Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
પ્રાકૃતભાષાની
વિક્રમની બીજી સદીમાં થયેલા મહારાજા કવિવત્સલ હાલ,
ગાથાસપ્તશતી–ગાથાકેષના પ્રારંભમાં સૂચવે પ્રાકૃતાવ્યની છે કે “જેઓ અમૃત જેવા પ્રાકૃતિકાવ્યને મધુરતા. ભણવાનું અને સાંભળવાનું જાણતા નથી
અને કામના તત્ત્વ( રહસ્ય)ની ચિંતા કરે છે, તે લાજતા કેમ નથી ? ” કવિ દંડી કાવ્યાદર્શમાં ઉલ્લેખ કરે છે કે–
વિદ્વાને મહારાષ્ટ્રને આશ્રય પામેલી ભાષાને પ્રકૃષ્ટ પ્રાકૃત કહે છે, જે સૂક્તિ-સુભાષિતરૂપી રન્નેને સાગર છે, સેતુબંધ વિગેરે કાવ્ય, જે-પ્રાકૃતભાષામય છે.”
गूढत्थदेसिरहियं सुललियवन्नेहिं विरइयं रम्मं । पाइयकव्वं लोए कस्स न हिययं सुहावेइ ? ॥ परउवयारपरणं सा भासा होइ एत्थ भणियव्वा ।
जायइ जीए विबोहो सव्वाण वि बालमाईणं ॥" -મહેશ્વરસૂરિના પંચમીમાહાભ્યાં જેસલમેરના ભંડારની વિ. સં. ૧૦૦૯ માં લખાયેલી તાડપત્ર પ્રતિ ]માં. १ “ अमयं पाइयकव्वं पढिउं सोउं च जे न जाणंति । कामस्स तत्ततत्तिं कुणंति ते कह न लज्जति १॥"
-કવિવત્સલ હાલની ગાથાસપ્તશતીમાં [ ગા. ૩ ] २ " महाराष्ट्राश्रयां भाषां प्रकृष्टं प्राकृतं विदुः । सागरः सूक्तिरत्नानां सेतुबन्धादि यन्मयम् ॥"
– કવિ દંડીના કાવ્યોદશમાં [ ૧૩૪ ].

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46