Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
View full book text
________________
ઉપરના લખે. ]
( ૧૫ )
અવલાકન.
જેએક એક લેખમાં છે. ગુર્જર જ્ઞાતિ; ( નં. ૧૦૩ ) + મુતાગોત્ર, ( ન. ૧૦૫ ) સધવાળ ગાત્ર, અને કાચરસ તાન ( ન. ૧૪ ), દાતાઓની માતૃભૂમિ નીચે પ્રમાણેઃ—
( ૧ ) અજમેર, એટલે, રાજપુતાનામાં આવેલુ અજમીર. ( ૨ ) અણહિલ્લપુર, તેને પટ્ટણ પણ કહે છે.
( ૩ ) અન્તરપુર, વાગ્બર દેસ અગર હુડુંગરપુરમાં.
( ૪ ) અમદાવાદ, તેનું સ ંસ્કૃત નામ રાજનગર સાત
વપરાયું છે. ( ૫ ) ઉગ્રસેનપુર.
( ૬ ) કપડવણજ, ખેડા જીલ્લામાં.
( ૭ ) કાશી અગર ખનારસ.
( ૮ ) કાઠારા, કચ્છમાં.
પુર. (૧૮ ) નર્ભાનપુર, કછમાં. (૧૯) નલિનપુર, કચ્છમાં.
(૨૦) નવાનગર, કાઠીઆવાડ,
(૨૧) પાલણપુર, ઉત્તર ગુજરાતમાં, (૨૨ ) બાલુચર.
:
( ૯ ) ખમ્ભનયર, કદાચ ખભાત.
( ૧૦ ) ગન્ધાર, ભરૂચ જીલ્લામાં.
( ૧૧ ) ચિત્રકૂટ અગર ચિતાડ, મેવાડમાં.
( ૧૨ ) ચુલા ( Cheula ), કદાચ ચાલ (Chaul) મુંબઈ નજીક, (૧૩) જેસલમેર, મારવાડનુ જેસલમીર. (૧૪) ભ્રમણ અન્દિર, દમણ ગુજરાતમાં.
( ૧૫ ) દીવ અન્દિર, દિવ ( Div ) કાઠીઆવાડમાં. (૧૬) દેવિગિરે અગર ાલતાબાદ, દખ્ખણમાં. ( ૧૭)
Jain Education International
૪૨૩
"
+ મુહતા, સધવાલ અને કાચર, જુદી નતે નથી પરંતુ એસાતિનાજ ગેત્રી છે.--સગ્રાહકે.
* ‘દાતાઓ * થી મતલબ દિશ ખનાવનારા અને મૃતિઓ કરાવનારા શ્રાવકો સમજવાનું છે.-સંગ્રાહુક.
વખત
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67