Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ઉપરના લખે. ] ( ૧૫ ) અવલાકન. જેએક એક લેખમાં છે. ગુર્જર જ્ઞાતિ; ( નં. ૧૦૩ ) + મુતાગોત્ર, ( ન. ૧૦૫ ) સધવાળ ગાત્ર, અને કાચરસ તાન ( ન. ૧૪ ), દાતાઓની માતૃભૂમિ નીચે પ્રમાણેઃ— ( ૧ ) અજમેર, એટલે, રાજપુતાનામાં આવેલુ અજમીર. ( ૨ ) અણહિલ્લપુર, તેને પટ્ટણ પણ કહે છે. ( ૩ ) અન્તરપુર, વાગ્બર દેસ અગર હુડુંગરપુરમાં. ( ૪ ) અમદાવાદ, તેનું સ ંસ્કૃત નામ રાજનગર સાત વપરાયું છે. ( ૫ ) ઉગ્રસેનપુર. ( ૬ ) કપડવણજ, ખેડા જીલ્લામાં. ( ૭ ) કાશી અગર ખનારસ. ( ૮ ) કાઠારા, કચ્છમાં. પુર. (૧૮ ) નર્ભાનપુર, કછમાં. (૧૯) નલિનપુર, કચ્છમાં. (૨૦) નવાનગર, કાઠીઆવાડ, (૨૧) પાલણપુર, ઉત્તર ગુજરાતમાં, (૨૨ ) બાલુચર. : ( ૯ ) ખમ્ભનયર, કદાચ ખભાત. ( ૧૦ ) ગન્ધાર, ભરૂચ જીલ્લામાં. ( ૧૧ ) ચિત્રકૂટ અગર ચિતાડ, મેવાડમાં. ( ૧૨ ) ચુલા ( Cheula ), કદાચ ચાલ (Chaul) મુંબઈ નજીક, (૧૩) જેસલમેર, મારવાડનુ જેસલમીર. (૧૪) ભ્રમણ અન્દિર, દમણ ગુજરાતમાં. ( ૧૫ ) દીવ અન્દિર, દિવ ( Div ) કાઠીઆવાડમાં. (૧૬) દેવિગિરે અગર ાલતાબાદ, દખ્ખણમાં. ( ૧૭) Jain Education International ૪૨૩ " + મુહતા, સધવાલ અને કાચર, જુદી નતે નથી પરંતુ એસાતિનાજ ગેત્રી છે.--સગ્રાહકે. * ‘દાતાઓ * થી મતલબ દિશ ખનાવનારા અને મૃતિઓ કરાવનારા શ્રાવકો સમજવાનું છે.-સંગ્રાહુક. વખત For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67