Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
કર
પ્રાકૃતભાષાની
ચેલી ૧ સ ંસ્કૃત, ૨ પ્રાકૃત અને ૩ સકીકથા એમ ત્રણે પ્રકારની સુકથાઓ શ્રેષ્ઠ મહાકવિઓવડે કહી શકાય. હે મૃગાક્ષિ ! તેમાંથી અમ્હારા જેવા અબુધેાવડે જે કહેવાય, તે કથા લેાકમાં પરિભાવ-સન્માન પામતી નથી; તે હું સુ ંદર ! તું મ્હારા ઉપહાસ કેમ કરે છે ? જેણે શબ્દશાસ્ત્ર(વ્યાકરણ) ન સાંભળ્યુ હોય, તેનાવડે ખેલી પણ ન શકાય, તા વિક્ટ (વિશાળ) થામધ તે કેમ કરી શકાય ? * પ્રિયતમાએ કહ્યું કે–પ્રિયતમ ! તે શબ્દશાસ્રનુ અમ્હને શું પ્રયાજન છે, જેણે અમ્હારાં જેવાં (મહિલા) જનના સુભાષિતમાગ ભાંગ્યા છે. હૃદયને કદર્શિત કર્યાં વિના જે વડે, સ્ક્રુટ રીતે અર્થ ઉપલબ્ધ થાય; તે જ ઉત્કૃષ્ટ શબ્દ ઈષ્ટ છે. લક્ષણ(વ્યાકરણ)વડે અમ્હને શું ? માટે એમ જ શુદ્ધ વ્રુતિવાળી, બહુ થાડા દેશી શબ્દોથી સારી રીતે સમજાય તેવી મનહર દિવ્યમાનુષી કથા પ્રાકૃત ભાષાવડે કહેા. 27
B
१ ता किं मं उवहससि सुयण ! अएण सद्दसत्थेण । उल्लविरं न तीरइ किं पुण वियडो कहा बंधो ? ॥ भणिथं च पिययमाए पिययम ! किं तेण सद्दसत्थे ? । जेण सुहासियमग्गो भग्गो अम्हारिसजणस्स ॥ उवलब्भइ जेण फुडं अत्थो कयत्थिए हियं । सो चेय परो सो इट्ठो किं लक्खणेणम्ह ? ॥ एमेय सुद्धजुयइं मणोहरं पाययाइ भासाए । पविरलदेसिसुलक्खं कहसु कहं दिव्वमाणुसियं ॥
""
-ભૂષણભટ્ટના પુત્રની લીલાવતીકથામાં [ વિ. સ. ૧૨૬૫ માં લિ જે, ભ. તા. પ્રતિ. ].
'

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46