Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ ઉપયોગિતા. પ્રાકૃતભાષા અને કારિતા, મહિલામને વલ્લભતા, સર્વજનપ્રાકૃતકાવ્યમાં પ્રિયતા વિગેરે સદગુણ સંબંધમાં ગુણા રહેલી વિશિ- ગુણરાગી અનેક સજજને એ–જેન અને ષ્ટતા. જૈનેતર પ્રાચીન પ્રોઢ કવિઓએ પિતાના હુદગાર પ્રકાશિત કર્યા છે, તે ખાસ લક્ષ્યમાં લેવા યોગ્ય છે. એ પરથી પ્રાકૃતભાષાની ઉપયોગિતા સારી રીતે સમજાશે. શક સં. ૭૦૦ =વિ. સં. ૮૩૫માં રચેલી પ્રાકૃત કુવલય. માલાકથામાં દાક્ષિણ્યચિહ્નસૂરિ, એક મનુ કળાએ, લકવૃત થના મુખથી સંસ્કૃતને દુર્જનના હૃદયની રાંતો અને મહા- જેવું દુર્ગમ અને વિષમ ઓળખાવ્યા પુરુષોનાં વચના પછી પ્રાકૃત સંબંધમાં ઉચ્ચાર કરાવે મૃતથી ભરપૂર છે કે – સુખગ્રાહ્ય પ્રાકૃત. “તે શું પ્રાકૃત હશે ? હું, તે પણ નથી, કારણકે તે તે સકળ કળાઓના સમૂહરૂપ પાણીના કલેલેથી ભરપૂર, લોકવૃત્તાંતાના મહાસાગરરૂપ, મહાપુરૂષેના મુખમાંથી નીકળેલા અમૃતરસનાં બિંદુઓના સમૂહરૂપ, સંઘટિત ક્રમવાળા વર્ષો અને પદોનાં વિવિધ રૂપની રચનાથી શોભતું, સજજનના વચન જેવું સુખે ગ્રહણ કરી શકાય તેવું હોય છે.૧ * * ? “તા ફ્રિ viાં હોઝ? હું, તું જ ને નં રચलकलाकलावमालाजलकल्लोलसंकुलं लोयवुत्ततमहोअहिमहापुरिस

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46