________________
ઉપરના લેખે. ન’. ૧૩
અવલાકન,
કર્યું. આ ચૈત્ય સમરાવવા માટે તેજપાલે જે ધન ખર્યું, તે જોઈ લોકા તેને કલ્પવૃક્ષની ઉપમા આપતા હતા. ( ૫. ૧૮-૬૦. ) સંવત્ C ૧૬૫૦ માં, બહુ ધામધુમથી તેજપાલે શત્રુ ંજયની યાત્રા કરી અને તેજ વખતે શ્રીહીરવિજયસૂરીના પવિત્ર હાથે એ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. ( ૫ ૬ ૧૨ )
( ૨૭ )
આ મ`દિરના ઉદ્ધારની સાથે, ( ૧ ) સા. રામજીનું ( ૨ ) જસુ ઠકકુરંતુ, ( ૩ ) સા. પુંઅરજીનુ, અને ( ૪ ) મૂલા શેઠનું; એમ ખીજા પણ ૪ શિ તૈયાર થયાં હતાં કે જેમની પ્રતિષ્ઠા પણ એ સૂરિવરે, આજ સમયે કરી. (૫. ૬૨-૫. )
વસ્તા નામના સૂત્રધારે, કે જેનુ' શિલ્પશ્ચાતુર્ય જોઈ વિશ્વકર્મા પણ તેને શિષ્ય થવા ઈચ્છે, તેણે આ રમણીય મદિર બનાવ્યુ છે. ( પ. ૬૬.) .સદાચારના સમુદ્રસમાન શ્રીકમલવિજયવિમુધના ચરણુસેવક શ્રી હેમવિજય + કવિવરે અલ’કારયુકત આ શુભ પ્રશસ્તિ અનાવી છે કે જે ચિરકાલ સુધી જગત્માં ચવતી રહેા. ( ૫. ૬૭. ) પંડિત સહજસાગરના શિષ્ય જયારે
આ પ્રશ્નન
શિલ્પિ
શિલાહ આપ મી અને માધ તથ કાતરી
જયના
મંદિરના
૩૮૭ માં કમ સાહે” ઉદ્ધાર કર્યો હતો, ત્યાર બાદ ૬૦ જ વર્ષે ફરી તેને તેની સ્મારક,
Jain Education International
માત
+ કવિવર હૈવિય પોતાના સમયના એક સમય વિદ્વાન અને પ્રતિભાશાલી કવિ હતા. તેમણે પાર્શ્વનાથમહાજન્ય, થારનાર, અન્યોક્તિમુત્તામદ્દોકૃષિ, તિષ્ઠોહિની આદિ અનેક ઉત્તમ ગ્રંથાની રચના કરી છે. વિજ્ઞયરાતિ નામના મહાકાવ્યની રચના પણ તેમણેજ પ્રારંભી હતી પરંતુ તે પૂણૅ થયા પહેલાંજ તેમના સ્વર્ગવાસ થઈ જવાથી તેમના ગુરૂભાઈ શ્રીવિદ્યાવિત્ર્યગણુિના વિદ્વાન શિષ્ય પંડિત ગુણવિજય ગણિએ તેની પૂર્તિ કરી અને તેના ઉપર સરલ ટીકા પણ બનાવી. હેમવિજયણની ગુરૂપરંપરા, વિજ્ઞચત્રશસ્તિ ની પ્રતિ માં સસ્તિર આપી છે.
ૐ ન ભર્ ૩૭૭ વાળા લેખ પણ એજ વિદ્વાનને આલેખેલા છે.
૪૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org