________________
ઉપરના લેખો. ન. ૧૦૮–૧૧૫] ( 9 )
- અવલોકન,
નં. ૧૧૪. સંવત ૧૯૪૩, માઘ સુકલ ૧૦, ગુરૂવાર; અમદાવાદના વિસા ઓસવાળ સા. લલુ વખતચંદ તથા તેની સ્ત્રી બાઈઅધીર, પુત્રી ધીરજ અને પુત્ર વાડીલાલ અને ભોલાભાઈ, એમણે શાંતીનાથની પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૧૫. ૦૫ મિતિ નથી. વૈશાખ સુદિ ૩ બુધવાર ને દિવસે, આંચલગચ્છના કલ્યાણસાગરસૂરિ ના ઉપદેશથી શ્રેયાંસની પ્રતિમા અર્પણ કરી.
આ લેખે સિવાય, બીજી પણ મૂર્તિ વિગેરે ઉપર એવા લેખે છે કે જે હજુ સુધી લેવાયા નથી. પરંતુ તે બધા ન્હાના ન્હાના અને તેમાં પણ ઘણા ખરા તે ખંતિ અને અપૂર્ણ છે. શત્રુંજય ઉપર પ્રાયઃ કરીને બધા પ્રભાવક શ્રાવકોએ મંદિર બનાવ્યાના ઉલ્લેખે ગ્રંથમાંથી મળી આવે છે, પરંતુ તેમનું નામ નિશાન પણ આજે દેખાતું નથી. મંત્રી વિમલસાહ, રાજા કુમારપાલ અને ગુર્જરમડા માત્ય વસ્તુપાલ તેજપાલ આદિકેએ પુષ્કળ ધન ખર્ચા એ પર્વત ઉપર પ્રસાદે બનાવ્યા છે, એમ તેમના ચરિત્રોમાં સ્પષ્ટ અને વિશ્વસનીય ઉલેખ છે. પરંતુ તે મંદિરે વિદ્યમાન છે કે નહિ ? અને છે તે કયા ? તે ઓળખી શકવું મુશ્કેલ છે. વસ્તુપાલ તેજપાલે પિતાના દરેક ઠેકાણે બંધાવેલાં મદિરોમાં લેખે કેતરાવેલા છે, તેથી શત્રુંજય ઉપર પણ તેમણે તેવા લેખે અવશ્ય કોતરાવ્યાજ હેવા જોઈએ. પરંતુ આજે તેમનું અસ્તિત્વ જણાતું નથી. આચાર્ય વલ્લભજી હરિદત્ત ( રાજકેટના વોટસન મ્યુઝિયમના કયુરેટરે ) પિતાના શીર્તિ કરી ને સમલેકિ ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં શત્રુંજય ઉપર વસ્તુપાલ તેજપાલને એક ખડિત લેખ આપે છે. લેખ અને તેના વિષયમાં તેમનું વક્તવ્ય આ પ્રમાણે છે.
“ શત્રુંજયમાં વસ્તુપાલને તેજપાલના લેખે છે એમ મી. કાથવટે લખે છે; પણ મારા જેવામાં માત્ર ૧ અને તે પણ ખંડિત લેખ આવ્યું
૮૪ સાકલચંદ્દ પ્રેમચંદની ટૂંકમાં, પશ્ચિમ બાજુએ એક પ્રતિમા નીચે. ૮૫ હાથીપળની બહારના એક દેવાલયની પ્રતિમાની બેસણી ઉપર.
૮૬ આ ઉપથી જણાય છે કે આ લેખ સંવત ૧૬૭૫ અગર ૧૬૮૩ને છેઃ દેવાલયની મિતિ ૧૯૭૬ ની છે.
૪૭૫ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org