________________
૩૮
પ્રાકૃતભાષાની
અને યુવરાજ [ મહીપાલ ] વિગેરેના રાજગુરુ હાઇ તેઓથી સન્માનિત હતા.
મહારાજા ભાજદેવના સરસ્વતીક ઠાભરણુમાં સૂચન છે કે આઢયરાજના રાજ્યમાં પ્રાકૃતભાષા મેાલનાર કાણુ ન હતા ? અર્થાત્ તેના રાજ્યમાં પ્રાકૃતભાષા ખેલનાર મહાળી સંખ્યામાં હતા.? ’
આપણા આ ભાવનગર પાસેના ઇતિહાસપ્રસિદ્ધ વલભી કે જ્યાં મહાવીર નિર્વાણ પછી ૯૮૦ (વિ. સ. ૫૧૦) વષૅ દેવધિગણિક્ષમાશ્રમણના સુપ્રયત્નથી તૈનાગમા પ્રથમ પુસ્તકાઢ થયાં મનાય છે, તે( વળા )ના મહારાજા ધરસેનનું શક સ ૪૦૦નું તામ્રપત્ર મળી આવ્યું છે, જેની નકલ ઈંડિયન્ એન્ટિવેરી[ ભા. ૧૦, પૃ. ૨૮૪]માં પ્રકટ થયેલ છે, તેમાં તેના પૂજ ગુહસેન માટે કહેવામાં આવ્યું છે કે—તે ‘સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણે ભાષાઓમાં પ્રતિબદ્ધ થયેલા પ્રબધાની રચના કરવામાં અતિનિપુણ અંતઃકરણવાળા હતા.
R
પ્રજાપ્રેમી રાજાની ક્રીતિ ચાહતા સુપ્રસિદ્ધ વૈયાકરણકવિ ભટ્ટિએ શ્રીધરસેનનરેન્દ્રથી પાલિત વલભી( વળા )માં રચેલા
१ ‘ કેડમૂવન નાટ્યરાઝસ્ય રાજ્યે પ્રાતમાળિ: ? । '' –મહારાજા ભાજના સરસ્વતીક ઠાભરણમાં [ ૨૧૫ ] २ " संस्कृत-- प्राकृतापभ्रंश भाषात्रय प्रतिबद्ध प्रबंधरचनानिपुणतરાંત:: x x
""
—વલભી(વળા)રાજ ધરસેનના શકસ. ૪૦૦ ના તામ્રપત્રમાં ગુહસેન માટે વિશેષણ ( ઈંડિયન એન્ટિક્વેરી ભા. ૧૦, પૃ. ૨૮૪)