ્યસૂરિ પાલીતાણાની બહાર ડિલભૂમિ જતા હતા તે વખતે તળાવની પાળ ઉપર યાત્રિઓને રસોઈ બનાવતા જોઈ ઉપાધ્યાય સેમવિજયને તે વિષયની સૂચના કરી. ઉપાધ્યાયે તુરત ની તેજપાલને બેલાવી કહ્યું કે હમારી વિદ્યમાનેતામાં યાત્રિએ પિતાને ઉતારે રાંધીને ખાય એ શોભાસ્પદ નહિ. નીએ તુરત બાઈ સાંગદેની સાથે વિચાર કરી, બધા યાત્રિઓને
મંત્રણ કર્યું અને પિતાના રડે જમવાની વિજ્ઞપ્તિ કરી. રઈ કરવા કરાવવાની બધી કડાકૂટ ટળી ગયેલી જોઈ યાત્રિઓ બહુજ બાનદિત થયા અને સોની તેજપાલની અનેકધા પ્રશંસા કરવા વાચા, +
(૧૩) આદીશ્વર ભગવાનના મંદિરની પશ્ચિમે ન્હાના મંદિરમાં સ્થાન પન કરેલાં બે પગલાંની આસપાસ, હાની મહેદી ૧૧ પંક્તિઓમાં આ નં. ૧૩ ને લેખ કેતરે છે.
૪ જુઓ, હીરસુરિરાસ, પૃષ્ઠ ૨૦૬-૨૦૮. : “મળ્યા સાધુ તિહાં એક હજાર, હીરવિજયસૂરિને પરિવાર.”
પૃ. ૨૦૮. + જુઓ પૃષ્ઠ ૨૧૨, પદ્ય ૧૪-૧૮.
૪૩૮
Page #30
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખા, ન. ૧૩-૧૪]
( ૩૧ )
અવલોકન,
જે ચરણુયુગલ ઉપર આ લેખ છે તે હીરવિજયસૂરિની ચરણ સ્થાપના છે. સંવત્ ૧૬૫૨ માં, ભાદ્રવા સુદી ૧૧ ના દિવસે કાઠિયાવાડના ઉન્નતદ્રુ ( ઉના ગાંવ ) માં હીરવિજયસૂરિએ સ્વર્ગવાસ કર્યાં. તેજ સાલના માશિર્વવિદ ૬ સામવાર અને પુષ્યનક્ષત્રના દિવસે સ્તંભતીર્થ ( ખંભાત ) નિવાસી સ ́ધવી ઉદયકણે આ પાદુકા ની સ્થાપના કરી અને આચાર્ય શ્રીવિજયસેનસૂરિના નામથી મહેાપા ધ્યાય કલ્યાણવિજયગણિ અને પતિ ધનવિજય ગણિએ એની પ્રતિષ્ઠા કરી છે. લેખના ખાકીના ભાગમાં હીરવિજયસૂરિએ અકખર બાદશાહને પ્રતિબોધ કરી જીવદયા, જીજીયામુકિત વિગેરે જે જે પુણ્યકાર્યાં કર્યાં, તેમનુ સક્ષિપ્ત રીતે સૂચન કરેલું છે.
સં. ઉદયક, હીરવિજયસૂરિના પ્રમુખ શ્રાવકોમાંના એક હતા. ખભાતને! તે આગેવાન અને પ્રસિદ્ધ શેઠ હતા. સં. ઋષભદાસે હીરસૂરિરાસમાં એના અનેક સ્થળે ઉલ્લેખ કર્યાં છે.
( ૧૪ )
આ લેખ ખરતરવસિહ ટુંકમાં, ચામુખના મરિની સામે આવેલા પુંડરીકગણધરના મંદિરના દ્વાર ઉપર, ૧૭ પતિઆમાં ખોદી કાઢેલા છે. મિતિ સ. ૧૯૭૫ વૈશાખ સુદી ૧૩ શુક્રવાર છે, સુઘવાલગોત્રીય સા. કાચરની સતિમાં સા. કેડ્ડા થયા તેના પુત્ર સા. થન્ના, તેને સા. નરિસઘ, તેને કુઅર, તેના ના (ત્યા?) ( શ્રી નવરંગદે ) અને તેને પુત્ર સુરતાણ ( સ્ત્રી સે દૂરદે ) થયા. સુરતાણના પુત્ર સા. ખેતસી થયા કે જેણે, શત્રુજયની યાત્રા કરી સ'ઘપતિનું તિલક પ્રાપ્ત કર્યું હતુ અને સાત ખેત્રામાં પુષ્કળ ધન ખર્યું હતુ. તેણે, પોતાના પુત્રાદિ પરિવાર સહિત ચતુર્મુ ખ મહાન્ પ્રાસાદની પૂર્વ બાજુએ કુટુંબના કલ્યાણ માટે, આ દેવગૃહિકા ( દેહૅરી ) બનાવી. બૃહત્ખરતરગચ્છના આચાર્ય જિનસિ’હરિના પટ્ટધર અને શત્રુજયના અમારની પ્રતિષ્ઠા કરનાર શ્રીજિનરાજસૂરિએ એની પ્રતિષ્ઠા કરી.
૪૩૯
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.' ( ર )
| શત્રુંજય પર્વત
( ૧૫–૧૬. ) એજ ટુંકમાં, વાયવ્ય ખુણામાં આવેલી દેવકુલિકામાં આદિનાથ ભગવાનની બે ચરણ જોડી છે. તેમના ઉપર નં. ૧૫ અને ૧૦ વાળા લેખે કોતરેલા છે. મિતિ બંનેની ઉપર પ્રમાણે જ છે. એમાં પ્રથમની પાદુકાની સ્થાપના તે, નીચે આપેલા લેખવર્ણનવાળા શેઠ રૂપજીનીજ કરેલી છે અને બીજીની, ઓસવાલજ્ઞાતીય અને લેઢા ગોત્રીય સા. રાયમલ્લ (સ્ત્રી રંગાદે ) ના મિત્ર અને સા. જ્યવંત (સ્ત્રી જ્યવંત દે) ના પુત્ર સા. રાજસી, કે જેણે શત્રુજ્યની યાત્રા કરી સંઘપતિનું શુભ તિલક પ્રાપ્ત કર્યું હતું, તેણે કસુભદે અને તુરગદે નામની પિતાની બંને સ્ત્રીઓ તથા અખયરાજ અને અજયરાજ આદિ પુત્ર પિત્ર અને અન્ય સ્વજનાદિ પરિવાર સહિત, આદિનાથ ભગવાનની આ પાદુકા સ્થાપિત કરી છે.
( ૧૭-૨૦ ) નં. ૧૭ થી ૨૦ સુધીના ૪ લેખે, ચામુખની ટુંકમાં આવેલા ચતુર્મુખ-વિહાર નામના મુખ્ય પ્રાસાદમાં, ચારે દિશાઓમાં વિરાજમાન આદિનાથ ભગવાનની ભવ્ય પ્રતિમાઓની બેઠક નીચે, ૯ થી ૧૧ પંક્તિમાં કરેલા છે. ચારે તેમાં પાઠ અને વર્ણન લગભગ એકજ સરખાં છે.
મિતિ સં. ૧૯૭૫ અને વૈશાખ સુદી ૧૩ શુકવાર છે. એ વખતે સુલતાન ગુરૂદીન જહાંગીર બાદશાહ હતા. શાહજાદા સુલતાન ખાસડ ( ખુસરે ) નું નામ પણ લખવામાં આવ્યું છે. તેના પ્રારંભના ભાગમાં એ મંદિર અને મૂર્તિઓ કરાવનાર સં. રૂપજીના કુટુંબનાં નામે છે અને અંતના ભાગોમાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય જિનરાજસૂરિ સુધીનાં બ્રહખરતગરછના આચાર્યોના, લાંબા લાંબા વિશેષણે સહિત નામે આપ્યાં છેઝ . સારભાગ એટલેજ છે કે, અહમદાબાદ નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય અને લઘુશાખીય સં. સિમજીના
* એ નામની ટીપ ઉપર પૃ. ૮-૯ માં આપેલી છે.
‘૮૦
Page #32
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખ. ન. ૧૭-૨૦
(૩૩)
અવલોકન,
પુત્ર સં. રૂપજી, કે જેણે શત્રુંજયની યાત્રા માટે મહા સંઘ કાઢી સંધવિનું તિલક પ્રાપ્ત કર્યું હતું, અનેક નવીન જિનમંદિર બંધાવ્યાં હતાં, નવાં જિનબિંબ ભરાવ્યાં હતાં, પ્રતિષ્ઠા અને સાધર્મિક વાત્સલ્ય આદિ ધર્મ કૃમાં પુષ્કળ ધન ખર્યું હતું, અને જે રાજસભામાં
ગાર સમાન ગણાતું હતું, તેણે પિતાના વિસ્તૃત પરિવાર સહિત શેત્રુંજય ઉપર “ચતુર્મુખવિહાર ' નામને મહાન પ્રાસાદ, આજુ બાજુના કિલ્લા સમેત બનાવ્યો અને ઉત્ત સૂરિની પાટ પરંપરામાં ઉતરી આવેલા આચાર્ય જિનચંદ્રસૂરિ, કે જેમને અકબર બાદશાહે યુગપ્રધાન” નું પદ આપ્યું હતું, તેમના શિષ્ય જિનસિંહરિની પાટે આવેલા આચાર્ય જિનરાજસૂરિએ, એ મંદિર અને એમાં વિરાજિત મૃતિઓની પ્રતિષ્ઠા કરી.
લેખમાં આપ્યા પ્રમાણે સં. રૂપજીની વંશાવલીનું સ્વરૂપ નીચે મુજબ થાય છે.
સે દેવરાજ ( સ્ત્રી * રૂડી.) સેઠ ગોપાલ ( સ્ત્રી રાજૂ, ) સેઠ રાજ ( ) સેઠ સાઈઓ ( સ્ત્રી ના )
સેઠ જોગી (સ્ત્રી જસમાદે) સેઠ નાથા.(સ્ત્રી નારિંગદે.)
સૂર (સ્ત્રી સુષમાદે) સેઠ સોમજી (સ્ત્રી રાજલદે) II
ઈન્દ્રજી (દત્તક પુત્ર.)
સેઠ સીવા.
રત્નજી (સ્ત્રી સુજાણ.) પછી ખીમજી
(સ્ત્રી જેઠી.) | | | |
રવિ છે. સુંદરદાસ. સપરા,
પુત્ર કેડી. ઉદયવંત. પુત્રી કુંઅરી. x છે. બુરે મૂળ લેખોમાં “ ' ના બદલે “ ; ' વાંચી “પછ” એવું નામ આપ્યું છે. પરંતુ, તપાસ કરતાં જણાયું કે તે નામ “ પેજી ” છે, “ ડુપજી ” નહિ; તેથી આ અવેલેકનમાં, તેજ આપવામાં આવ્યું છે.
છે આ નામને પણ ડૅ. બુહરે “ ડડી” વાંચ્યું છે.
૪૪૧
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( ૩૪ )
[ શત્રુંજય પર્વત
પ્રતિષ્ઠા કરનાર સૂરિના ગુરૂ અને તેમના ગુરૂના વિષયમાં, આ લેખોમાં કેટલીક ઐતિહાસિક હકીકતે એવા રૂપમાં આપવામાં આવી છે કે જે નં. ૧૨ ના લેખમાં, તપાગચ્છના આચાર્ય શ્રી હીરવિજયસૂરિ અને વિજ્યસેનસૂરિની હકીકત સાથે ઘણું ખરી મળતી દેખાય છે. આવા સમાનાર્થ ઉલ્લેખથી કેટલાક વિદ્વાનનાં મનમાં એ લેખેત ઈતિહાસ માટે શકિત વિચારે ઉત્પન્ન થાય એમ છે, તેથી એ વિષયમાં કાંઈક ખુલાસો કરે આવશ્યક છે.
જિનચંદ્રસરિ માટે આ લેખમાં લખવામાં આવ્યું છે કે, તેમણે અકબર બાદશાહને પ્રતિબંધ આપ્યું હતું તેથી તેણે ખુશી થઈ તેમને “યુગપ્રધાન” નું મહત્ત્વસૂચક પદ આપ્યું હતું. તેમના કથનથી બાદશાહે બધા દેશમાં અષ્ટાદ્ધિક અમારી પળાવી હતી. તેવી જ રીતે જહાંગીર બાદશાહનું મન પણ તેમણે રંજિત કર્યું હતું અને પિતાના રાજ્યમાંથી સાધુઓને બહાર કાઢવા માટે તેણે જ્યારે
એક વખતે ફરમાન કાઢયું, ત્યારે તેમણે, બાદશાહને સમજાવી પાછું તે ફરમાન ખેંચાવી લીધું હતું અને આ પ્રમાણે સાધુઓની રક્ષા કરી હતી.
- જિનસિંહસૂરિ માટે પણ લખાયું છે કે–તેમણે પણ અકબરપાસેથી, એક વર્ષ સુધી, કેઈ મનુષ્ય માછલાં વિગેરે જલજંતુઓ ન મારી શકે તેવું ફરમાન મેળવ્યું હતું, અને કાશ્મીર, ગેળકુંડા, ગીજની પ્રમુખ દેશોમાં પણ તેમણે અમારી–જીવદયા પળાવી હતી. તથા જહાંગીર બાદશાહે તેમને “યુગપ્રધાન પદ આપ્યું હતું.
આ બંને આચાર્ય માટે કરેલું એ કથન ક્ષમાકલ્યાણકની ખરતરગચ્છની સંસ્કૃત પટ્ટાવલીમાં પણ મળે છે. ઉપર હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિના ઉપદેશથી અકબરે જે જે કામ કર્યા, તેમને પણ સંક્ષિપ્ત ઉલ્લેખ થઈજ ગમે છે. આ ઉપરથી, એવી શંકા સહજે ઉત્પન્ન થાય છે કે અકબરે આવી જાતનું માન તપગચ્છના આચાર્યોને આપ્યું કે ખરી રગચ્છના આચાર્યોને? કારણ કે બંને સમુદાયે પિતપોતાના લેખમાં પિતાપિતાના આચાર્યોને તેવું માન મળ્યાને ઉલ્લેખ કરે છે. એ શકાનું નિર્મુલન આ પ્રમાણે થાય છે,
૪૪૨
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે. ને. ૧૭-૨૦]
(૩૫)
અવલોકન,
અકબરે પ્રથમ સંવત્ ૧૬૩૯ માં હીરવિજયસૂરિને પિતાના દરબારમાં બેલાવ્યા અને તેમના કથનથી પર્યુષણાના આઠ દિવસમાં, સદાના માટે જીવહિંસા બંધ કરવાનું ફરમાન કરી આપ્યું. હીરવિજયસૂરિ શાંતિચંદ્ર ઉપાધ્યાયને અકબરના દરબારમાં મૂકી પિતે પાછા ગુજરાતમાં આવ્યા. શાંતિ પારસોરા બનાવી બાદશાહને પ્રસન્ન કર્યો અને એક વર્ષમાં છ મહિના સુધી જીવહિંસા બંધ કરાવવાનું ફરમાન કઢાવ્યું. પછી તેઓ પણ ગુજરાતમાં આવ્યા અને પોતાના સ્થાને ભાનુચંદ્ર પંડિતને મૂક્યા. તેમણે શત્રુજ્ય હસ્તગત કરવા માટે બાદશાહ પાસેથી ફરમાન મેળવ્યું. પછી બાદશાહે, ભાનુચંદ્ર પાસેથી વિજયસેનસૂરિની પ્રશંસા સાંભળી તેમને લાહેરમાં બોલાવ્યા અને તેમની મુલાકાત લઈ ખુશ થે. વિજ્યસેનસૂરિના કથનથી તેણે ગાય, બળદ, ભેંસ અને પાડાને વય સદાને માટે નિષેધ કર્યો. લગભગ સંવત ૧૬૫૦ માં વિજયસેનસૂરિ પાછા ગુજરાત તરફ વળ્યા. આજ સમયની આસપાસ બીકાનેર (રાજપૂતાના) ના રાજા કત વાણસિંહ
મંત્રી કર્મચંદ્ર, કે જે ખરતરગચ્છને આગેવાન અને દઢ શ્રાવક હત, તે પિતાના રાજાની ખફગીના લીધે અકબરના દરબારમાં આવીને રહ્યો હતે. અને પિતાની કાર્ય કુશળતાથી બાદશાહની હેટી હેરબાની મેળવી શકે છે. તેના કથનથી, તેને ગુરૂ જિનચંદ્રસૂરિને બાદશાહે પિતાની મુલાકાત લેવા લહેર લાવ્યા હતા. બાદશાહે તેમની મુલાકાત લઈ તેમનું મન પણ રાજી રાખવા માટે, આષાઢ માસના શુકલપક્ષના અંતિમ ૮ દિવસમાં જીવહિંસા બંધ કરવા માટે એક ફરમાન + કરી આપ્યું હતું. મંત્રી કર્મચંદ્રના કથનથી તેમણે એ વખતે જિનસિંહને આચાર્ય પદવી આપી કે જેના મહોત્સવમાં, પટ્ટાવલી અને લેખમાં લખ્યા પ્રમાણે, કમચંદ્ર સવાકેડ રૂપિયા ખર્ચ ર્યા હતા. બાદશાહની સ્વારી એક વખતે કાશ્મીરદેશમાં ગઈ હતી ત્યારે જિનસિંહસૂરિ પણ તેની સાથે ગયા હતા. તેમની ચારિત્રપાત્રતા
* વિશેષ હકીકત માટે જુઓ, મહારો “પારસોશ. ” + આ ફરમાનની નકલ ‘વારા ” માં આપેલી છે,
४४3
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( ૩ )
[ શત્રુંજય પર્વત
અને કઠિન તપશ્ચર્યા જોઈ અકબર ખુશી થયે અને તેમના કહેવા પ્રમાણે કાશ્મીર અને ગીજની પ્રમુખ દેશમાં એક દિવસ જીવદયા પળાવી હતી. તથા જિનચંદ્રસૂરિના કથનથી, ખંભાતની પાસેના દરિયામાં એક વર્ષ સુધી માછલીઓ મારવાને પણ મનાઈ હુકમ કર્યો હતે.
આ હકીકત ઉપરથી જણાશે કે તપગચ્છ અને ખરતરગચ્છ ના બંને લેખકેનું જે કથન છે તે અમુક અંશે યથાર્થ છે. સં. ૧૬૩૯ થી ૬૦ સુધી અકબરને જૈન વિદ્વાનોને સતત સહવાસ રહે તેમાં પ્રથમના ૧૦ વર્ષોમાં તપાગચ્છનું અને પછીના ૧૦ વર્ષમાં ખરતરગચ્છનું વિશેષ વલણ હતું એમ કહેવામાં કોઈ હરકત નથી. પરંતુ સાથે એટલું અવશ્ય કહેવું જ જોઈએ કે ખરતરગચ્છ કરતાં તપાગચ્છને વિશેષ માન મળ્યું હતું અને બાદશાહ પાસેથી સુકૃત્યે પણ એ ગચ્છાવાળાઓએ અધિક કરાવ્યાં હતાં.
ચામુખના મંદિરના આ લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર તથા મંદિર બનાવનાર તરીકે સેઠ રૂપજીનું નામ લખવામાં આવ્યું છે પરંતુ પ્રસિદ્વિમાં તે એ આખી ટુંક સિવા અને સમજી, કે જે ઉપર વંશવૃક્ષમાં જણાવ્યા મુજબ સં. રૂપજીના પિતૃવ્ય અને પિતા થાય છે, તેમની બંધાવેલી કહેવાય છે. પટ્ટાવલિઓમાં પણ એમનુજ નામ છે. આ ઉપરથી જણાય છે કે એ ટુંક બધાવવાને પ્રારંભ તે રૂપજીના પિતાએ કર્યો હશે પરંતુ પાછળથી તેનું મૃત્યુ થઈ જવાના લીધે પ્રતિષ્ઠા વિગેરે કાર્યો રૂપજીએ કરાવ્યાં હશે.
આ મંદિરે બંધાવવામાં સેઠ સિવા સમજીએ પુષ્કળ ધન ખરચ્યું હતું. “મીરાતે અહમદી'ના લખવા પ્રમાણે બધા મળી ૫૮ લાખ રૂપિયા આમાં ખર્ચ થયા હતા. કહેવાય છે કે ૮૪૦૦૦ રૂપિયાનાં તે એકલાં દેરડાંજ કામ લાગ્યાં હતાં! મંદિરોની વિશાલતા અને ઉચ્ચતા જોતાં એ કથનમાં શંકા લઈ જવા જેવું કશું જણાતું નથી.
ક્ષમાકલ્યાણકની ખરતરગચ્છની પટાવલીમાં એ બધુઓના વિષયમાં લખ્યું છે કે, “અમદાબાદમાં સિવા અને સમજી બંને ભાઈઓ મિથ્યાત્વી ઈ ચિભડાને વ્યાપાર કરતા અને બહુ દરિદ્રાવસ્થા ભેગવતા હતા. જિનચંદ્રસૂરિ વિચરતા વિચરતા અમદાબાદમાં આવ્યા અને એ
४४४
Page #36
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખો. નં. ૨૧ ]
( ૩૭ )
* અવલોકન,
ભાઈઓને ઉપદેશ આપી શ્રાવક બનાવ્યા. સૂરિની કૃપાથી પછી તેઓએ પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત કર્યું અને મહાન ધનવાન થયા. +” - જિનસિંહસૂરિએ, એ મંદિરની પ્રતિષ્ઠા સમયે બધા મળી ૫૦૧ જિનબિઓની પ્રતિષ્ઠા કરી હતી એમ ખરતર-પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. *
" ( ૨૧ ) વિમલવસહિ ટુંકમાં, હાથીપલ નજીક આવેલા મંદિરની ઉત્તર તરફની ભીતમાં, ૩૧ પંકિતમાં, આ લેખ કેતલે છે. લેખન ઘણે ખરે ભાગ પદ્યમાં છે અને છેડેક ગદ્યમાં છે.
પહેલા ૫ પદ્યમાં, મંગલ, હાલાર પ્રાંતના નવીન પુર (કે જેને હાલમાં જામનગર કહે છે ) નું નામ મને ત્યાંના જશવંત અને શત્રુશલ્ય નામના બે રાજાઓને ઉલ્લેખ છે. ૬ થી ૧૩ સુધીમાં પમાં, અંચલગચ્છના પ્રવર્તક આચાર્ય આર્યરક્ષિતસૂરિથી તે લેખકાલીન આચાર્ય કલ્યાણસાગરસૂરિ સુધીના આચાર્યોનાં નામે આપ્યાં છે. (આ નામે ઉપર પૃષ્ઠ ૧૧ માં આવેલાં છે.) ૧૪ મા પદ્યથી પ્રતિષ્ઠા કરાવનાર કુટુંબનું વર્ણન છે.
એસવાલ જ્ઞાતિમાં, લાલણગેત્રમાં પહેલાં હરપાલ નામે હે શેઠ થયું. તેને હરીઆ નામનો પુત્ર થયે. હરીઆને સિંહ, તેને ઉદેસી, તેને પર્વત અને તેને વચ્છ થયે, વચ્છની સ્ત્રી વાચ્છલદેની કુક્ષિથી અમર નામને પુત્ર જન્મે. અમરની સ્ત્રી લિંગદેવી નામની હતી જેને વર્ધમાન, ચાંપસી અને પદ્મસિંહ; એમ ત્રણ પુત્ર થયા. તેમાં વર્ધમાન અને પદ્ધસિંહ વિશેષ પ્રસિદ્ધ થયા. આ બંને ભાઈઓ જામ રાજાના મંત્રિઓ હતા. લેકમાં તેમને સત્કાર પણ બહુ હતું. વિદ્ધમાનની સ્ત્રી રન્નાદેવી હતી, જેને વર અને
_+ “ अहम्मदाबादनगरे चिर्भटीव्यापारेणाजीविकां कुर्वाणो मिथ्यात्विकुलोत्पन्नौ पावाटजाती यो सिवा-सोमजीनामानौ द्वौ भ्रातारौ प्रतिबोध्य सकुटुम्बौ श्रावको તાન્તઃા”
* " संवत् १:७५ वैशाखशुदित्रयोदश्यां शुक्ले श्रीराजनगरवास्तव्यप्राग्वाटज्ञातीयसंघपतिसोमजीकारितश@जयोपरि चतुद्वारविहारहारायमाणश्रीऋषभादिजिनकाधिकपंचशत( ५०१ )प्रतिमानां प्रतिष्ठा विहिता ।”
૪૪૫
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન નલેખસ ગ્રહ
( ૩૮ )
[ શત્રુંજય પર્વત વિજપાલ નામના બે પુત્રા થયા.. પદ્મસિ'હની સ્ત્રીનું નામ સુજાણુદે હતું અને તેને પણ શ્રીપાલ, કુ‘અરપાલ અને રણમલ્લ નામના ત્રણ પુત્રા થયા. આવી રીતે સુખી અને સતિવાળા અને ભાઇઓએ સંવત્ ૧૬૭૫ ( શાકે ૧૫૪૧) ના વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા અને બુધવારના દિવસે શાંતિનાથ આદિ તીર્થંકરેની ૨૦૪ પ્રતિમા ભરાવી અને પ્રતિષ્ઠિત કરાવી.
પેાતાના વાસસ્થાન નવાનગર ( જામનગર ) માં પણ તેમણે વિપુલ ધન ખર્ચી કૈલાસપતિ જેવા ઉંચા પ્રાસાદ કરાવ્યા અને તેની આનુ ખાન્તુ ૭૨ દેવકુલિકાઓ અને ૮ ચતુર્મુખ રા અધાવ્યાં. સા. પદ્મસિંહેશત્રુજય ઉપર પણ ઉંચા તારણા અને શિખ રોવાળુ મ્હાટુ મદિરે અનાવ્યુ અને તેમાં શ્રેયાંસ તીર્થંકર આદિ અર્હતાની પ્રતિમા સ્થાપન કરી.
તથા, વળી સ ંવત્ ૧૬૭૬ ના ફાલ્ગુન માસની શુકલ દ્વિતીચાના દિવસે નવાનગરથી સા. પદ્મસિ' મ્હાટા સ'ઘ કાઢયા અને અચલગચ્છના આચાર્ય કલ્યાણસાગરની સાથે શત્રુજયની યાત્રા કરી પેાતે કરાવેલા મંદિરમાં ઉકત તીર્થંકરોની પ્રતિમાઓની ખ ઠાઠમાટ સાથે પ્રતિષ્ઠા કરાવી.
આ
વાચક વિનયચંદ્રગણિના શિષ્ય પતિશ્રી દેવસાગરે + પ્રશસ્તિ અનાવી છે.
*.
*
*
સા. વન્દ્વમાન અને સા. પદ્મસિંહનુ' બનાવેલું ઉકત જામનગરવાળું મદિર આજે પણ ત્યાં સુશેાભિત છે. એ મદિરમાં શિલાલેખ પણ વિદ્યમાન છે, જે આ સ`ગ્રહમાં ૪૫૫ મા નબર નીચે આપવામાં આવેલા છે. પ્રસ ગેાપાત્તથી તે લેખના સાર અત્રેજ આપી દેવા ડીક પડશે.
આ લેખમાં ૧૮ પા અને અંતે થોડાક ભાગ ગદ્ય છે. પદ્મામાં આ લેખ પ્રમાણે જ અચલગચ્છની પટ્ટાવલી અને સા. વમાનની વંશાવલી આપી છે. આ વંશાવલી પ્રમાણે વમાનના કુટુંબનું વશવૃક્ષ આ પ્રમાણે થાય છે.~~
+ દેવસાગર ઉત્તમ પંકિતના વિદ્વાન હતા. તેમણે હેમચદ્રાચાય ના મિયાનવિસ્તામાં કાપ ઉપર ચ્યુત્પાતરનાર નામનો ૨૦૦૦૦ બ્લેક પ્રમાણ મ્હોટી ટીકા બનાવી છે.
૪૪૬
Page #38
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખ. નં. ૨૧}
( ૩૮ )
અવલોકન,
Sિ અમરસિંહ
વધ"માન.
વર્ધમાન.
ચાંપસિંહ.
ચાંપસિંહ.
પવસિંહ
પસિંહ,
વીરજી. વિજયપાલ. ભામાશાહ. જગડો | શ્રીપાલ. કુંવરપાલ. રણમલ.
ન રાયણ.
{ થાવરસાહ વાઘજીસાહ.' કૃષ્ણદાસ.
અમીયસાહ.
રામજી સાહ.
ભીમજી સાહ.
$ અમરસિંહના પૂર્વજોના નામ અને ક્રમમાં, શત્રુંજયના અને જામનગરના લેખમાં કાંઈક ભિન્નતા છે. બંનેનું કોષ્ટક આ પ્રમાણે છે-- શત્રુજ્ય પ્રમાણે--
જામનગર પ્રમાણે-- ૧ હરપાલ.
૧ સિંઘજી.
૨ હરીયા.
૨ હરપાલ.
૩ દેવનંદ.
સિંહ. ૪ ઉદેસી.
૪ પર્વત.
૫ પર્વત.
- ૫
છું.
૬ વષ્ણુ ( સ્ત્રી વાચ્છલદેવી. )
૬ અમર
૭ અમર. (સ્ત્રી લીંગદેવી. )
* જામનગરવાળા પુસ્તક પ્રકાશક શ્રાવક હીરાલાલ હંસરાજ પિતાને એ જગની સંતતિ તરીકે જણાવે છે. જુઓ વિનાનાવુર કાવ્યની પ્રતિ,
४४७
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનડ્રેનલેખરા ગ્રહ, (x0)
હું શત્રુંજય પર્વત
ગદ્યભાગમાં લખવામાં આવ્યુ` છે કે—પોતાના પરિવાર સમેત, અમાત્ય ( પ્રધાન ) શિરેામણિ વ માનસાહ અને પદ્મસિ ંહસાહે, હાલાર પ્રદેશમાં, નવાનગર ( જામનગર ) માં, જામ શ્રી શત્રુશલ્ય (છત્રશાલ ) ના પુત્ર શ્રીજસવતજીના વિજયવડતા રાજ્યમાં, અચલગચ્છના આચાર્ય શ્રીકલ્યા ણસાગરસૂરિના ઉપદેશથી, શ્રીશાંતિનાથનુ` મદિર અધાવવા રૂપ પુણ્ય કૃત્ય કર્યું. તથા ઉકત તીર્થંકર આદિની ૫૦૧ પ્રતિમાની બે પ્રતિષ્ઠા કરાવી. તેમાં પ્રથમ સવત્ ૧૬૭૬ વૈશાખ શુકલ ૩ બુધવારના દિવસે અને બીજી સંવત્ ૧૬૭૮ ના વૈશાખ શુકલ ૫શુક્રવારના દિવસે, એવી રીતે મ`ત્રીશ્વર વમાન અને પદ્મસંહે છ લાખ રૂપિયા પુણ્યક્ષેત્રામાં ખર્ચ કર્યા !
આ ખને લેખે ઉપરથી જણાય છે કે વદ્ધમાન અને પસિહ-અને ભ્રાતા જામનગરના તત્કાલીન પ્રધાના હતા અને તે ચુસ્ત જૈનધર્મી હાઈ જૈન ધર્મની ઉન્નતિ માટે પુષ્કળ પ્રયત્ન અને દ્રવ્યવ્યય કર્યાં હતા. શ્રાવક હીરાલાલ ટુ'સરાજે માનના વિષયમાં વિઝયાનંવામ્બુચાવ્ય માં નીચે પ્રમાણે હકીકત લખી છે.
વર્ધમાન સાહુનો ઇતિહાસ આ પ્રમાણે છે- તે કાઠીયાવાડની ઉત્તરે આવેલા કચ્છ નામના દેશમાં આવેલા અલસાણ નામે ગામના રહેવાસી હતા. તેઓ ઘણાજ ધનાઢય તથા વ્યાપારના કાર્યામાં પ્રવીણ હતા. તેજ ગા મમાં રાયસી સાહુ નામના પણ એક ધનાઢય સેઠ રહેતા હતા. તે બંને વચ્ચે વહેવાઇના સંબધ હતા. તેઓ બંને જૈનધ મ પાળતા હતા. એક દિવસે જામનગરના રાજા જામસાહેબે તે અલસાણાના ઢાકારની કન્યા સાથે લગ્ન કર્યાં. તેમાં જામશ્રીના કહેવાથી તે કુંવરીએ દાયજ્ઞમાં પેાતાના પિતા પાસે તે બંને સાહુકારા જામનગરમાં આવી વસે એવી માગણી કરી, તે માગણી તેના પિતાએ કબુલ રાખવાથી એસવાલ જ્ઞાતિના દસ હાર માણો સહિત તે બંને સાહુકારાએ જામનગરમાં આવી નિવાસ કર્યાં.
•
ત્યાં રહી તેઓ અનેક દેશે! સાથે વ્યાપાર કરવા લાગ્યા અને તેથી જામનગરની પ્રજાની પણ ઘણી આબાદી વધી. વળી તે અને સાહુકારાએ પેાતાનાં દ્રવ્યને સદુપયોગ કરવા માટે ત્યાં ( જામનગરમાં) લખેા પૈસા ખેંચીને હેટાં વિસ્તારવાળાં તથા દેવવમાને સરખાં જિનમદિરા ખ`ધાવ્યાં.
૪૪૮
Page #40
--------------------------------------------------------------------------
________________
ઉગતા લે
નં ૨૧
( ૪૧ ).
અવલોકન.
તે મંદિરે વિક્રમ સંવત ૧૬૭૬ માં સંપૂર્ણ થયાં. અનુક્રમે શ્રીવર્ધમાન શત્રુંજય ગિરનાર વગેરેની યાત્રા કરી અને ત્યાં પણ જિનમંદિર બંધાવ્યાં. એવી રીતે પિતાના લાખો પૈસા ખર્ચીને તેમણે આ ચપલ લક્ષ્મીને લાવે લીધે. વર્ધમાનસાહનું રાજ્યદરબારમાં ઘણું સન્માન થવા લાગ્યું, તથા જામથી પણ ઘણું ખરું કાર્ય તેમની સલાહ પ્રમાણે કરવા લાગ્યા. આથી કરીને જામસાહેબના એક લુહાણ કારભારીને ઇર્ષા થઈ, તેથી તે વર્ધમાન સાહપરની જામ સાહેબની પ્રીતિ ઓછી કરાવવાની તજવીજ કરવા લાગ્યો. એક દહાડે તે કારભારીએ જામ સાહેબને કહ્યું કે, હાલમાં રાજ્યમાં નાણાનો ખપ છે, તેથી આપણા શહેરના ધનાઢય સાહુકાર વિદ્ધમાન સહ ઉપર નેવું હજાર કોરીની ચીઠ્ઠી લખી આપો. જામ સાહેબે પણ તેને કહેવા પ્રમાણે ચીઠ્ઠી લખી આપી. પછી તે કારભારીએ તે ચીઠ્ઠી ઉપર ૧ મિ. પિતાના તરફથી ચઢાવી નેવું હજારના બદલે નવ લાખની ચીઠ્ઠી બનાવી. પછી તે જ દિવસે સાંજના વાળ વખતે તે કારભારી વદ્ધમાન સાહ પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો કે, જામસાહેબે હુકમ કર્યો છે કે, આ ચીઠ્ઠી રાખીને નવ લાખ કરી આજ વખતે આપ. વદ્ધમાન સાહે કહ્યું કે, આ વખત અમારે વ્યાળુ કરવાનો છે માટે આવતી કાલે સવારે તમે આવજો, એટલે આપીશું. પણ તે કારભારીએ તો, તે જ વખતે, તે કોરી લેવાની હઠ લીધી. તેથી વર્ધમાન સાહે તેને તે જ વખતે કાંટો ચઢાવી પિતાની વખારમાંથી નવલાખ કરી તેની આપી. કારભારીના આ કર્તવ્યથી વદ્ધમાનસાહને ગુસ્સો ચઢ્યો, તેથી પ્રભાતમાં રાયસીસાહ સાથે મળીને તેમણે ઠરાવ કર્યો કે, જે રાજ્યમાં પ્રજા૫ર આવો જુલમ હોય ત્યાં આપણે રહેવું લાયક નથી, માટે આપણે આજેજ અહિંથી ચાલીને કચ્છમાં જવું. તે સમયે રાયસી સાહે પણ તે વાત કબુલ કરી. પરંતુ જ્યારે વર્ધમાન સાહે ત્યાંથી નિકળી કચ્છ તરફ પ્રયાણ કર્યું ત્યારે રાયસી સાહે ખુટામણ લઈ કહ્યું કે, મારે તો આ દેહરાઓનું કામ અધુરૂ હેવાથી, મહારાથી આવી શકાશે નહીં. પછી વદ્ધમાન સાહ એકલાએ ત્યાંથી પ્રયાણ કર્યું. તેમની સાથે બીજા સાડા સાત હજાર ઓસવાળ પણ કછ તરફ રવાના થયા. તે બધા માણસનું ખાધા ખોરાકી વિગેરેનું ખર્ચ વર્ધમાન સાહે પિતાના માથે લીધું. પ્રયાણ કરી વર્ધમાન સાહાળ મુકામે પહોંચ્યા ત્યારે જામ સાહેબને તે બાબતની ખબર પડી. જામ સાહેબે તેમને પાછા બોલાવવા માટે પિતાનાં માણસે મોકલ્યાં, પરંતુ વાદ્ધમાન સાહુ આવ્યા નહિ. ત્યારે જામ
૪૪૯
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજનલેખસંગ્રહ,
( ૪૨ )
[ શત્રુંજય પર્વત
સાહેબ પિતે ત્યાં ગયા અને આવી રીતે એકાએક પ્રયાણ કરવાનું સેઠને કારણ પુછ્યું. સેઠે જે હકીકત બની હતી તે નિવેદન કરી. ત્યારે જામસાહેબે આશ્ચર્ય સહિત કહ્યું કે હે તે ફક્ત નેવું હજાર કોરીની ચીઠ્ઠી લખી આપી હતી. આ વાત જાણી કારભારી પર જામ સાહેબનો ઘણેજ ગુસ્સો ચઢયો. જામ સાહેબ સેઠને મનાવી એકદમ પાછા જામનગર આવ્યા. ત્યાં કલ્યાણજી હેઠે તે કારભારી જામસાહેબને મળ્યો. જામ સાહેબે એકદમ ગુસ્સામાં જ ત્યાં તેને જંબીયાથી પિતાના હાથે મારી હાંખી યમને દ્વારે પહોંચાડ્યો. એ લુહાણું કારભારીને પાળીઓ હાલ પણ ત્યાં ( જામનગરમાં ) કલ્યાણજીને મંદિરમાં મોજુદ છે. જે વખારમાં વર્ધમાન સાહે તેને નવલાખ કરી તળી આપી હતી તે વખારનું, જામનગરમાં માંડવી પાસે રહેલું મકાન, હાલ પણ નવલખાના નામથી ઓળખાય છે. તેમનાં ચણેલાં અત્યંત મનોહર જિનમંદિરો પણ હાલ તે સમયની તેમની જાહેરજલાલી દષ્ટિગોચર કરે છે. તેમનું રહેવાનું મકાન પણ હાલ જામનગરમાં જીર્ણ અવસ્થામાં હયાત છે. તેમણે અનેક ધર્મકાર્યો તથા લોકપકૃતિનાં કાર્યો કરેલાં છે.”
| પૃષ્ઠ. ૩૬ ૨-૬૫. : -
(૨૨) આ લેખ, ન ૬ અને ૭ વાળી લેખો જે દેહરીમાં છે તેની પાસે આવેલી અને આદીશ્વરના હેટા મંદિરના ઇશાન ખૂણામાં રહેલી દેહરમાં આવેલ છે.
મિતિ સં. ૧૨૭૫ વૈશાખ શુકલ ૧૩ શુકવાર અચલગચ્છના કલ્યાણસાગરસૂરિના સમયે અમદાવાદના શ્રીમાલજ્ઞાતીય સાભવાન ( સ્ત્રી રાજલદે) ના પુત્ર સા. ખીમજી અને સૂપજી-બનેએ શત્રુજયુ. ઉપર. આ દેહરી કરાવી.
( ર૩ ) ખરતરવહિ ટુંકમાં મહેટા ચતુર્મુખ-પ્રાસાદના ઈશાન ખુણામાં આવેલી પ્રતિમાની નીચે, 4 પંકિતમાં, આ લેખ કતરેલે છે તારીખ ઉપર પ્રમાણેજ
ન. ૧૭ થી ર૦ વાળા લેખમાં વર્ણવેલા સં. રૂપજીના પિતા મહ સં. નાથ ( સ્ત્રી નારિગદ) ના પુત્ર સં. સૂરજીએ, પિતાની
૪૫)
Page #42
--------------------------------------------------------------------------
________________
પરના લેખ. ન. ૨૨-૨૬ ] ( ૩ )
અવલોકનં. - - - - - - - - - . . . . . . . .
. . . શ્રી સુષમાદે અને દત્તક પુત્ર ઈન્દ્રજી સહિત, આ શાંતિનાથનું બિમ્બ કરાવ્યું. પ્રતિષ્ઠા કરનાર ઉકત લેખ વણિત જિનરાજસૂરિ છે.
. (૨૪)
ઉપરના લેખવાળી પ્રતિમાની સામે, અને ચતુર્મુખપ્રાસાદના અગ્નિ ખૂણામાં આવેલી પ્રતિમાની નીચે, બે પંકિતમાં, આ લેખ કતરેલો છે. મિતિ એજ. . ઉકત સં. રૂપજીના વૃદ્ધ ભ્રાતા સં. રત્નજી (ભાર્યા સુજાણદેવ) ના પુત્ર સુંદરદાસ અને સખરાએ પોતાના પિતાના નામથી શાંતિનાથ તીર્થ કરની પ્રતિમા સ્થાપિત કરી. પ્રતિષ્ઠા કરનાર જિનરાજસૂરિ
( ૨૫ ). વિમલવસતિ ટુંકમાં, આદીશ્વરના મંદિર પાસે આવેલા ન્હાના મદિરમાં, ન્હાની માટી ૯ પંક્તિમાં, આ લેખ કેતલે છે. મિત સં. ૧૬૭૬ વૈશાખ વદિ ૬ શુક્રવાર,
આ તપગચ્છાચાર્ય શ્રીવિજયદેવસૂરિના સમયમાં, શ્રીમાલજ્ઞાતીય અને લઘુશાખીય મંત્રી જીવા ( સ્ત્રી રંગાઈ) ના પુત્ર મંત્રી વાછાકે પિતાની સ્ત્રી ગંગાઈ આદિ પરિવાર સમેત, સેઠ શિવજી ભણશાલીની કૃપાથી પિતે પ્રતિષ્ઠિત કરેલું એવું એ વિમલનાથનું મંદિર કરાવ્યું.
ખરતરવહિ કની પશ્ચિમે આવેલા મંદિરમાં ઉત્તર તરફ, નં. ૩ ના પગલાંની આસપાસ, ૧૧ પંક્તિમાં, આ લેખ કતરેલ છે
આદિનાથ તીર્થકરથી લઈ મહાવીર તીર્થકર સુધીના ૨૪ તીર્થ કરેના બધા મળી ૧૪૫ર ગણધરે થયેલા છે. એ બધા ગણધરના એક સાથે આ સ્થાને ચરણયુગલ સ્થાપન કરેલાં છે. જેસલમેર નિવાસી, એસવાલજ્ઞાતીય અને ભાંડશાલિક ગેત્રીય સુબ્રાવક સા. શ્રીમલ ( ભાર્યા ચાપલદે) ના પુત્ર સં. થાદડૂ * ( શાહરૂ) કે જેણે દ્રવા( ૪ વાસ્તવિક નામ “થાહરૂ' છે. પરંતુ ડો. બુલ્હરે “હું” ને
દ” અને “3” ને “” વાંચી “હિં નામ લખ્યું છે. ' '
૪૫૧
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજનલેખસંગ્રહ.
(૪૪).
" શત્રુંજય પર્વત
પત્તનના પ્રાચીન મંદિરને જીર્ણોદ્ધાર કર્યો હતે, ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી, પ્રતિષ્ઠાના સમયે દરેક મનુષ્ય દીઠ એક એક સેનામહેરની લ્હાણી કરી હતી, સંઘનાયકને કરવા યોગ્ય દેવપૂજા, ગુરૂ-ઉપાસના અને સાધમિવાત્સલ્ય આદિ બધાં ધર્મકાર્યો કર્યા હતાં અને શત્રુંજયની યાત્રા માટે હેટ સંઘ કાઢી સંઘપતિનું તિલક પ્રાપ્ત કર્યું હતું, તેણે, પુંડરીકાદિ ૧૪પર ગણધનું, પૂર્વ નહિ થયેલું એવું પાદુકા સ્થાન, પિતાના પુત્ર હરરાજ અને મેઘરાજ સહિત, પુણ્યદયને માટે બનાવ્યું અને સં. ૧૯૮૨ ના જયેષ્ઠ વદિ ૧૦ શુક્રવારના દિવસે ખરતરગચ્છના આચાર્ય જિનરાજસૂરએ પ્રતિષ્ઠિત કર્યું.
(૨૭) હાથીપળ અને વાઘણપોળની વચ્ચે આવેલી વિમલવસહિ ટૂંકમાં, ડાબા હાથે રહેલા મંદિરના એક ગોખલામાં, ૪૪ પંક્તિમાં આ નં. ર૭ ને લેખ કેતલે છે
મિતિ સં. ૧૬૮૩, બાદશાહ જહાંગીરના રાજ્યની છે. નં. ૨૧ ની માફક આ લેખ પણ અચલગચ્છવાળાને છે. આમાં પ્રારંભમાં ૧૩ પદ્ય છે અને પછી બાકીને બધે ભાગ ગદ્યમાં છે. લેખને ગદ્યભાગ સંસ્કૃત અને ગુજરાતી મિશ્રિત છે.
આદિના ૫ પદ્યમાં તીર્થકરોને નમસ્કાર કરે છે, અને પછીનામાં અચલગચ્છના આચાર્યોના નં. ૨૧ પ્રમાણેજ નામે આપેલાં છે.
ગદ્યભાગમાં જણાવ્યું છે કે–શ્રીમાલજ્ઞાતીય મંત્રીશ્વર શ્રીભંડારીને પુત્ર મહે. અમરસી તેને પુત્ર મહ. શ્રીકરણ, તેને પુત્ર સા. ધન્ના, તેને પુત્ર સોપા અને તેને પુત્ર શ્રીવંત થે. શ્રીવતની સ્ત્રી બાઈ સભાગદેની કુક્ષિથી એક પુત્ર અને એક પુત્રી થઈ. પુત્રનું નામ સા. શ્રીરૂપ અને પુત્રીનું નામ હીરબાઈ હતું. એજ હીરબાઈએ પિતાના પુત્ર પારીખ સેમચંદ્ર આદિ પરિવાર સહિત, સં. ૧૬૮૩ ના માઘ શુકલ ૧૩ અને સોમવારના દિવસે, ચંદ્રપ્રભના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. આ મંદિર પ્રથમ રાજનગર (અમદાવાદ) નિવાસી મહં. ભડા
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખ ન
—- 1
/ v. )
2uet
રીએ કરાવ્યું હતું. તેની ૬ ઠી પેઢીએ શ્રાવિકા હીરબાઈ થઈ કે જેણે અને પ્રથમ ઉધ્ધાર કર્યો. વળી એ બાઈએ શત્રુંજયની ૯ વાર સંઘ સહિત યાત્રા કરી. એના સ્વસુરપક્ષના, પારિખ ગંગદાસ (ભાર્યા ગુરદે) ના પુત્ર પા. કુંઅરજી (ભાર્યા કમલાદે) થયો. તેને બે પુત્રો થયા-પારીખ વીરજી અને રહીયા. બાઈ હીરબાઈ x તે પારીખ વીરજીની સ્ત્રી, તેણે પાતાના પુત્ર પારીખસેમચંદ્રના નામથી ચંદ્રપ્રભ તીર્થકરનું બિંબકરાવ્યું અને દેશાધિપતિ ખાંધુજીના પુત્ર શિવાજીના રાજ્યમાં, પોતાની પુત્રી બાઈ કલ્યાણ, ભાઈ રૂપજી અને ભત્રીજા ગોડદાસ સમેત આચાર્ય કલ્યાણસાગરસૂરિના હાથે, ઉકત દિને તેની પ્રતિષ્ઠા કરાવી.
વાચક દેવસાગરગણિએ આ પ્રશસ્તિ બનાવી, પંડિત શ્રીવિજયમૂર્તિ ગણિએ લખી અને પં. વિનયશેખર ગણિના શિષ્ય મુનિ રવિશેખ લખાવી (?).
2
આ લેખ, મહેટી ટુંકમાંના આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરને પશ્ચિમ બાજુએ આવેલા ન્હાના મંદિરમાં મુખની પ્રતિમા નીચે, બે પંકિતમાં કેરેલો છે.
સં. ૧૬૮૪ ના માઘ વદી પ અને શુક્રવારના દિવસે, પાટણ નિવાસી, શ્રીમાલજ્ઞાતીય ઠ. જસપાલના પાત્ર ઠ. ધાધાકે, પોતાના પિતા ઠ. રાજા અને માતા ઠ. સીયુના , ગોખલા (ખત્તક) સમેત આદિનાથ ભગવાનનું બિંબ બનાવરાવ્યું.
(૨૯) બાલાવસહિ (અગર બાલાભાઈ) ટુંકની ડેક ઉપર જે અદ્ભુત આદિનાથનું મંદિર કહેવાય છે અને જેમાં જીવતા ખરાબામાંથી વિશાલ આકારવાળી આદિનાથની મૂતિ કેતરી કાઢેલી છે, તેમાં એક પત્થર ઉપર, ૯ પંક્તિમાં, આ નં. ૨૯નો લેખ કતરેલો છે.
લેખમાં જણાવ્યું છે કે સં. ૧૬૮૬ ના ચિત્ર શુકલ ૧૫ ના દિવસે, દક્ષિણદેશમાં આવેલા દેવગિરિનગર (દોલતાબાદ) ના વાસી
* હીરબાઈને બંધાવેલે એક કુંડ પણ શત્રુંજય ઉપર વિદ્યમાન છે.
૪૫૩
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજનલેખસંગ્રહ.
( ર )
શત્રુંજય પર્વત
અને શ્રીમાલજ્ઞાતિના લઘુશાખીય સા. તુક (કા) (ભાર્યા તેજલદે) ના પુત્ર સા. હાસુજીએ, પિતાની સ્ત્રી હાસલદે, ભાઈ સા. વિષ્ણુજી ( ભાર્યા વચ્છાદે ) અને સા.દેવજી (ભાર્યા દેવલદે) , પુત્ર ધર્મદાસ અને ભગિની બાઈ કુઅરી પ્રમુખ સકલ કુટુંબ સમેત, સિદ્ધાચલની યાત્રા કરી અને અદભુત–આદિનાથના મંદિરના મંડપને કોટ સહિત ફરીથી ઉદ્ધાર કરાવ્યું.
છેલ્લી ત્રણ પંકિતઓમાં ઘણો ખરો ભાગ તૂટી ગયેલો છે તેથી આચાર્ય વિગેરેનાં નામો જતાં રહ્યાં છે. લેખની સ્થિતિ જોતાં જણાય છે કે લેખને એ ભાગ સ્વાભાવિક રીતે જ નષ્ટ થઈ ગયેલું નથી પરંતુ જાણી જોઈને કેઈએ તેનો નાશ કરે છે. કારણ કે દરેક જગાએ જ્યારે નામના શબ્દો જતા રહ્યા છે ત્યારે તત્પટ્ટારુંવારે ......... પંડિતોત્તમ” આદિ વિશેષણે સ્પષ્ટ જણાય છે. આથી અવશ્ય કઈ સંપ્રદાયદુરાગ્રહની આ વર્તણુક હેવી જોઈએ.
(૩૦) હેટી ટુકમાં આદીશ્વરના મુખ્ય પ્રાસાદના દક્ષિણ દ્વારની સામે આવેલા સહસ્ત્રકૂટ-મંદિરના પ્રવેશદ્વારની પાસે આ લેખ આવેલે છે. પક્તિ સંખ્યા ૧૦ છે.
સં. ૧૬૯૬ ના વૈશાખ શુકલ પ રવિવારના દિવસે દીવબંદર નિવાસી સં. સચા ( સ્ત્રી તેજબાઈ ) ના પુત્ર સં. ગોવિદજીએ ( સ્ત્રી વયજબાઈ) સ્વકુટુંબ સાથે, શત્રુંજય ઉપર ઉચ્ચ મંદિર બનાવ્યું અને તેમાં સુપાર્શ્વનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. પ્રતિષ્ઠા કરનાર આચાર્ય શ્રી વિજયસેનના પટ્ટધર વિજયદેવસૂરિ છે, કે જેમની સાથે યુવરાજ વિજયસિંહસૂરિ પણ હતા.
( ૩૧-૩૨ ) - એજ મંદિરના, બે સ્તંભ ઉપર, ન. ૩૧ અને ૩ર ના લેખે કતરેલા છે. પહેલે લેખ પદ્યમાં અને દુકે છે. બીજે ગદ્યમાં અને તેના કરતાં વિસ્તૃત છે. બંનેમાં વર્ણન એકજ છે.
૪૫૪
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખો. નં. ૩૦-૩૨ ]
( ૪
)
અવકન,
- સં. ૧૭૧૦ ના જયેષ્ઠ શુક્લ ૬ અને ગુરૂવારના દિવસે, ઉગ્રસન ( આગ્રા-શહેર ) નિવાસી ઓસવાલજ્ઞાનીય, વૃદ્ધસાખીય અને કુહાડગેત્રીય સારા વિદ્ધમાન ( સ્ત્રી વાલ્હાદે) ના પુત્ર, સા. માનસિંહ, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન અને ત્રાષભદાસ આદિએ સા. જગતસિંહે અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિપરિવાર સહિત, પિતાના પિતા ( વર્લ્ડ માન) ના વચનથી, તેના પુણ્ય માટે, આ સહસ્ત્રકૂટ તીર્થ કરાવ્યું અને પિતાની જ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત કર્યું. તપગચ્છાચાર્ય શ્રીહીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની આજ્ઞાથી, હીરવિજયસૂરિશિષ્ય મહોપાધ્યાય શ્રીકતિવિજય ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજ્યજીએ એની પ્રતિષ્ઠા કરી. આ કાર્યમાં, શત્રજ્યતીર્થ સંબંધી કાર્યોની દેખરેખ રાખનાર પંડિત શાંતિવિજય ગણિ, દેવવિજયગણિ અને મઘવિજય ગણિએ, સહાયતા કરી છે.
આ લેખ, ખરતરવહિ ટુકમાં આવેલા શેઠ નરસી કેશવજીના મંદિરના ગર્ભાગારની બહારના મંડપમાં, દક્ષિણ દિશા તરફની દિવાલ ઉપર એક શિલાપટ્ટમાં, ૪૩ પંકિતમાં કેતરે છે. શત્રુંજયના શિલાલેખમાં, આ સાથી આધુનિક છે.
( ૩૨ A ) આ લેખમાં, પ્રથમ ૧૮ પદ્ય છે અને પછી ગદ્ય છે. ભાષા આપભ્રષ્ટ-સંસ્કૃત છે. આદિના ૧૧ માં, રત્નોદધિ (રત્નસાગર) સુધીની અંચલગચ્છની આચાર્યપટ્ટાવલી આપવામાં આવી છે. (જુઓ, ઉપર પૃષ્ઠ ૧૧.) પછી જણાવ્યું છે કે-કચ્છ દેશમાં, કેડારા નગરમાં લઘુશખીય અર્ણશી નામે શેઠ ધં. તેને પુત્ર નાયક થે. નાયકની સ્ત્રી હીરબાઈની
: મૂળ લેખને મથાળે ૩.૩ના બદલે ભલથી ૩૨ નો અંક છપાઈ ગયા છે ( અર્થાત કર ના ડબલું અંકે મૂકાણા છે ). અને તેના પછીના, અંકે તેનાજ અનુક્રમથી મૂકાણ છે તેથી આ જગાએ, બીજીવારના ૩૨ ઉપર વધારા તરીકે દર્શાવનાર 4 ચિત્ર મૂકવામાં આવ્યું છે.
૪૫૫
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન નલે ખસ ગ્રહ
(૪૮ )
[ શત્રુંજય પર્વત કુખે પુણ્યવાન એવા કેશવજી નામના પુત્ર થયેા. તે પોતાના મામાની સાથે સુ'બઈ આવ્યા અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યું. વ્યાપારમાં તેણે પુષ્કળ ધન ઉપાર્જન કર્યું'. તે દેવ, ગુરૂ અને ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાળા હતો. તેની કીર્તિ સ્વજનામાં સારી પેઠે વિસ્તાર પામી હતી. તેની સ્ત્રી પાખાની કુખેથી નરિસંહ નામને પુત્ર થયા. નરસિંહની સ્ક્રીનુ નામ રત્નખાઈ હતું. તે પતિભકતા અને સુશીલા હતી. કેશવજીને માંકબાઈ નામની બીજી પત્નીથી ત્રિકમજી નામનો પુત્ર થયા પરંતુ તે અલ્પ વર્ષ જીવી મૃત્યુ પામ્યા.
ગાંધી મહેાતા ગાત્રવાળા સા. કેશવજી, પેાતાના ન્યાયેાપાર્જિત દ્રવ્યનો સદુપયોગ કરવા માટે અનેક ધર્મકૃત્યો કરવા લાગ્યા. તે પોતાના પરિવાર સમેત, મ્હોટા સઘ કાઢી શત્રુંજય આવ્યા અને કચ્છ, સોરઠ, ગુજરાત, મારવાડ, મેવાડ અને કાંકણ આદિ અધા દેશોમાં કુકુમપત્રિકા મોકલી સંઘ જનેને આમંત્રણ કર્યું”. તદનુસાર હજારો લોકે ત્યાં ભેગા મળ્યા. અજનશલાકા કરાવા માટે મ્હોટા મ`ડપ તૈયાર કરાવ્યા, અને તેમાં સેના, ચાંદ અને પાષાણના હજારો જિનમિ સ્થાપન કરી, સં. ૧૯૨૧ ના માઘ શુકલ પક્ષની ૭ અને ગુરૂવારના દિવસે, અચલગચ્છના આચાર્ય રત્નસાગરસૂરિની આજ્ઞાથી મુનિ દેવચંદ્રજી અને બીજા ક્રિયાવિધિના જાણકાર અનેક શ્રાવકેાએ, વિધિપૂર્વક બધા જિનબિંબની અજનશલાકા કરી. તે વખતે શેઠ કેશવજીએ, જિનપૂજન, સંઘભક્તિ અને સાધમિકવાત્સલ્ય આદિ ધર્મમાં ખૂબ ધન ખર્યું. તથા પોતાની ખ'ધાવેલી વિશાલ ધર્મશાળામાં, આરસ-પાષાણુનુ બનાવેલું શાસ્વતજિનનું જે ચતુર્મુખ ચૈત્ય હતુ' તેની અને પર્વત ઉપરના અભિનદન મંંદિરની, માઘ શુકલ ૧૩ અને બુધવારના દિવસે શ્રૃખ ધુમધામથી પ્રતિષ્ઠા કરાવી અને પોતના પરિવાર સાથે શેઠે તેમાં અભિનદન આદિ તીર્થંકરોની પ્રતિમાએ સ્વહાયે તખ્તનશીન કરી. આવી રીતે ગોહિલવશી ડાકાર સુરસિંહજીના સમયમાં, પાલીતાણામાં, શેઠ કેશવજીએ વિપુલ દ્રવ્ય ખી જૈનધર્મની ઘણી પ્રભાવના કરી.
૪૫૬
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે. નં. ૩૩-૩૭]
(
૯ )
અવલોકન,
માણિકયસાગરના શિષ્ય વાચક વિનયસાગરે આ પ્રશસ્તિ બનાવી અને તેણેજ શિલાપટ્ટ ઉપર લખી.
(૩૩) મહેટી ટુંકમાં આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરની દક્ષિણ તરફની દિવાલ ઉપર, હાંની હાંની ૨૨ પંકિતઓમાં, આ ન. ૩૩ ને લેખ કરે છે. લેખમાં જણાવેલું છે કે–
સં. ૧૬પ૦ ના પ્રથમ ચિત્ર માસની પૂર્ણિમાના દિવસે, ચારિત્રપાત્ર અને સન્માર્ગગામી એવા સાધુ રૂપ સમુદ્રને ઉલ્લસિત કરવા માટે જેઓ ચંદ્ર જેવા છે, જેમના વચનથી રંજિત થઈ અકબર બાદશાહે શત્રુંજ્ય પર્વત જેમના સ્વાધીન કર્યો છે અને ભદ્રારક વિજયસેનસૂરિ પ્રમુખ સુવિહિતજને જેમની ભકિતપૂર્વક ચરણસેવા કરે છે એવા આચાર્ય શ્રીહીરવિજયસૂરિના મહિમાથી આનંદિત થઈ બાદશાહે શત્રુંજ્યની યાત્રાએ જનાર બધા મનુષ્ય પાસેથી જે દિવસે મસ્તક કર (માથા -મુંડકો) લેવાને નિષેધ કર્યો છે તેજ દિવસે, ઉક્ત આચાર્યવર્યના શિષ્ય, સકલવાચક શિરોમણિ શ્રીવિમલહર્ષ ઉપાધ્યાયે પં. દેવહર્ષ, પં. ધનવિજય, ૫. વિજય, પં. જયવિજય, પં. હંસવિજય અને મુનિ વેસલ આદિ ૨૦૦ મુનિઓના પરિવાર સાથે નિવિ. ઘ રીતે, શયની જાત્રા કરી છે.
(૩૪-૩૭ ) નં. ૩૪ થી ૩૭ સુધીના લેખો, “ ગાયકવાડસ્ ઓરીએટલસીરીઝ” માં પ્રગટ થનાર પ્રાચીન ગુર્જર વ્યિસંગ્રહ માંથી ઉતારવામાં આવ્યા છે. અને ચોક્કસ નિર્ણય નથી જ. પરંતુ હેટી ટુંકમાંના કેઈ મદિરમાં જુદી જુદી મૂર્તિઓ ઉપર એ લેખે લખેલા છે. બધા લેખે, સં. ૧૩૭૧ માં, પાટણના સમરાસાહે, શત્રુંજયને (૧૫ મે ) ઉ ૨ કરાવ્યું, તે સંબંધી છે.
સમરાસાહના એ ઉદ્ધારની વિસ્તૃત હકીક્ત મ્હારા “તિશિવ-પ્રવંધો ” નામક પુસ્તકમાં આપવામાં આવી છે તેથી અત્રે આપતું નથી,
૪૫૭
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૫૦)
[ શત્રુંજય પર્વત
૩૪ મે લેખ સચિકાદેવી, કે જે એસવલેની કુલદેવી ગણાય છે તેની મૂતિ ઉપર છે. મિતિ સં. ૧૩૭૧, માઘ સુદી ૧૪ સોમવાર. ઉકેશવશન વેસટ ગેત્રના સારા સલખણને પુત્ર સારા આજડ અને તેને પુત્ર સારા ગેસલ થયે. તેની ગુણમતી સ્ત્રીની કુખે ત્રણ પુત્રે થયા,-સંઘપતિ આસાધર, સારા લણસિંહ અને સંઘપતિ દેસલ. તેમાં છેલ્લા દસેલે, પિતાના પુત્ર સાવ સહજપાલ, સાવ સાહણપાલ, સા. સામંત, સાસમરા અને સારા સાંગણ આદિ પરિવાર સમેત, પિતાની કુલદેવી શ્રી સચ્ચિકા $ ની મૂતિ કરાવી.
૩૫ મે લેખ, એક પુરૂષ-સ્ત્રીના મૂતિ-યુગ્મ ઉપર કેટલે છે. બીજી બધી હકીકત ઉપર પ્રમાણે જ છે, પરંતુ છેવટે લખવામાં આવ્યું છે કે, સં. દેસલે પોતાના વૃદ્ધભ્રાતા સંઘપતિ આસાધર અને તેમની સ્ત્રી, શેઠ માઢલની પુત્રી રત્નશ્રીનું, આ મૂતિ–યુગલ બનાવ્યું છે.
૩૬ મો લેખ, વચમાંથી ટૂટી ગયેલ છે. ઉપલબ્ધ ભાગમાં લખેલું છે કે, સં. ૧૩૭૧ માં, સં. દેસલે રાણા શ્રીમહીપાલની, આદિનાથ ભગવાનના મંદિરમાં, આ મૂર્તિ બનાવી છે.
૩૭ મા લેખની મિતિ સં. ૧૪૧૪ ના વૈશાખ સુદી ૧૦ અને ગુરૂવારની છે. સં. દેસલના પુત્ર સારા સમરા અને તેની સ્ત્રી સમરશ્રીનું આ મૂતિ-યુગલ, તેમના પુત્ર સારા સાલિગ અને સારા સજજને બનાવ્યું છે અને કસૂરિના શિષ્ય દેવગુપ્તસૂરિએ એની પ્રતિષ્ઠા કરી છે.
" ઉપર લખવામાં આવ્યું છે કે, ડે. બુલ્ડર, તેમને મળેલ ૧૧૮ લેખમાંથી ૩૩ લેખે તે મૂળ સંસ્કૃતમાંજ આપ્યા છે અને પછી બાકીનાને માત્ર અંગ્રેજીમાં સારજ આપી દીધું છે. એ સારમાં, અર્વાચીન કાળના ઘણા ખરા શ્રાવકે અને કુટુંબનાં નામ આવેલાં
$ મૂળ લેખમાં, ચંદા (?) આવો ભ્રમિત પાઠ મૂકાણ છે પરંતુ પાછળથી તપાસ કરતા જણાયું કે તે “ચા ” નહિં પણ • ાિ ” પાઠ છે અને તે જ યોગ્ય છે,
૪૫૮
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે. ન. ૩૭-૩૮]
( ૫૧ )
અવલેક,
હોવાથી, અને તે ઐતિહાસિક દષ્ટિએ સારા ઉપયોગી હેવાથી, એ સારને સમગ્ર અનુવાદ, અત્રે આપવામાં આવે છે.
નં. ૩૪. ૧ સંવત ૧૭૮૩, માઘ સુદિ પ; સિદ્ધચક્ર, ધણપુરના રહેવાસી, શ્રીમાલી લધુ શાખાના વેતા (બેતા) ની સ્ત્રી આણુન્દભાઈએ અર્પણ કર્યું * બહત ખરતરગચ્છની મુખ્ય શાખામાં જિનચંદ્રસૂરિ થયા જેમને અકબર બાદશાહે યુગ પ્રધાનનું પદ આપ્યું. તેના શિષ્ય મહોપાધ્યાય રાજસારજી, થયા. તેના શિષ્ય મહાપાધ્યાય જ્ઞાનધર્મજી, તેમના શિષ્ય ઉપાધ્યાય દીપચંદ્ર, તેમના શિષ્ય પંડિતવર દેવચકે, તેની પ્રતિષ્ઠા કરી.
નં. ૩૫. ૨ સંવત ૧૮૮, માઘ સુદિ ૬, શુક્રવાર; ખરતરગચ્છના સહુ) કીકાના પુત્ર દુલીચન્દ ભીમમુનિની એક પ્રતિમા અર્પણ કરી; ઉપાધ્યાય દીપચગણિએ પ્રતિષ્ઠા કરી.
નં. ૩૬. ૩ (મિતિ ઉપર છે તે ): શ્રીયુધિષ્ઠિર ( ઝિર ) મુનિની પ્રતિમા (બીજું ઉપર પ્રમાણે ).
- ન. ૩૭.૪ વિક્રમ સંવત ૧૭૮૮, શક ૧૬૫૩, માઘ સુદિ ૬, શુક્રવાર, તપાગચ્છના ભરક વિજયસૂરિના ઉપદેશથી શ્રીમાલી વૃદ્ધશાખાના પ્રેમજી એ (અટક-ચુલી Cheuli, કારણ કે તે ચુલા Cheila ને રહેવાસી હત ) ચન્દ્રપ્રભની પ્રતિમા અર્પણ કરી; અને તેજ ગચ્છના ભટ્ટારક સુમતિસાગરે પ્રતિષ્ઠિત કરી.
નં. ૩૮. સંવત ૧૭૯૧, વૈશાખ સુદિ ૮, પુષ્પાર્ક; પાર્શ્વનાથની પ્રતિમા, ઓસવાળ વૃધશાખા તથા નાલગેત્રના ભંડારી દીપાજીના પુત્ર * ૧ ખરતરવસી ટુંકના દક્ષિણ બાજુના ખુલ્લા વિભાગમાં સિઘચ શિલા ઉપર લીસ્ટસ, પૃ૦ ૨૦૬ ન. ૩૩૭. * “ અર્પણ કર્યું છે એને મર્થ બનાવ્યું–કરાવ્યું, સમજ. આગળ પણ દરેક લેખમાં એજ અર્થ લેવાનું છે. સંગ્રાહક.
૨–પંચપાંડવદેવાલયની મુખ્ય મૂર્તિની જમણી બાજુએ આવેલી એક માતની બેસણું ઉપર-લીટસ, પૃ. ૨૦૭. નં. ૩૫૦.
૩ પંચ પાંડવદેવાલયમાં, મુખ્ય મૂર્તિની બેસણું ઉપર-લીસ્ટસ, ૧ (૪).
૪ મહાન આદીશ્વરના દક્ષિણ-પશ્ચિમ ખુણ સામેના એક ચરસ દેવાલયના દ્વાર ઉપર-લીસ્ટસ, પૃ. ૧૯૭, કદાચ નં. ૧૦૦.
૫ વિમલવશી ટુંકમાં હાથીપળ તરફ જતાં જમણી બાજુએ લીસ્ટસ, ૫ ૨૦૨, નં. ૨૪૭.
૪૫૯
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( પર )
[ શત્રુંજય પર્વત
જેતસીહજીના પુત્ર ઉદયકર્ણ (અને ઉદયવન્તદેવી ) ના પુત્ર ભંડારી રત્નસિંહ ર. મહામંત્રી, જેણે ગુજરાતમાં “અમારી” ને ટેરો પીટાવ્ય, તેણે અર્પણ કરી, તપાગચ્છના વિજયક્ષમાસૂરિના અનુગ વિજ્યદયસૂરિના વિજય રાજયમાં પ્રતિષ્ઠિત થઈ.
નં. ૩૯. સંવત ૧૭૯૪, શક ૧૬ ૫૯, અપાઢ સુદિ ૧૦, રવિવાર; ઓઈશવંશ, વૃદ્ધશાખા નાલગેત્રના ભંડારી ભાનાજીના પુત્ર ભંડારી નારાયણજીના પુત્ર ભંડારી તારાચંદના પુત્ર ભંડારી રૂપચંદના પુત્ર ભંડારી સિવચંદના પુત્ર ભંડારી હરષચન્દ, એ દેવાલય સમરાવ્યું અને પાર્શ્વનાથની
એક પ્રતિમા અર્પણ કરી; બૃહત ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના વિજય રાજ્યમાં મહોપાધ્યાય રાજસારજીના શિષ્ય ઉપાધ્યાય જ્ઞાનધર્મજીના શિષ્ય ઉપાધ્યાય દીપચન્દજીના શિષ્ય પંડિત દેવચક્કે પ્રતિષ્ઠિત કરી.
નં. ૪૦. સંવત ૧૮૧૦, માહ સુદિ ૧૩, મંગળવાર; સંઘવી કચરા કી કા વિગેરે આખા કુટુંબે સુમતિનાથની પ્રતિમા અર્પણ કરી; સર્વસુરીએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૪૧. સંવત્ ૧૮૧, માઘ વદિ ૫, સેમવાર; પ્રાગ્વાટવંશ, લઘુશાખાના અને રાજનગરના રહેવાસી છે. સાકલચન્દ પુત્ર . દીપચ
દના પુત્ર છે. લેઢા ( અને પ્રાણકુમાર) ના પુત્ર છે. કેશરીસિંઘે શિખર સહિત એક દેવાલય અર્પણ કર્યું; ઉદયસૂરિએ તે પ્રતિષ્ઠિત .
નં. ૪૨. ૯ સંવત ૧૮૧૫, વૈસાખ સુદિ ૬, બુધવાર; ભાવનગરના
* ભંડારી રત્નસિંહ, ઈસ્વી સન ૧૭૩૩ થી ૩૭ સુધી ગુજરાતને નાયબ સુબે હતે. તે મહાન યોધ્ધ અને કુશળ કારભારી હતા. તે મહારાજા અભયસિંહને વિશ્વાસુ અને બાહોશ પ્રધાન હતું. તેના વિશેષ વર્ણન માટે જુઓ, રા. બા. ગેવિંદભાઈ હાથીભાઈ દેસાઈ કૃત “ ગુજરાતને અર્વાચીન ઈતિહાસ ” પૃષ્ઠ ૧૪૦-૫૦૦ -સંગ્રાહક
૬ છીપાવલી ટુંકમાંના એક દેવાલયના મંદિરની બહાર દક્ષિણ ભીત ઉપર લીસ્ટસ, પૃ. ૨૦૭, નં. ૩૫૭.
- ૭ હાથીપળ તરફ જતાં દક્ષિણે આવેલા એક દેવાલયમાં, વિમળવણી ટુંકલીસ્ટસ, પૃ. ૨૦૪, નં. ૨૮૫.
૮ આદીશ્વર દેવાલયની બહાર દક્ષિણ ખુણાના એક દેવાલયમાં.
૯ હાથીપલ જતાં દક્ષિણ બાજુએ આવેલા દેવાલયની પ્રતિમાની બેસણી ઉપર–-લીસ્ટસ, પૃ. ૨૦૪, નં. ૨૯૧.
૪૬૦
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખ. નં. ૩૯-૪૭]
( ૫૩ )
અવલોકન,
માસા કુવરજી લાધાએ પાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી; લઘુ પિશીલગચ્છના રાજસમરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૪૩. ૧૦ સંવત ૧૮૨૨, ગુણ સુદિ પ, ગુરૂવાર; મેશાણાના ગાંધી પરસોત્તમ સુંદરજી અને તેના ભત્રીજા અમ્બાઈદાસ અને તેના ભાઈ નાથા અને કુબેર, એ સર્વે વિશા ડીસાવાલ; તપાગચ્છની દેરીમાં બે પ્રતિમાઓ અર્પણ કરી. સંવત ૧૮૬૩, ચૈત્ર સુદ ૨ શુક્રવારે કુબેરે આ લેખ કોતર્યો.
ન. ૪૪. ૧૧ સંવત્ ૧૮૪૩, શક ૧૭૦૮, માઘ સુદિ ૧૧, સોમવાર; લઘુ શાખા અને કાશ્યપ ગોત્ર તથા પરમાર વંશના શ્રીમાલી, અને રાજનગર નિવાસી, પ્રેમચન્દ આદિનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૪પ. ૧૨ વિક્રમ સંવત ૧૮૬૦, શક ૧૭૨૬, વૈશાખ સુદિ ૫, સોમવાર; વૃદ્ધશાખાન શ્રીમાલી, દમણ બદિર (દમણ) ના રહેવાસી, અને ફિરંગિ જાતિ પુરતકાલ પાતિસાહિં (પતુંગાલના રાજા ) ને માન પામેલા સા. રાયકરણના પુત્ર હીરાચંદ અને કુંઅરબાઈને પુત્ર હરષચંદે શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી.
નં. ૪૬. ૩ (મિતિ ઉપર પ્રમાણે) ; સુરતના ઉસવાલ જ્ઞાતિના ઝવેરી, પ્રેમચંદ ઝવેરચંદ અને જેતીના પુત્ર સવાઈચંદે, પ્રેમચંદ વિગેરેને નામે વિજયભણસુરિગચ્છના વિજયદેવચન્દ્રસૂરિના વિજય રાજયમાં, વિજજહરા પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી પ્રતિમા અર્પણ કરી; તપાગછના વિજ્ય જિનેન્દ્રસૂરિએ પ્રતિષિત કરી.
નં. ૪૭. ૧૪ (નં. ૪પ પ્રમાણે મિતિ ) ; વિજયઆનન્દસૂરિના ૧૦ મોદી પ્રેમચન્દના દેવાલયમાં, નં.૮૪ (?).
૧૧ વિમલવસી ટુંકમાં, વાઘણપોળની દક્ષિણે આવેલા એક લ્હાના દેવાલયમાં, --લીસ્ટમ, પૃ. ૨૦૪, નં. ૩૦૪.
૧૨ મેરી પ્રેમચન્દની ટુંકમાં. મુખ્ય દેવાલયની પ્રતિમા ઉપર, લીસ્ટસ પૃ. ર૦૭, નં. ૩૬૨.
૧૩ મોદી પ્રેમચંદની ટુંકમાં જતાં જમણી બાજુએ આવેલા દેવાલયની પ્રતિમાની બેસણું ઉપર-લીસ્ટસ, પૃ. ૨૦૮, ન. ૩૬૭.
૧૪ મેદી પ્રેમચન્દની ટુકમાં, સામે આવેલા દેવાલયની પ્રતિમાની બેસણ ઉપર લીરટ્સ, પૃ. ૨૦૮, નં. ૩૬૪.
૪૬૧
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજૈનલેખસ’ગ્રહ,
( ૫૪ )
[ રાત્રુંજય પર્વત
ગચ્છના, સુરતના ઉસવાલ......ઝવેરી પ્રેમચન્દ્રે વિજયદેવચન્દ્રસૂરિના વિર્જાયરાજયમાં અસહુરા ( વિજ્જહરા ? ) પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી મૂર્તિ અપ ણુ કરી; તપાગચ્છના ભટ્ટારક વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. ત. ૪૮. ૧૫ ( ન. ૪૫ પ્રમાણે મિતિ ); અચલગચ્છના પુણ્યસાગરસૂરિની વિનતિથી શ્રીમાલી સા॰ ભાઈસાજીના પાત્ર, સા. લાલુભાઈના પુત્ર, ઘટાભાઇએ સહસકુટજી (સહસ્ત્રકૂટ ) ની પ્રતિમા અણુ કરી; તપાગચ્છના વિજયજિતેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.
ન'. ૪૯. ૧૬ ઉપર પ્રમાણે બધું”.
. ૫. ૧૭ સંવત્ ૧૮૬૦, મહા સુદ ૧૩; વીસાપારવાલ જ્ઞાતિના તથા વિજયઆણુન્દસૂરિના ગચ્છતા, અમદાવાદના પારેખ, હરષચન્દના પાત્ર, પિતામરના પુત્ર, વીરચન્દે સંવત ૧૮૬૧ ના ફાલ્ગુન વંદે ૫, બુધવારે એક દેવાલય શરૂ કર્યુ અને પૂર્ણ કર્યુ.
ન'. ૫૧. ૧૬ વિક્રમ સંવત્ ૧૮૬૧, શાલિવાહન શક ૧૭૨૬, ધાતા સ'વત્સર મા શીષ' સુદિ ૩, બુધવાર, પૂર્વાષાઢ નક્ષત્ર, વૃદ્ધયેગ, ગિરકરણ, ચળગચ્છના ઉદયસાગરસૂરિના અનુગ કિર્તિસાગરસૂરિના અનુગ પુણ્યસાગરસૂરિના વિજયિ રાજયમાં, સુરતના શ્રીમાલી, નિહાલચંદભાઇના પુત્રઈચ્છાભાઇએ ઈચ્છાડ નામે એક કુંડ મંણુ કર્યાં તે વખતે ગે।હિલ રાજા ઉન્નડજી પાલીતાણા ઉપર રાજ્ય કરતા હતેા,
ત. પર. ૧૯ સંવત્ ૧૮૬૭, ચૈત્ર સુદ ૧૫: હાથીપાળમાં કાઈને દેવાલયે! નહિ બાંધવા દેવા માટે ગુજરાતીમાં કરેલા કરાર.
નં. ૧૩, ૨૦ સંવત્ ૧૮૭૫, માત્ર વિદે ૪, રવીવાર; રાધનપુરના મૂલજી અને માંનકુઅરના પુત્ર સેામજીએ સુવિધિનાથની પ્રતિમા અપ ણ કરી;
૧૫ ૫'ચપાંડવના દેવાલયમાં સહસ્ત્રકૂટના એક સ્તંભ ઉપરન્લીટ્સ, પૃ. ૨૦૩, ન'. ૩૫૧.
૧૬ એજ દેવાલયમાં.
૧૭ વિમલવસી ટુંકમાં, એક સૈા સ્તંભની ચામુખના દક્ષિણપૂર્વે~ટ્વીટ્સ, ન્યૂ ૨૦૨, નં. ૨૪૫.
૧૮ ટેકરીથી ઉતરતાં રસ્તા ઉપરના તળાવ ઉપર.
૧૯ હાથીપેાલ પાસેની ભીંત ઉપર અગર આદીશ્વરની ટુંકના કાટ અને વિમલવસીટુકના પૂર્વ ભાગ વચ્ચે આવેલા દ્વાર ઉપર.
૨૦ મેદી પ્રેમચંદની ટુંકમાં, ઉત્તર તરફના ભાંયરામાં,
૪૬૨
Page #54
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે. નં. ૪૮-પ૮]
( ૫ )
અવલોકન,
મૂલજી અને (તે ) ના પુત્ર સા. ડુંગરસીએ ચંદ્રપ્રભની મુતિ અર્પણ કરી; ટાકરસીના પુત્ર કાંતિયા હેમજીએ મલ્લીનાથની એક પ્રતિમા અને એક હાની દેહરી અર્પણ કરી.
નં. ૫૪. ૨૧ સંવત ૧૮૮૫ વૈશાખ શુકલ અક્ષય તૃતીયા, ગુરૂવાર; શ્રાવિકા ગુલાબહેનની વિનતિથી, બાલુચરના રહેવાસી, દૂગડગોત્રના, સાહ બેહિથજીના પુત્રો કેશવદારજી, પૂરનચંદજી અને જેઠમલજી, ના પુત્ર વિસનચંદજી અને બાબુ હર્ષચંદજીએ ચંદ્રપ્રભનું દેવાલય બંધાવ્યું; ખરતર ગના જિનહરિએ પ્રતિષ્ઠિત કર્યું.
નં. ૫૫. ૨૨ સંવત ૧૮૮૬, શક ૧૭૫૧, માઘ શુકલપક્ષ ૫, શુક્ર સાર; રાજનગરના રહેવાસી, એશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના શેઠ વખતચંદ ખુશ્યાલચંદની કન્યા મુઘીવહુ અને શેઠ પાનાભાઈના પુત્ર લલ્લુભાઈએ પિતાના બાપના શુભ સારું પુંડરીક ગણધરની એક પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરી.
નં. ૫૬. ૨૩ (મિતિ ઉપર પ્રમાણે ); રાજનગરના રહેવાસી, એશજાતિની વૃદ્ધશાખાના સાત મૂલચન્દના પુત્ર સાહ હરખચંદની સ્ત્રી બાઈ રામકુંઅરના શુભ માટે તથા દેસી કુસલચંદની સ્ત્રી અને તેની ( રામકુંવરની) પુત્રી ઝવેરબાઈન શુભ માટે, અચલગચ્છના ભટ્ટારક રાજેન્દ્રસાગરસૂરિના રાજ્યમાં, અર્પણ કરી.
નં. ૫૭. ૨૪ ( ઉપર પ્રમાણે મિતિ ); રાજનગરના રહેવાસી, ઓશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના સાહ મલકચંદ અને કુસલબાઈના પુત્ર મોતિચન્દ હિંકાર સહિત “ચતુર્વિશતિતીર્થંકરપટ ” અર્પણ કર્યો અને ખરતરગચ્છના ભટ્ટારકે પ્રતિષ્ઠિત કર્યો.
નં. ૫૮. ૨૫ ( મિતિ ઉપર પ્રમાણે ) નં. પ વાળા દાતાએ કાર સહ એક પરષ્ટિ (ષિ) પટ' અર્પણ કર્યો; ઉપર પ્રમાણે પ્રતિષ્ઠા.
૨૧ પુંડરીકના દેવાલયની દક્ષિણે આવેલા એક નાના દેવાલયમાં. ૨૨ હેમાભાઈની ટૂંકમાં. દ્વાર આગળ-લીસ્ટસ, પૃ. ૨૦૯, નં- ૪૦૮.
૨૩ હેમાભાઈ વખતચંદની ટુંકમાં, દ્વાર આગળની પુંડરીકની તિમાને દક્ષિણે આવેલી પ્રતિમાની બેસણી ઉપર
૨૪ હેમાભાઈની ટૂંકમાં, મુખ્ય દેવાલયના મંડપની ઉત્તર દિવાલ ઉપરજ લીટસ ૫૦ ૨૦બ્દ, ન, ૪૦૭.
૨૫ એજ દેવાલયમાં, દક્ષિણ તે.
૪૬૩
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનન્ટેનલે ખસ ગ્રહું.
( ૫ )
[ શત્રુંજય પર્વત
ને પ૯. ૬ ( મિતિ ઉપર પ્રમાણે ); રાજનગરના રહેવાસી એશજ્ઞાતિની વૃદ્ધશાખાના શેઠે વખતચંદ ખુમ્યાળચક્રના પુત્ર શેઃ હિમાભાઈના પુત્ર નગિનદાસની સ્ત્રી ઇચ્છાવહુએ પેાતાના ધણીના શુભ માટે એક દેવાલય અને ચંદ્રપ્રભની પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરસૃતિા રાજ્યમાં પ્રતિષ્ટા થ
નં. ૬૦, ૨૭ સવત્ ૧૮૮૭. વૈશાખ સુદિ ૧૩; પાદલિપ્તનગરના ગહેલ ખાંધાજી, કુંવર તેઘણુજીના રાજ્યમાં, અજમેર નગરના રહેવાસી ઉકેશજ્ઞાતીય વૃદ્ધશાખાના લુણીયા ગાત્રના સા તિલાકચંદના પુત્ર હિંમતરાયના પુત્ર ગજમલજી પારેખે, એક દેવાલય ( વિહાર ) અને કુંથુનાથની પ્રતિમા અર્પણ કરી; બૃહત્ ખરતરગચ્છના ભટ્ટારક જિતહત્યસુરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી.
એક
ન'. ૬૧. ૨૦ સંવત્ ૧૮૮૮ વૈશાખ વિદે અમદાવાદના ઓશવાળ સાહ બાઈએ ચંદ્રપ્રભ વિગેરેની ત્રણ હસૂરિના રાજ્યમાં દેવચંદ્રે પ્રતિષ્ઠિત કરી.
શારિવાસરે (!)
પાંનાચંદના પુત્ર નિહાલચંદની સ્ત્રી પ્રેમકુવર મૂર્તિએ અણુ કરી ખરતરગચ્છના જિન
નં. ૬૨. ૨૯ સંવત્ ૧૮૮૯, શક ૧૭૫૫, વૈશાખ શુકલ ૧૩, બુધવાર; રાજનગરના રહેવાસી વૃદ્ધ શાખાના એશવાલ, વખતચંદની કન્યા ઉમ બાઈએ ધનાથની પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત થઈ. તેમણે પાંચાભાઇના દેવાલય નજીક મેરી ટુંકમાં એક ન્હાનું દેવાલય બાંધ્યું.
.
ન. ૬૩. ૩૦ (મિતિ ઉપર પ્રમાણે ) રાજનગરના રહેવાસી કેસજ્ઞાતિની નૃશાખાના શ્રેષ્ઠી વખતચંદના પુત્ર સમલની સ્ત્રી પરઘાંન વએ ઋષભદેવની પ્રતિમા અર્પણ કરી. સાગરગચ્છ વાળાએ પ્રતિષ્ઠિત કરી.
૨૬ હેમાભાઇની ટુમાં આવેલા મંદિરમાં-લીસ્ટેસ, પૃ૦ ૨૦૯, નં. ૪૧૩, ૨૭ ખતર વસી ટેંકની ખહાર, ઉત્તર-પૂર્વ ખુણામાં આવેલા એક દેવાલયમાં લીસ્ટ્સ પૃ ૨૦૭, ન. ૩૪૭,
૨૮ હેમભાઈની ટુંકની આજીબાજી આવેલા દેશમાંના એકમાં,
૨૯ તેનાજ દક્ષિણ ભાગમાંના એક ન્હાના મદિરમાં,
૩૦ હેમાભાઇનો ટુંકમાં આરડી નં. ૪ ની બહારની જગ્યામાં આવેલા એક મંદિરમાં.
૪૬૪
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખો. નં. ૫૯-૬૮ ]
( ૫૭ )
અવલોકન,
નં. ૬૪.૧ ( મિતિ ઉપર પ્રમાણે ) પતાજી પારખના પુત્ર જસરૂ૫છના નાનાભાઈ ખુબચંદ, જસરૂપજીના પુત્ર, સિરેહિના રહેવાસી કપુરચંદજીએ ચંદ્રપ્રભની પ્રતિમા અર્પણ કરી તપાગચ્છમાં પ્રતિષ્ઠિત કરી.
નં. ૬૫. ૧૨ (મિતિ ઉપર પ્રમાણે ) અમદાવાદના રહેવાસી વૃદ્ધશાખાના ઓસવાળ નગિનદાસ, તેની સ્ત્રી ઈચ્છાવહુ, તેના નાનાભાઈ પ્રેમાભાઈ, તેની સ્ત્રી સાંકલી વહુ અને તેની બહેને રૂખમાણી, પ્રસન, મોતીકુંઅર-હેમાભાઈની સ્ત્રી કંકુવહુ, મા-બાપ શેઠ વખતચંદ અને જડા બાઈ, દાદા ખુશાલચંદ; આ સર્વ કુટુંબે હેમાભાઈના શુભ માટે ચતુર્મુખ બિંબ અર્પણ કર્યું. સાગરગચ્છના શાંતિસાગરે પ્રતિષ્ઠિત કર્યું.
નં. ૬૬.૩૩ (મિતિ ઉપર પ્રમાણે) પણ શુક્ર ૧૨, બુધવાર (?) ઉજમબાઈ ( જુઓ નં. ૬૨ ) એ કારવાળુ એક “ પંચપરમેષ્ટિ 9િ ] પદ ” અર્પણ કર્યું. તપાગચ્છવાળાએ પ્રતિષ્ઠિત કર્યું.
નં. ૬૭. ૩૪ સંવત ૧૮૮૮, શક ૧૭૫૪, વૈશાખ, શુકલપક્ષ ૧૨, બુધવાર, ઉજમબાઈ( જુઓ નં. ૬૬ ) એ હિંકારવાળું એક ચતુર્વિશતિતીર્થંકર પટ” અર્પણ કર્યું, તપાગચ્છવાળાએ તેની પ્રતિષ્ઠા કરી.
નં. ૬૮. ૩૫ સંવત ૧૮૯૧, માઘ, શિત ૫, સોમવાર, પાલિતાના ગહેલ ખાંધાજી, તેને પુત્ર નેધણજી અને તેને પુત્ર પ્રતાપસિંઘજી હતો, તેના રાજ્યમાં મકસુદાવાદ–બાલુચરના રહેવાસી, ઓશવાળ જ્ઞાતિના બૃહશાખાના દુગડગોત્રના, નિહાળચંદના પુત્ર ઇંદ્રજીએ ઋષભની એક પ્રતિમા અર્પણ કરી; બૃહત ખરતરગચ્છના જિનહર્ષને રાજ્યમાં પંજ્યવંતજીના શિષ્ય પં. દેવચંદ્ર પ્રતિષ્ઠા કરી.
૩૧ હેમાભાઇની ટુંકમાં ઉત્તર બાજુએ એરડી નં. ૨ માં,
૩૨ બહારની બાજુએ ઉત્તર–પૂર્વમાં આવેલા દેવાલયને મંદિરમાં-લીસ્ટસ ૫. ૨૦૨, નં. ૪૧૨.
૩૩ હેમાભાઈની ટુંકમાંના મુખ્ય મંદિરમાં, દક્ષિણ દિવાલ ઉપર જુઓ નં. ૫૮,
૩૪ હેમાભાઈને દેવાલયમાં, પૂર્વ ખુણામાં, મંડપની ઉત્તર દિવાલ ઉપર. જુઓ નં: ૫૭.
૩૫ ખરતર ટુંકમાંના પુંડરીના દેવાલયના દ્વારની બહાર આવેલા દેવાલયમાંલીસ્ટસ 5, ૨૦૬, નં. ૩૪૧,
૪૬૫
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૫૮ )
[ શત્રુંજય પર્વત
નં. ૬૯ ૩૬ સંવત ૧૮૯૨, વૈશાખ, શિત ૩ શુક્રવાર, ગોહેલ ખાધાજી ( વિગેરે જુઓ નં. ૬૮ ) ના રાજ્યમાં, મસુદાવાદ-બાલુચરના, બ્રહશાખા ઉકેસજ્ઞાતિય, દુગડગોત્રના બાબુ રાધાસિંગજીના પુત્ર બાબુ બહાદુરસિંગજીના ભાઈ બાબુ પ્રતાપસિંગની સ્ત્રી મહેતાબ કુંઅરે સંભવનાથ, પાર્શ્વનાથ અને શીતલનાથની પ્રતિમાઓ અર્પણ કરી; હતું ખરતરગચ્છ જિનહર્ષને રાજ્યમાં પં. કનક શેખરજીના શિષ્ય પં જયભદ્રના શિષ્ય, પં. દેવચં પ્રતિષ્ઠા કરી.
નં. ૭૦. ૩૭ સંવત ૧૮૯૩, શક ૧૭૫૮, માઘ વદિ ૩, બુધવાર; વખતચંદ (જુઓ નં. ૪૫ ) ના પુત્ર અપભાઈ અને મંછીની પુત્રી ફુલકુંવરે એક દેવાલય બંધાવ્યું અને આદિનાથની પ્રતિમાં અર્પણ કરી; સાગરગચ્છને શાંતિસાગરે પ્રતિષ્ઠિત કરી.
નં. ૭૧.૩૮ (મિતિ ઉપર પ્રમાણે) રાજનગરના રહેવાસી, એસવાળ, વૃદ્ધશાખાના, મોતીચંદના પુત્ર ફતેભાઇની સ્ત્રી ઉજલીવહુએ એક દેવાલય બંધાવ્યું તથા શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરે પ્રતિષ્ટા કરી.
નં. ૭૨. ૩૯ (મિતિ ઉપર પ્રમાણે ) મોતીચંદ ( જુઓ નં- ૭૧) ના પુત્ર ફતેભાઈ (તેની સ્ત્રી અચરતવહુ ) ના પુત્ર ભગુભાઈએ એક દેવાલય બંધાવ્યું અને શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી; સાગરવંશના શાંતિસાગરે પ્રતિષ્ઠા કરી.
નં. ૭૩. ૪૦ (મિતિ ઉપર પ્રમાણે) ખંભનગરના રહેવાસી ઉસવાળે વૃદ્ધશાખાના સારા હીરાચંદના પુત્ર સારા જેસંઘના પુત્ર સારુ લક્ષમીચન્દ્ર (તેની સ્ત્રી-પારવતી) હેમાભાઈની ટુંકમાં એક દેવાલય બંધાવ્યું અને અજીતનાથની પ્રતિમા અર્પણ કરી.
૩૬ પૂર્વ તરફ મોટા ચોમુખને ગોળ ફરતા કઠેરાની બહાર, ઉપરના લેખની . સાથે, એક પ્રતિમાની બેસણું ઉપર લીસ્ટસ યુ. ૨૦૧, નં. ૩૩,
૩૭ હેમાભાઈની ટુંકમાં પશ્ચિમ બાજુએ, ઓરડી-નં. ૧ ૩૮ »
, , , મંદિરમાં, ૩૯ , ,
, , ઓરડી નં. ૫. ૪૦ , , ઉતર બાજુએ, ઓરડી નં. ૧
૪૬૬
Page #58
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખે. નં. ૬૯-૭૯]
( ૫૯)
અવલોકન,
નં. ૭૪. ૪૧ સંવત ૧૮૯૩, જ્યેષ્ઠ સુદિ ૩, બુધવાર; જેશલમેરૂના બાફણું ગુમાનચંદજી બહાદરમલ્લજીએ ગોમુખયક્ષની એક પ્રતિમા અર્પણ કરી; ખરતરગચ્છના જિનમહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૭૫. ૪૨ સંવત ૧૮૯૩, શક ૧૭૫૮, માઘ શુકલ ૧૦, બુધવાર પ્રેમચંદ વિગેરે ( જુઓ નં. ૭૬ ) એ પાશ્વનાથની પ્રતિમા અર્પણ કરી; પદ્મવિજય વિગેરે ( જુઓ નં. ૭૬ ) એ પ્રતિષ્ઠિત કરી.
નં. ૭૬. ૪૩ સંવત ૧૮૯૩, શક ૧૭૫૮, માઘ શુકલ ૧૦, બુધવાર અમદાવાદના શ્રીમાલી લઘુશાખાના સાદામોદરદાસના પુત્ર સાપ્રેમચંદના પુત્ર સાવ સાલચંદના પુત્ર સારા પીતામરની પહેલી તથા બીજી મા, અજબ અને માનકુંઅરે પાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી. તપાગચ્છના વિસિંહસૂરિના વંશના, સંવિજ્ઞમાર્ગીય પદ્મવિજ્યગણિના શિષ્ય રૂપવિજ્યગણિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૭૭. ** (મિતિ ઉપર પ્રમાણે ), સા. પ્રેમચંદ ( વિગેરે જુઓ નં. ૭૬ ) ના પુત્ર સા. કરમચંદ ના પુત્ર સા મૂલચંદે પાનાથની પ્રતિમા અર્પણ કરી; રૂપવિજ્યગણિ (વગેરે જુઓ. નં. ૭૬) એ પ્રતિષ્ઠિત કરી.
નં. ૭૮. ૪૫ (મિતિ ઉપર પ્રમાણે) મુંબઈના રહેવાસી, ઓશ લધુશાખાના પ્રેમચંદ અને ઇછાબાઈના પુત્રરત્ન ખિમચંદ અને દેવકુંઅરના પુત્ર અમરચંદે ( અને તેના કુટુંબે )ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના, વિજ્યઆણુન્દસૂરિના ગ૭ના, વિજ્યધનેશ્વરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરી.
નં. ૭૯. ૪૬ (મિતિ ઉપર પ્રમાણે ) અમદાવાદના રહેવાસી, વૃદ્ધ૪૧ ચોમુખ દેવાલયમાં પેસતાંજ, ગેમુખના મંદિરમાં-લીસ્ટમ-પૃ. ૨૦૫, નં. ૩૧૧
૪૨ મુખ્ય દેવાલયના પશ્ચિમ ભાગમાં આવેલા ભયરામાં, પ્રતિમા ( ચિન્તામણિ પાશ્વનાથ ) ની બેસણી ઉપર, સાકલચંદ પ્રેમચંદની ટુંકમાં-લીસ્ટસ, પૃ૦૨૧૨, નં.૪૯૪.
૪૩ સાલચંદ પ્રેમચંદની ટુકમાં, મુખ્ય દેવાલયની સામે પુંડરીકની બેઠક ઉપર
૪૪ સાકળચંદ પ્રેમચંદની ટુકમાં ઉતર-પૂર્વ ખુણામાંના દેવાલયમાં લીસ્ટસ, પૃ૦ ૨૧૩, નં. ૪૯૮.
૪૫મોતીશાહની ટૂંકમાં, મુખ્ય દેવાલયની દક્ષિણ બાજુએ આવેલા દેવાલયમાંલીસ્ટસ, પૃ૦ ૨૧૦, ન, ૪૨૦.
૪૬ મોતીશાહના ટુંકમાં, મુખ્ય દેવાલયની ઉત્તરે આવેલા એક દેવાલયની પ્રતિમાની બેસણ ઉપર-
લીટ્સ, પા. ૧૦, નં. ૪૩૩.
૪૬૭
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૧૦)
શત્રુજય પર્વત
શાખાના ઓશવાળ, સાવ નાહલચંદના પુત્ર સારુ ખુશાલચંદના પુત્ર સારુ કેશરિસિંહના પુત્ર સાઠ સાહિસિંહે ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; સાગર ગચ્છના શાંતિસાગરસૂરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૮૦. ૪૫ ( મિતિ ઉપર પ્રમાણે ) મુમ્બઈ બિન્દર (મુંબઈ) ના રહેવાસી, એસવાળ વૃદ્ધશાખા અને નાહટાગોત્રના, શેઠ અમીચંદ રૂપાબાઈના પુત્ર શેઠ મોતીચંદ અને દીવાલીબાઈના પુત્ર ખેમચંદ (તથા કુટુંબે) આદિનાથની પ્રતિમા અર્પણ કરી; ગોહેલ પ્રતાપસિંઘજીના રાજ્યમાં બૃહત ખરતરગચ્છ (ખરતર પિપલીય) ના જિનહર્ષસૂરિના અનુગ જિનમહેન્દ્ર સૂરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૮૧.૪૮ ( મિતિ ઉપર પ્રમાણે ) ખરતર ઘાનલીય ( પિપલીય ?) ગચ્છમાં શેઠ ખેમચંદ શેઠ (મોતીચંદ) અને તેની સ્ત્રી ઇચ્છાબાઈની મૂર્તિ બેસાડી.
નં. ૮૨. ૪૯ મિતિ ઉપર પ્રમાણે ) શેઠ અમીચંદે (વિગેરે જુઓ નં. ૮૦ ) શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી; ( રાત-વાદg&ીય गच्छे भ०० यु० श्रीजिनदेवसूरितत्पभजं. श्रीजिनचन्द्रसूरिविद्यमाने सपरिकरसंयुते) જિનમહેકે પ્રતિષ્ઠિત કરી.
નં. ૮૩. * ( મિતિ ઉપર પ્રમાણે ) શેઠ અમીચંદ ( વિગેરે જીઓ નં. ૮ ) ની સ્ત્રી રૂપાબાઈએ સુપાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી; જિનમહેંદ્રસૂરિ ( વિગેરે જુઓ નં. ૮૨ ) એ પ્રતિષ્ઠિત કરી.
નં. ૮૪. ૫૧ ( મિતિ ઉપર પ્રમાણે) ખેમચંદની સ્ત્રી ( વિગેરે,
૪૭ મતશાહની ટુંકમાં ઉપરના દેવાલયની સાથેના દેવાલયમાં મુખ્ય પ્રતિમાની બેસણી ઉપર,
૪૮ મોતીશાહની ટૂંકમાં મુખ્ય દેવાલયમાં, શેઠ અને તેની સ્ત્રીની પ્રતિમાઓની નીચેના ભાગ ઉપર-લીટ્સ, પૃ. ૨૦૯, નં. ૪૧૭.
૪૯ દેવાલય નં. ૪૨૦ માંની મુખ્ય પ્રતિમાની જમણી બાજુએ આવેલી પ્રતિમાની બેસણી ઉપર-લીસ્ટસ પૃ. ૨૧૦.
૫૦ વચ્ચેના દેવાલયની ઉત્તર-પૂર્વના દેવાલયમાંની મુખ્ય પ્રતિમાની ડાબી બાજુની એક પ્રતિમાની બેસણી ઉપર.
પા મતાહ અમીચંદની ટુંકમાં મુખ્ય દેવાલયની જમણી બાજુએ ( ચકેશ્વરી) ની પ્રતિમાની બેસણી ઉપર,
૪૬૮
Page #60
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખ. નં. ૮૦–૮૯]
( ૧ )
અવલોકન,
: ૩૮.
જુઓ નં. ૮૦. ) મુંગીવહુએ શ્રીમકેસરીદેવીના દેવાલયમાં એક પ્રતિમા કરાવી; જિનમહેંદ્રસૂરિ (જુઓ નં. ૮૨ )એ પ્રતિષ્ઠા કરી.
. ૮૫. ૫૨ ( મિતિ ઉપર પ્રમાણે ) ખેમચંદે ( અને તેના કુટુંબે, વિગેરે, જુઓ નં. ૮૦ ) પુણ્ડરીકની એક પ્રતિમા અર્પણ કરી; જિનમહેન્દ્રસૂરિ, વિગેરે ( જુઓ નં. ૮૨ )એ પ્રતિષ્ઠા કરી.
. ૮૬. ૩ સંવત ૧૮૯૭, શક ૧૭૬ ૩, વૈશાખ, શુક્લ ૧૩, સોમવાર; મુંબાઈ બિંદરના રહેવાસી, થીમલી વૃદ્ધ શાખાના પારેખ જિબોઘા (?) અને લક્ષ્મીના પુત્ર કપુરચંદ અને કસલીના પુત્ર પુલચંદે આદિનાથની એક પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના વિજયદેવેંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૮૭. ૫૪ સંવત્ ૧૯૦૦, શક ૧૭૬પ, માઘ શુકલ ૭, શુક્રવાર; ક્ષેમચંદે એક દેવાલય બંધાવ્યું.
નં. ૮૮. પ૫ સંવત ૧૯૦૩, શક ૧૭૬૮, માધ, કૃષ્ણ ૫, શુક્રવાર; રૂપાબાઈ ( વિગેરે, જુઓ નં. ૮૩)ની પ્રતિમા ક્ષેમચંદે અર્પણ કરી; બૃહત ખરતર પિપ્પલીયગચ્છના જિનમહિંદ્રસૂરિના રાજ્યમાં.
નં. ૮૯ ૫૬ સંવત ૧૯૦૫, વૈશાખ, શુકલ ૧, સોમવાર; પાલણપુરના રહેવાસી, એશિવાલ વૃદ્ધસાખાના મહેતા ખેતસીને પુત્ર મહેતા મોતીચંદે આદિનાથની પ્રતિમા અર્પણ કરી, બીજી બે આદિનાથની પ્રતિમાઓ તેની સ્ત્રી રામકુઅર અને ઈંદિરાએ અર્પણ કરી; બીજી બે આદિનાથની પ્રતિમાઓ રામકુયર અને ખેતીચંદના પુત્ર મેતા ઈશ્વર અને જ્ઞાનવહુના પુત્ર મંગલ તથા મૂલચંદના પુત્ર ખેતસીની સ્ત્રી દિલુબાઈએ, તપાગચ્છને દેવિન્દ્રસૂરિના રાજ્યમાં અર્પણ કરી.
પર મોતીશાહની ટુંકમાં પેસતાંજ દેવાલયમાંના પુડરીની બેસણી ઉપર આદિનામના મંદિરની સામી બાજુએજ પુણ્ડરીકનુ દેવાલય હમેશાં આવે છે. લીટ્સ, પૃ. ૨૦૯, નં. ૪૧૮.
૫૩ મોતીશાહની ટૂંકમાં, મુખ્ય દેવાલયની પાછળના દેવાલયમાં આવેલી પ્રતિમાની બેસણ ઉપર-લીસ્ટસ પૃ૦ ૨૧૦, નં. ૪૨૧.
૫૪ સાકલચંદ પ્રેમચંદની ટુંકમાં દક્ષિણ-પૂર્વને દેવાલયના દ્વારની ડાબી દિવાલ ૩પર–લીસ્ટસ પૃ. ૨૧૩, નં. ૪૯૯.
પપ મોતીશાહની ટુંકમાં મુખ્ય દેવાલયના દ્વાર આગળની એક સ્ત્રીની આકતિની બેસણ ઉપર.
૫૬ મોતીશાહની ટૂંકમાં, દક્ષિણે એરડી નં. ૧.
૪૬૯
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( ર )
| શત્રુંજય પર્વત
નં. ૯૦. ૨૭ સંવત ૧૯૦૫, શક ૧૭૭૦, માધ, શુકલ ૫, સેમવાર કચ્છના નભીનપુરના રહેવાસી આંચલગચ્છના, નાગડાગેત્રના તથા એશવાળ લઘુશાખાના ભારમલ અને મંકાબાઈના પુત્ર સારા નરસી અને કુઅરબાઈના પુત્ર સારા હીરજી અને સારા વીરજીએ પિતાની સ્ત્રીઓ પુરબાઈ અને લીલાબાઈ સાથે, એક દેવાલય બંધાવ્યું, ચંદ્રપ્રભુ અને બીજા જિનોની ૩૨ પ્રતિમાઓ અર્પણ કરી, પાલીતાણામાં દક્ષિણ બાજુએ ૧૨૦ ગજ લાંબી અને ૪૦ ગજ પહોળી એક ધર્મશાળા બંધાવી તથા અચલગચ્છ માટે પાલીતાણામાં એક ઉપાશ્રય સમરાવ્યો આ બધુ આંચલગચ્છના મુકિતસાગરસૂરિના ઉપદેશથી કરવામાં આવ્યું.
નં. ૯૧. પર શેઠ વખતચંદ તેમના પુત્ર હેમાભાઈ અને પૈત્ર, અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના વંશ તથા દાનની વિગત. તે કુંકુમલ ગેત્રના, શિશોદિવંશના, ઓશવાલજ્ઞાતિની આદિશાખાના હતા તથા કુળદેવી આશાપુરી, અને ક્ષેત્રપાલ બરડાને પૂજતા. તેના વંશના નામે (૧) કુલપતિરાજ સામંતસિંધ રાણે, (૨) તેને પુત્ર કોરપાલ, જેને ધમધોષસૂરિએ જૈન બનાવ્યા ( ૩ ) તેને પુત્ર સા. હરપતિ, (૪) તેને પુત્ર સારા વિચ્છા, ( ૫ ) તેને પુત્ર સા૦ સહસકરણ, (૬) તેને પુત્ર રાજનગરને શેઠ [ સા ]તિદાસ, જે દિલીપતિ પાતિસાહ શાહજાહાનના વખતમાં રાજસભાસદ ( રાજસભાશૃંગાર ) હતા, તેને પુત્ર શેઠ લખમીચંદ (૮) તેનો પુત્ર ખુસાલચંદ તેની સ્ત્રી ઝમકુ; (૯) તેમને પુત્ર શેઠ વખતચંદ ત્યારબાદ તેની સ્ત્રીઓ, પુત્ર, પત્રોનાં નામે તથા તેના વંશની બક્ષિસે, તથા વિ. સં. ૧૮૬૪ થી ૧૯૦૫ સુધીની મિતિઓ, અને સાગરગચ્છની પટ્ટાવલી આવે છે; (૧) રાજસાગરસૂરિ) ( ૨ ) વૃદ્ધિસાગર સૂરિ ( ૩ ) લીસાગરસૂરિ; ( ૪ ) કલ્યાણસાગરસૂરિ ( ૫ ) પુણ્યસાગરસૂરિ, ( ૬ ) ઉદયસાગરસૂરિ, (૭) આણુન્દસાગરસૂરિ, (૮) શાંતિસાગરસૂરિ, વિ. સં. ૧૯૦૫.
૫૭ ખરતરવસી ટૂંકમાં, નરસી કેશવજીના દેવાલયની પાછળ મુખ કઠેરાની બહાર એક દેવાલયમાં.
૫૮ હેમાભાઇ વખતચંદની ટૂંકમાં. પ્રેમાભાઈએ બંધાવેલા અજિતનાથના દેવાલયની બહાર દક્ષિણે આવેલી આગલી ભીંત ઉ૫ર–લી. પૃ. ૨૦૯, ન. ૦૭,
૪૭૦
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખ. નં. ૯૦-૯૭] ( ૬૩ )
અવલોકન, - ~~~~~~~ ~ ~~~~
નં. ૯૨. પ૯ સંવત ૧૯૦૮, ચૈત્ર વદ ૧૦, બુધવાર; વિકાનેરના રહેવાસી એશજ્ઞાતિના મુહતી પંચાણ અને પુન્યકુઅરના પુત્ર વૃદ્ધિચંદજીએ મુહતા તીવસી (મોતીશાહની ) ટુંકમાં એક દેવાલય બંધાવ્યું. તપાગચ્છના આણંદકુશલના ભાઈ પં. દેવેન્દ્રકુશળ પ્રતિષ્ઠા કરી.
નં. ૯૩. ૬૦ સંવત ૧૯૦૮, વૈશાખ કૃષ્ણ, સમવાર; રાજનગરના રહેવાસી, શ્રીમાલી, દીપચંદના પુત્ર ખુશાળભાઈએ ધર્મનાથજીની પ્રતિમા અર્પણ કરી.
નં. ૯૪. ૧૧ (મિતિ ઉપર પ્રમાણે ) દીપચંદ ( જુઓ નં. ૩) ના બીજા પુત્ર જેઠાભાઈએ સુમતિનાથની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૯૫. ૧૨ (મિતિ ઉપર પ્રમાણે ) પાયચંદગચ્છને જેઠાભાઈ (વિગેરે, જુઓ નં. ૯૪) એ હર્મચંદસૂરિના રાજ્યતળે, ઋષભની એક પ્રતિમા અર્પણ કરી; પં. આણદકુશળે પ્રતિષ્ઠા કરી.
નં. ૯૬. ૧૩ સંવત્ ૧૯૧૦, ચૈત્ર, શુકલ ૧૫, ગુરૂવાર; પાલિતાણુના રાજરાજેશ્વર મહારાજાધિરાજ (?) ગોહિલશ્રી નોઘણના રાજ્યમાં તેનો પુત્ર પ્રતાપસિંઘજી હતા; અજમેરના રહેવાસી, શ્રીમુંમીયાગોત્રના, ઓશવાળ વૃદ્ધશાખાના, તથા કુવરબાઈ અને ધનરૂપમલના પુત્ર શેઠ વાઘમલજીએ એક દેવાલય બંધાવ્યું તથા આદિજિન, સુવત, આદિનાથ, નમીનાથ, અદીનાથ, સુવત, શાંતિનાથ અને પાર્શ્વનાથની પ્રતિમાઓ અર્પણ કરી; ખરતરગચ્છના જિનહર્ષના અનુગ જિનૌભાગ્યસૂરિના રાજ્યમાં, પંકનકસેખરજીના શિષ્ય
ભદ્રજી તેમના શિષ્ય દયાવિલાસજી તેમના શિષ્ય હર્ષકીર્તિ, તેમના શિષ્ય, અને માનસુંદરજીના બંધુ હેમચંદ્ર પ્રતિષ્ઠા કરી.
નં. ૮૭. ૬૪ સંવત ૧૯૧૧, ફાલ્ગણ, કૃષ્ણ ૨ સોમવાર, રાજનગર ૫૯ મોતી શાહની ટુંકમાં, દક્ષિણે આવેલી એક ઓરડીમાં.
૬૦
,
૬૧ ઉપલી ઓરડીની સાથેની ઓરડીમાં. ૬૨ ઉપલી ઓરડીમાંજ. ૬૨ નં. છે તેજ સ્થળે
૬૩ મોટા દેવાલયની પાછળના પત્થરના દેવાલયની પૂર્વદિવાલ ઉપર, ચામુખકઠેરામાં-લી. પૃ૦ ૨૦૬–નં. ૩૨૫.
૬૪ મતાહની ટુંકમાં, દક્ષિણે આવેલી એક ઓરડીમાં. ૬૫ પ્રતિમા ઉપરની મિતિ ૯૦૩ (૧૯૦૩)
૪૭૧
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનજનલેખસંગ્રહ.
( ૪ )
[ શત્રુંજય પર્વત
~~~
~~~~~
~~~~~~~
રહેવાસી વિસા પિરવાડ સાહર્ષચન્દના પુત્ર ભગવાન અને બાઈદેવના પુત્ર સારા કાલીદાસે તીવસી ટુંકમાં અભિનંદન સ્વામી મૂલનાયકની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના દેવિંદ્રસૂરિના રાજ્યમાં પંઇ અણુન્દકુશલે પ્રતિષ્ઠા કરી.
નં. ૯૮, સંવત ૧૯૧૩, માગસર, શુદિ ૬; અમદાવાદના રહેવાસી, કુંકુમલગોત્રી અને સીસાદી શાખાના, સા મેતિભાઈ અને રૂપકુંવર બાઈના પુત્ર શેઠ ફક્તભાઈએ શાંતિનાથની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૯૯. ૬ (મિતિ ઉપર પ્રમાણે ) અહમદાવાદના રહેવાસી, કુંકમલેલગાત્રો અને સિસોદીઆ શાખાના સાવ મનસુખભાઈ અને સિરદાર કુંવરબાઈના પુત્ર શેઠ છગનભાઈએ ધર્મનાથની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૦. ૧ ( મિતિ ઉપર પ્રમાણે ) અહમદાવાદના રહેવાસી, કુંકમલેલિગેત્રના અને સીસોદીઆ શાખાના ઓશવાળ, શેઠ સુરજભાઈ અને પ્રધાનકુંવરબાઈની પુત્રી સમરથ કુસરબાઈએ અભિનન્દનની પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૧. ૬૯ સંવત ૧૯૧૪ ( ૧૯૦૧૪ આ પ્રમાણે લખેલી) માર્ગશીર્ષ સુદી ૭, સમાર; રાજનગરના શાહા વેલચંદ માણેકચંદની સ્ત્રી બાઈઐન્દ્ર, દત્તજિનની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૨. ૬૦ સંવત ૧૯૧૪ ( ૧૯૦૧૪ આ પ્રમાણે લખેલી ), માર્ગશીર્ષ, વદિ એકમ, બુધવાર (વારબુધે ); રાજનગરના ઉસ માણિકચંદ ખીમચંદની સ્ત્રી બાઈ હરકુંવરે સુવતજિનની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૨. ૨ સંવત ૧૯૧૬, વૈશાખ, કૃષ્ણ ૬, ગુરૂવાર, ( ઉત્તરાષાઢા નક્ષત્ર સંક્રાંતિ, સૂર્યોઉદયાત ઘટિ ૧. પલ ૪૫), તેમાં જ્ઞાતિના, વૃદ્ધશાખા અને મણિયાણ ગોત્રના, કપડવણજના રહેવાસી, સા. હીરજી તેના ૬૬ હેમાભાઈની ટૂંકમાં, દક્ષિણે, ઓરી ન. ૩૩
” - બ બ ૩૨
૬૯ મતશાહની ટુંકમાં, દક્ષિણે
બં, ૨૮ જુઓ લેખ નં. ૧૦૬
A A
"
,
૨૨
A
૭૧ પ્રતિમા ઉપરની મિતિ સંવત ૧૮૯૩.
૭૨ બાલાભાઈની ટૂંકમાં, દક્ષિણ-પૂર્વે દેવાલયના હાર આગળ. લી. ૫૦ ૧૨, નં. ૪૯૩,
૪૦૨
Page #64
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખ. નં. ૯૮-૧૦૭] ( ૫ )
અવલોકન,
પુત્ર ગુલાબચંદ અને સ્ત્રી માનકુવર, તેમના પુત્ર પારેખ મિથુભાઈ અને સ્ત્રી બહેનકુવર, તેમના પુત્ર કરમચંદ અને સ્ત્રી (૧) બાઈ જડાવ, (૨) બાઈ શિવેન, એમણે (શ્રોવાસુપૂજ્ય પ્રાસાદ નામનું ) એક દેવાલય બંધાવ્યું, યાત્રા કરી અને બીજા દાને આપ્યાં આણુન્દસૂરિગચ્છને ધસરસુરિના અનુગ વિદ્યાનંદસૂરિના રાજયમાં, રાજાધિરાજ પ્રતાપસિંઘજીના વખતમાં, તપાગચ્છના પં. બેમાવિજયના શિષ્ય સંવેગપક્ષી પં. ધીરવિજય, તેમના શિખ્ય પ, વીરવિજય, તેમના શિષ્ય ગણિરંગવિજયે પ્રતિષ્ઠા કરી.
નં. ૧૦૪. ૦૩ સંવત ૧૯૧૬, શક ૧૭૮૧, ફાળુન, કૃષ્ણ ૨, શુક્રવાર, તપાગચ્છમાં વિજયદેસૂરિના રાજયમાં, વખતચંદ (વિગેરે, જુઓ નં. ૯૧) ના પુત્ર અનેપચંદ, તેની સ્ત્રી અને પુત્રી બાઈ ધીય (ધીરજ) એમણે વખતચંદ વસોના નવા દેવાલયમાં અજિતનાથની પ્રતિમા અર્પણ કરી. - નં. ૧૦૫, ૭૪ સંવત ૧૯૨૨, માર્ગસર વદિ ૭ ગુરૂવાર; કાશીના રહેવાસી ઓશવાળ વૃદ્ધશાખા અને છાજેડા ગોત્રના મેદી નેમિદાસના પુત્ર શિવપ્રસાદે અરનાથની પ્રતિમા અર્પણ કરી; બૃહત ખરતરગચ્છના જિન
મુક્તિસૂરિના હુકમથી ૫૦ દેવચંદના શિષ્ય હીરાચંદે પ્રતિષ્ઠા કરી. - નં. ૧૦૬. ૫ સંવત ૧૯૨૬, માઘ શુકલ ૧૦, સોમવાર, ૬
ગુર્જર દેશના વિશાલનગર (વીલનગર ?) ના રહેવાસી લઘુશાખાના દસાપિરવાડ સાવ અલક કસલાએ શીતલનાથજીની પ્રતિમા અર્પણ કરી; તેના પુત્રે મૂલચંદ, મયાચંદ, રવિચંદ, તેમના પુત્રે, ગેલ, દીપચંદ અને ખિમચંદ તપાગચછના વિજ્યદેવેન્દ્રસૂરિના રાજ્યમાં પં. નવિજયે પ્રતિષ્ઠા કરી.
નં. ૧૦૭. ઉ૭ સંવત ૧૯૨૮, માંઘ સુલ ૧૩, ગુરૂવાર; શેઠ મોતીશાની ટુંકમાં પિતાની જ દેહરીમાં નવાનગરના ઝવેરી વેલાજીના પુત્ર ખીમજી, તે અને બાઈ રતનના પુત્ર ગલાલચંદ અને તેના પુત્ર પ્રાગજીએ, પાર્શ્વનાથની એક પ્રતિમા અર્પણ કરી.
૭૩ હેમાભાઈની ટૂંકમાં, બીજા એારડામાં, એજ (ભમતી) ના નં. ર૭ ૭૪ વીશાનની ટુંકમાં, દક્ષિણે આવેલી એક ઓરડીમાં, ન. ૨૮. . ૭૫ »
. ર૩. ૭૬ પ્રતિમા ઉપરની ભિતિ-સંવત ૧૯૦૩. ૭ મતશાહની ટૂંકમાં, દક્ષિણે, ઓરડી ન ૩૦. .
૪૦૩
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
( ૧૬ )
( શત્રુંજય પર્વત
નં. ૧૦૮. ૮ સંવત ૧૮૩૦, ચૈત્ર વદ ૨; અમદાવાદના સાવ માનચંદ મોતીચંદે ધર્માનાથની પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૯, ૯ વિક્રમ સંવત ૧૯૩૯, કૃષ્ણ ૧૨, મંગળવાર; અમદાવાદના રહેવાસી, લઘુશાખાના પોરવાડ, સાવ નાના, પૂજા, પીતામ્બરદાસે શાંતિ નાથની પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૧૦. ૨૦ સંવત ૧૯૪૦, શક ૧૮૦૫, વૈશાખ શુકલ ૩, સોમવાર (ઈષ્ટ ઘટિ ૩ પલ ૧૦ સુર્યોદયાત ); પાલિતાણાના ગોહિલ સૂરસિંઘજીના રાજ્યમાં, આંચલગચ્છના વિવેકસાગરસૂરિના વખતમાં તાગોત્ર અને લઘુશાખાના ઓસવાલ, કચ્છ, નલિનપુરના અને પાછળથી મુ(મોબાઈબિંદર (મુંબઈ)ના રહેવાસી સાહા ત્રિકમે, સાકેશવનાયકની ટુંકમાં, પુંડરીકના દેવાલયમાં આદિનાથની પ્રતિમા અર્પણ કરી; મુની ખેતસીએ પ્રતિષ્ઠા કરી.
નં. ૧૧૧, ૧ સંવત ૧૯૪૦, માઘ, શુકલ, ૬, શનિવાર; અમતવામના રહેવાસી, વૃદ્ધશાખાના શ્રીમાલી, જયસિંહ હિંમચંદના પુત્ર પરસોતમ ધિયાએ પાશ્વનાથની પ્રતિમા અર્પણ કરી; પંન્યાસ મણિવિજ્યના શિષ્ય પંન્યાસ ગુલાબવિજયગણિએ પ્રતિષ્ઠા કરી.
નં. ૧૧૨. ૦૨ સંવત ૧૯૪૦, ફાલ્ગન શુકલ ૩, શુક્રવાર, અણહિલપુરના રહેવાસી, વૃદ્ધ શ્રીમાલી, રામચંદ પુલચંદે ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના સંવિપક્ષના પંન્યાસ મણિવિજયગણિના શિષ્ય પંન્યાસ ગુલાબવિજયગણિએ પ્રતિષ્ઠા કરી.
નં. ૧૧૩. ૦૩ સંવત ૧૯૩૩, પિસ, કૃષ્ણાષ્ટમી, સોમવાર; અમદાવાદના દસ સરમાલી ( શ્રીમાલા ) સારા કેવલ લખમીચંદે તથા તેની સ્ત્રી કેસરબાઈ, તેને પુત્ર ચુનીલાલ તેની સ્ત્રી પરસનબાઈ તેમની પુત્રી બેન સાંકુએ એક વાસુપૂજયજિન અર્પણ કર્યા. ૭૮ છે
નં. ૩૫. ૭ સાલચન્દ મિચંદની દુમાં, પશ્ચિમે, ન. ના મંદિરમાંની એક પ્રતિમા ઉપર,
૮૦ વિમળવણી ટુંકમાં, કેશાજી નાયકના દેવાલયમાં પુંડરીકના મંદિરમાં. ૮૧ જમણી બાજુએ , , દેવાલયમાં, ૮૨ ઉપરની જગ્યાએ
૮૩ સાકલચંદ પ્રેમચંદની ટૂંકમાં, મુખ્ય દેવાલયની જમણી બાજુના દેવાલયની પ્રતિમા નીચેની બેઠક ઉપર,
४७४
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉપરના લેખો. ન. ૧૦૮–૧૧૫] ( 9 )
- અવલોકન,
નં. ૧૧૪. સંવત ૧૯૪૩, માઘ સુકલ ૧૦, ગુરૂવાર; અમદાવાદના વિસા ઓસવાળ સા. લલુ વખતચંદ તથા તેની સ્ત્રી બાઈઅધીર, પુત્રી ધીરજ અને પુત્ર વાડીલાલ અને ભોલાભાઈ, એમણે શાંતીનાથની પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૧૫. ૦૫ મિતિ નથી. વૈશાખ સુદિ ૩ બુધવાર ને દિવસે, આંચલગચ્છના કલ્યાણસાગરસૂરિ ના ઉપદેશથી શ્રેયાંસની પ્રતિમા અર્પણ કરી.
આ લેખે સિવાય, બીજી પણ મૂર્તિ વિગેરે ઉપર એવા લેખે છે કે જે હજુ સુધી લેવાયા નથી. પરંતુ તે બધા ન્હાના ન્હાના અને તેમાં પણ ઘણા ખરા તે ખંતિ અને અપૂર્ણ છે. શત્રુંજય ઉપર પ્રાયઃ કરીને બધા પ્રભાવક શ્રાવકોએ મંદિર બનાવ્યાના ઉલ્લેખે ગ્રંથમાંથી મળી આવે છે, પરંતુ તેમનું નામ નિશાન પણ આજે દેખાતું નથી. મંત્રી વિમલસાહ, રાજા કુમારપાલ અને ગુર્જરમડા માત્ય વસ્તુપાલ તેજપાલ આદિકેએ પુષ્કળ ધન ખર્ચા એ પર્વત ઉપર પ્રસાદે બનાવ્યા છે, એમ તેમના ચરિત્રોમાં સ્પષ્ટ અને વિશ્વસનીય ઉલેખ છે. પરંતુ તે મંદિરે વિદ્યમાન છે કે નહિ ? અને છે તે કયા ? તે ઓળખી શકવું મુશ્કેલ છે. વસ્તુપાલ તેજપાલે પિતાના દરેક ઠેકાણે બંધાવેલાં મદિરોમાં લેખે કેતરાવેલા છે, તેથી શત્રુંજય ઉપર પણ તેમણે તેવા લેખે અવશ્ય કોતરાવ્યાજ હેવા જોઈએ. પરંતુ આજે તેમનું અસ્તિત્વ જણાતું નથી. આચાર્ય વલ્લભજી હરિદત્ત ( રાજકેટના વોટસન મ્યુઝિયમના કયુરેટરે ) પિતાના શીર્તિ કરી ને સમલેકિ ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં શત્રુંજય ઉપર વસ્તુપાલ તેજપાલને એક ખડિત લેખ આપે છે. લેખ અને તેના વિષયમાં તેમનું વક્તવ્ય આ પ્રમાણે છે.
“ શત્રુંજયમાં વસ્તુપાલને તેજપાલના લેખે છે એમ મી. કાથવટે લખે છે; પણ મારા જેવામાં માત્ર ૧ અને તે પણ ખંડિત લેખ આવ્યું
૮૪ સાકલચંદ્દ પ્રેમચંદની ટૂંકમાં, પશ્ચિમ બાજુએ એક પ્રતિમા નીચે. ૮૫ હાથીપળની બહારના એક દેવાલયની પ્રતિમાની બેસણી ઉપર.
૮૬ આ ઉપથી જણાય છે કે આ લેખ સંવત ૧૬૭૫ અગર ૧૬૮૩ને છેઃ દેવાલયની મિતિ ૧૯૭૬ ની છે.
૪૭૫
Page #67
--------------------------------------------------------------------------
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (68 ) ગિરનાર પર્વત છે. બીજા નહિ હોય અથવા હશે તે નષ્ટ થયા હશે. એક જે છે તેનું સ્થળ વગેરે આગળ લખ્યું છે તેના બાકી રહેલા ભાગમાં નીચે પ્રમાણે 6 પંકતિમાં 46 અક્ષર છે. ' : (૧)......વાર્તવ્ય કાવાદાવા ! ગિરિનારના દેવળમાં પિતાની, પિ (2)........ શ્રચંડપ્રસવાં- | તાના પૂર્વજોની, મિત્રો અને કુટું (2)......40 સારાપાનનં બીઓની મૂર્તિઓ બેસાર્યાની વાત લેખમાં છે પણ તે આજ ઉપલબ્ધ (૮).......શ્રીમાવ સંઘ નથી. પણ આબુનાં દેવળમાં હાથી = ()......જમવું. બ્રાતિના તથા ઘોડા ઉપર બેસાડેલી મૂર્તિઓ . (૬).....સંચારવાના #રિતા | જોવામાં આવી છે ખરી. આ શત્રુંજયના લેખને કે કટકે જણાય છે અને ગત ભાગમાં આ પ્રમાણે અક્ષરે હશે એમ કલ્પના કરી શકાય છે. () [ શ્રીમહિપત્તન ] વાતચ પ્રવીટીવય(૨) [ 40 શ્રીનં પતનુંs ] 40 શ્રીગંટણી ( 2 ) [ ગ 40 કીલોમપુત્ર ] 40 શ્રીમાન. (4) [વન 40 શ્રીટૂળિ૪૦ ] શ્રીમદેવ સંઘ - () [ તિ મહું. શ્રીવતુપાનું | શ . શ્રી તેના - (6) [ 7 શ્રીરાગુંગથતી ] સંચારના વરિતા ! - આ ઉપરથી હવે આખા લેખને અર્થ એવો થાય છે કે, શ્રી અણહિલપુરના રહેનાર પ્રાગ્વાટ જ્ઞાતિના ઠફકુર શ્રીચંડપના પુત્ર ઠક્કર શ્રીચંડપ્રિસાદના પુત્ર ઠક્કર શ્રી સોમના પુત્ર ઠક્કર શ્રીઆશારાજના પુત્ર ઠક્કર શ્રીલુણિગ તથા ઠક્કર શ્રીમાલદેવ તથા સંઘપતિ મહં. શ્રીવાસ્તુપાલના અનુજ મહં. શ્રીતેજપાલે શ્રી શત્રુંજયતીર્થમાં રસ્તાની પાઝ બંધાવી.” પૃ૪ 36-37 * " શત્રુંજયમાં કારકુનની કોટડી પાસે અગાશી જેવા ભાગમાં લાખાડી નામની કુંડ જેવી કુંડી છે તેની ઉત્તર ભીતમાં ખંડિત પાટય ચઢેલી છે તેમાં આ લેખ છે.” 476