Book Title: Sambodhi 1983 Vol 12
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 194
________________ २२ મધુસૂદન ઢાંકી મ ચરણમાં સંભવી શકે. શું આ ભદ્રેશ્વર સુરિ કહાવલીના કર્તા હશે ? એ સ વિશે વિચારતાં પહેલાં આઠમા ભદ્રેશ્વર સૂરિ વિષે જોઈ લેવું ઉપયુકત છે. આઠમા ભદ્રેશ્વર સૂરિની ભાળ ઉજજૈનના શાન્તિનાથ જિનાલયમાં પૂજાતી, સં ૧૩૩૨/ઈ સ. ૧૨૭રની એક વિશિષ્ઠ ગુસૂતિના લેખમાંથી પ્રાપ્ત થાય છે. પ્રતિમ ભરાવનાર પં. નરચન્દ્ર ગણિ (ચૈત્યવાસી ?) છે, અને પ્રતિષ્ઠાપક આચાર્ય રૂપે વર્ષમા સૂરિનું નામ મળે છે. પ્રતિમા -ફલકમાં વચ્ચે એક મેટી આચાર્ય-મતિ અર્ધ પર્યકાસનમ ક ડારેલી છે, જ્યારે બન્ને બાજુ પરિકરમાં ચાર ચાર આચાર્યોન' નાની નાની મૂર્તિઓ કરી છે. નીચે આસન પદ્ધ પરના લેખ અનુસાર આ મૂર્તિએ ના સંબંધમાં ભદ્રેશ્વર સૂરિ જયસિંધ સૂરિ, હેમહ સૂરિ, ભુવનચન્દ્ર સુરિ, દેવચન્દ્ર સૂરિ, જિનેશ્વર સૂરિ, જિન મુરિ, જિનચન્દ્ર સરિ, અને શાતિપ્રભ સૂરિ એમ નવ નામે બતાવ્યાં છે, જે સૌ કારાપા એવં પ્રતિષ્ઠા એક સૂરિઓથી પૂર્વે થઈ ગયેલા આચાર્યોનાં સમજવાના છે પણ લેખમ કોઇનેય ગણ દર્શાવ્યા નથીસવાલ એ છે કે આ આયાય ભદ્ર વર સૂરિથી આરંભાતી કે રિચિત મન-પરમ્પરામાં કમબદ્ધ પટ્ટધર રૂપે થયા છે, વા એક ગરછ કે ગુરની પરિ પછીના “મનીર્થો છે, કે પછી અહી' મધ્યયુગમાં થઈ ગયેલા જુદા જુદા ગછન પ્રસિદ્ધ પ્રસિદ્ધ આચાર્યો વિવક્ષિત છે ? જેમકે જિનેવર અને જિનચન્દ્ર ખરતર ગ૭માં દેવચન્દ્ર પૂર્ણતલીય ગ૭માં, ભુવનચન્દ્ર ચૈત્રવાલ ગ૭માં, ને સિંહ સૂરિ નામક આચાર્ય તે ત્રણ ચાર પૃથફ પૃથફ ગચ્છમાં મળી આવે છે. આમ આ લેખમાંથી નિપુન ચત અર્થધટન સંદિગ્ધ હેઈ, લેખ પ્રારમ્ભ મળતા ભવર સૂરિના નામની ઉપયોગિતા ઘટી જાય છે. છતાં પરમ્પરા “કુમબદ્ધ” માનીને ચાલીએ તે પ્રસ્તુત ભશ્વર સૂરિને સમય ઇસ્વીસનની ૧૧ મી સદીના પૂર્વાર્ધમાં સહેજે આવે. આ આઠમા, કે વિશેષ નિશ્ચયપૂર્વક સાતમા, ભદ્રેશ્વર સુરિ પર કહાવલીના કર્તુત્વને કળશ ઢાળીએ તે પહેલાં કહાવલીની આંતરિક વસ્તુ તેમ જ તેની ભાષા અને શિલીની અપેક્ષાએ શું સ્થિતિ છે તે પર વિચારીને જ નિર્ણય કરે ઠીક થશે. પં. માલવણિયાજીએ તારવ્યું છે તેમ કહાનીકારે પાલિત્તસૂરિ (પ્રથમ) કૃત તરંગવઈકહા (ઈસ્વીસનની દ્વિતીય શતાબ્દીને ઉતરાર્ધ), સંધહાસ ગણિ કારિત વસુદેવહિ૭ી (છઠ્ઠો સંકે મધ્યભાગ), તીથવકાલિક–પ્રકીર્ણક (ઈસ્વી છઠ્ઠી શતાબ્દી પૂર્વાર્ધ), આવશ્યકધૂણી (આઈ.સ. ૬૦૦૬૫૦), મહાનિશીયસૂત્ર (ઇસ્વી. ૮ શતક), ઇત્યાદિ પૂર્વ કૃતિઓને ઉપયોગ કર્યો છે૫૮. તેમ પં, ભોજકે નિર્દેશ કર્યા અનુસાર ચઉપન્નમહાપુરીસચચિય (ઈસ્વી. ૯મા શતકનું ત્રીજુ ચરણ)નાં પણ તેમાં પરિચય–પરામર્શ વરતાય છે. આથી એટલું તે ચક્કસ કે ભદ્રેશ્વર સૂરિ ઈસ્વીસન ૮૭૫ પછી જ થયા છે. આ પ્રશ્ન પર સૂક્ષમતર વિચારણા હાથ ધરતાં પહેલાં ઉમાકાન્ત શાહ તથા પં'. લાલચન્દ્ર ગાંધી વચ્ચે કહાવલીના રચનાકાળ સમ્બન્ધમાં જે મતભેદ થયેલે તેના મુદ્દાઓ જોઈ લઈએ ૫૦ ગાંધી રાજગચ્છીય ભલેશ્વર સૂરિ, જે સાનૂ મસ્ત્રી, સજજન દંડનાયક

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326