________________
ઉપયોગિતા.
યુત્પત્તિ
“ પ્રાકૃતિકાવ્યમાં જે રસ છે, તેમજ છેક(ચતુર જને)ના સુભાષિતદ્વારા જે રસ ઉત્પન્ન થાય છે, તેથી અને સુવાસિત શીતલ જલથી અહે તૃપ્તિ પામતા નથી. ”
પ્રાકૃતિકાવ્ય ભણવાનું, તેમજ કુટજ(શતપત્રિકા)ના પુષ્પને ગુંથવાનું અને કુપિત થયેલાને પ્રસન્ન કરવાનું આજ (હા) પણ ઘણું જાણતા નથી ? ” રુદ્રકવિના કાવ્યાલંકાર પર વિ. સં. ૧૧૨૫ માં ટિપ્પન
રચતાં નમિસાધુ નામના વિદ્વાને પ્રાકૃત પ્રાકૃતની
ભાષાની વ્યુત્પત્તિ સૂચવી છે કે- સકળી જગના જંતુઓનો વ્યાકરણ
વિગેરે દ્વારા ન આહ(હ)ત થયેલા–ન ઘડાયેલા–ન સ્થપાયેલા સંસ્કારવાળે સહજ-સ્વાભાવિક–કુદ૨તી વચન-વ્યાપાર એ પ્રકૃતિ તેમાં થયેલ અથવા તે જ પ્રાકૃત, અથવા “ આર્ષવચનમાં સિદ્ધ દેની અર્ધમાગધી १ “ देसियसद्दपलोटें महुरक्खर-छंदसंठियं ललियं । फुड-वियड-पायडत्थं पाइयकव्वं पढेयव्वं ॥ ललिए महुरक्खरए जुवईयणवल्लहे ससिंगारे । संते पाइयकव्वे को सक्कइ सक्कयं पढिउं ?।। पाइयकव्वम्मि रसो जो जायइ तह व छेयभणिएहिं । उययस्स य वासियसीयलस्स तित्तिं न वच्चामो । पाइयकव्वं पढिउं गुंफेउं तह य कुजपसूणं । કુરિયં પસાgs = જિ વાવો જાનંતિ ! |\”
–વજાલગ્ન( પ્રાકૃત પદ્યસંગ્રહ )