________________
ઉપયેાગિતા.
મ્ય
એક હજાર વર્ષ પૂર્વે થયેલા મહેશ્વરસૂરિ, પંચમીમાહાનામના પ્રાચીન ગ્રંથ( જેની વિ.સ. ૧૦૦૯ માં લખાયેલી તાડપત્ર પેાથી જેસલમેરના પુસ્તકભડારમાં છે )ને પ્રાકૃતભાષામય કાવ્યમાં રચતાં સૂચવે છે કે
cr
“ મંદબુદ્ધિવાળા મનુષ્યેા, સંસ્કૃત કાવ્યના અને જાણતા નથી, તેથી સજના( મંદબુદ્ધિ, સ્ત્રીઓ, બાલકે વિગેરે )ને પણ સુખેથી ખેાધ કરે તેવુ–સહેલાઈથી સમજાય તેવું-આ પ્રાકૃત રચ્યુ છે.
ગૂઢ અર્થવાળા દેશી શબ્દોથી રહિત, સુલલિત વાંથી રચેલું રમણીય પ્રાકૃતકાવ્ય, લાકમાં કેાના હૃદયને સુખ કરતું. નથી ?–ગમતું નથી ?
પરાપકાર–પરાયણ પુરુષે આ લાકમાં તે ભાષા માલવી ોઈએ, કે જે ભાષાવડે બાલ, ખાલા વિગેરે સર્વાં કોઇને પણ વિશેષ મેષ થઈ શકે. ”
२
उपाये सति कर्तव्यं सर्वेषां चित्तरञ्जनम् । अतस्तदनुरोधेन संस्कृतेयं करिष्यते ॥
..
—સિદ્ધષિની ઉપમિતિભવપ્રચા કથા પીઠબંધ શ્લા. ૫૧-૫૩] ૧ એના એક ભાગના ગુજરાતી અનુવાદ, આ લેખકદ્રારા પ્રસિદ્ધ થઇ ગયા છે.
૨
सक्कयकव्वस्सत्थं जेण न याणंति मंदबुद्धिया । सव्वाण वि सुहबोहं तेणेमं पाइयं रइयं ॥