Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાકૃતભાષાની વડેદરાના પ્રાચ્યવિદ્યામન્દિર(સેન્ટ્રલ લાયબ્રેરી (સં. પુસ્તકાલય)માં થયા પછી અહિંની આ સંસ્થામાં હારા મિત્ર વ્યાકરણતીર્થ પંડિત જગજીવનભાઈની ચેજના થઈ અને તેમણે શરીરની અસ્વસ્થ સ્થિતિમાં પણ હિતેત્સાહ ન થતાં આ સંસ્થાને ઉન્નત કરવા પિતાથી બનતું કર્યું છે, અને આ સંસ્થાના વ્યવહારનિપુણ કર્તવ્યદક્ષ સંચાલકોએ તેમના ઉત્સાહને અખંડિત રાખે છે. એ રીતે સતેષકારક આવેલું પરિણામ જોતાં આનંદ થાય—એ સ્વાભાવિક જ છે. પ્રાકૃતભાષાની ઉપયોગિતા ” વિષયની પસંદગી કરી તે સંબંધમાં બેલવા મહને પ્રેરણા કરવામાં આવી છે–એ પ્રસંગેચિત છે, કારણકે-પ્રાકૃતભાષા તરફ સંસ્કૃતભાષાપ્રેમી વિદ્વાનોએ કેટલાક વખતથી દુર્લક્ષ્ય કરેલું જણાય છે, એટલું જ નહિ, આપણે જેને કે જેનાં સિદ્ધાંત-સૂત્રો અને જેનું પ્રાચીન બહેલું વામય એ જ અર્ધમાગધી અપરનામ આર્ષપ્રાકૃત ભાષામાં રચાયેલું મળી આવે છે, તેઓ પણ તે ભાષાના વિશેષ અભ્યાસ માટે ઘટતે આદર દર્શાવતા નથી-ઉચિત પ્રયત્ન કરતા નથી, માત્ર પ્રતિક્રમણદિ મૂળ સૂત્રેના મુખપાઠથી સંતોષ માની લઈએ છીએએ શેચનીય સ્થિતિ દૂર કરવાની આવશ્યકતા છે. પ્રાકૃતભાષાના વિશિષ્ટ ગુણેને ન સમજનારા સંસ્કૃતજ્ઞ કેટલાક પંડિતે તેને માત્ર જૈનેની જ ભાષા સમજી ધર્મના પક્ષપાતથી કે અજ્ઞાનજન્ય સંકુચિતતાથી અથવા એવા જ કોઈ ભ્રમમૂલક શુદ્ર કારણથી અકૃત્રિમ–સ્વાદુપદવાળી પ્રકૃતિ–મધુર પ્રાકૃતભાષાને અનાદર કરે છે તે તરફ પ્રેમ વરસાવતાં પાછાં પગલાં ભરે છે. સંસ્કૃત ભાષાના પક્ષપાતી કેટલાક સાક્ષરે પ્રાકૃત

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46