________________
૧૧૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
-સૂત્ર-૨) પંચિંદિય-સૂત્ર
ગુરુ સ્થાપના સૂત્ર
v સૂત્ર-વિષય :
આ સૂત્રમાં આચાર્ય મહારાજના છત્રીશ ગુણોનું વર્ણન છે. સ્થાપનાચાર્ય રૂપે સ્થાપના કરતી વખતે આ સૂત્ર બોલાય છે. ગુરુ/આચાર્ય મહારાજ ન હોય ત્યારે સ્થાપનાચાર્ય કે પુસ્તક કે નવકારવાળી ઇત્યાદિને ઊંચા સ્થાને સ્થાપીને તેની સામે ક્રિયા કરવા નવકારમંત્રપૂર્વક આ સૂત્રનું ઉચ્ચારણ કરાય છે.
| સૂત્ર-મૂળ :પંચિંદિય-સંવરણો, તહ નવવિહ-ગંભચેર ગુત્તિધરો; ચઉવિડ-કસાય-મુક્કો, ઈઅ અઠારસગુણહિં સંજુરો.-૧પંચ-મહવ્વય-જુતો, પંચવિહાયાર-પાલણ-સમન્થો; પંચ-સમિઓ તિ-ગુત્તો, છત્તીસગુણો ગુરુ મજુઝ. --
સૂત્ર-અર્થ :
પાંચ ઇન્દ્રિયોના વિષયોને કાબૂમાં રાખનાર તથા નવ વાડોથી બ્રહ્મચર્યનું રક્ષણ કરનાર, ચાર પ્રકારના કષાયોથી મુક્ત, એ રીતે અઢાર ગુણવાળા, (તથા) પાંચ મહાવ્રતોને ધારણ કરનાર, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત એ છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે.
શજ્ઞાન :પંચિંદિય - પાંચ ઇન્દ્રિય
સંવરણો - કાબૂમાં રાખનાર તહ - તથા
નવવિડ - નવ પ્રકારની બભચેર - બ્રહ્મચર્ય, શીલવંત ગુનિઘરો - ગુપ્તિને ધારણ કરનાર ચઉવિડ - ચાર પ્રકારના
કસાય - ક્રોધ આદિ કષાય મુક્કો - મુક્ત
ઇઅ - એ રીતે, એ પ્રમાણે અઠારસ - અઢાર
ગુણેડુિં - ગુણો વડે સંજુરો - યુક્ત, સહિત
પંચ
- પાંચ મહબ્લય - મહાવ્રત
જુવો - યુક્ત, સહિત પંચવિડ - પાંચ પ્રકારના
આયારો - આચાર પાલણ - પાળવાને
સમત્વો - સમર્થ છત્તીસ - છત્રીશ
ગુણો - ગુણ (વાળા) ગુરુ - ગુરૂ, (આચાર્ય)
મજુઝ - મારા