________________
પ્રબુદ્ધ જીવ
ગી શ્રી. માર્ચ ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પૃષ્ઠ ૬૧ દ્રજી વિશ્
લક્ષ થવાને તેહનો, કહ્યા શાસ્ત્ર સુખદાઈ. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સૂખખાશે. ઉપાસના દિન ચરણની, અતિશય ભક્તિ સહિત મુનિજન સંગત ચિંત, અતિ, સંઘમ યોગ દિન ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઉલટી આવે એમ પૂર્વ ચૌદ લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ, મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય; નહિ તૃષ્ણા ભાતથી, મરા યોગ નહીં સોમ મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતી...૧૧ (૨) આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ
એ ગુરૂપ્પા પ્રાપ્ત કરવા જીવ જે સ્વચ્છંદ વર્તે છે અર્થાત્ પોતાની અજ્ઞાન બુદ્ધિથી વર્તે છે, સાચા ખોટાનો નિર્ણય કરે છે તેને ત્યાગીને આમળાની સદ્ગુરુની આજ્ઞાનું અવલંબન ગ્રહણ ક૨,
એ પ્રમાણે આચરણ કર. પ્રેમ, ભક્તિ અને ઉલ્લાસથી એમની આજ્ઞાનું આરાધન કરવાથી સદગુરુની કૃપારૂપ ગુરુગમ પ્રાપ્ત થશે, એ જ કર્મક્ષયનો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય છે. જેથી આ સંસારચક્રમાં ફરતા રાખવાવાળા સર્વ કર્મબંધનનો ક્ષય થઈ શાશ્વત સુખમય એવા મોક્ષરૂપ પરમપદની પ્રાપ્તિ થશે. આવી રીતે આ કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્રે સદગુરુની મહત્તા દર્શાવી આત્મ કલ્યાણ સાધવાનો સચોટ માર્ગ બતાવ્યો છે. આ
આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર અંતર્મુખ અલલોકતા, વિલય થતા નહિ વાર. (૩) સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાન મહી પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વ૨ તે જયતે ? આ કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્ર, જેઓએ પોતાની બાહ્ય પરિશનિ ટાળીને અંતર પરિગતિ, અંતરવૃત્તિ રત્નચરૂપ મોક્ષમાર્ગમાં છે, એવા થોગીઓની મોક્ષપદની ઇચ્છા બતાવે છે. તેવા મુમુક્ષુ
જોડી
કાવ્ય શ્રીમના હિંદી ભાષા પરના પ્રભુત્વની અને એમની કવિત્વયોગી મહાત્માઓ નિરંતર અનંત સુખસ્વરૂપ મેક્ષપદને ઈચ્છે છે. તે મોક્ષપદ કેવું છે, તેની પ્રાપ્તિ કઈ રીતે થાય અને તે માટે આત્માની યોગ્યતા કેવી રીતે હોવી જોઈએ તે અહીં બતાવ્યું છે.
શક્તિની પ્રતીતિ કરાવે છે.
તે પદ શુદ્ધ આત્મસ્વરૂપરૂપ સિદ્ધપદ છે. આઠે કર્મ અથ થઈ, દેહાદિથી મુક્ત થઈ અોગી વિદેહમુક્ત એ શુદ્ધ આત્માનું સહજાત્મસ્વરૂપ પદ છે. તે પદ સયોગી સ્વરૂપે એટલે દેહધારી, જીવનમુક્ત, ચાર પાતી કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટકધારી એવા અરિહંત જિન પરમાત્મરૂપે છે. 'મોક્ષળ યૌનનાવ્ યો:' અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપરૂપ મોક્ષપદ સાથે જે જોડે તે યોગ. જેની અંતરપરિણતિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં જોડાઈ છે, તે યોગી. મુમુક્ષુ અનંત સુખસ્વરૂપ શાશ્વત મોક્ષપદને નિરંતર ઈચ્છી રહ્યા છે. આ શુદ્ધ આત્મસ્વરૂપરૂપ સિદ્ધપદ અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય આદિ અનંત આત્મિક ગુણોથી યુક્ત છે, અરૂપી છે. આ
આ
પ્રબુદ્ધ જીવત
પ્રબુદ્ધ જીવત : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવત જ્ઞાનયોગી શ્રીમદ્રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ જીવનઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ
ક્રિયા કર્મનિર્દેશ કરાવનારી હોય છે, જ્યારે અજ્ઞાનીની સર્વ ક્રિયા કર્મબંધ કરનારી છે. શુષ્કજ્ઞાની તત્ત્વની વાત કરતાં પણ બંધાય છે કારણ તેમાં અહંકાર ભળેલો હોય છે. તેના આત્મામાં રાગદ્વેષરહિતપણું, નિર્લેપપણું નથી. એટલે ઉપદેશ દેવાનું જે જ્ઞાનીની ક્રિયા છે તેનું અનુકરણ કરવું ઉચિત નથી. તારે તો તારા શ્રેય માટે એક આત્માર્થે ઉપદેશ ગ્રહણ કરવો એ જ યોગ્ય છે. આગળ શ્રીમદ્ કહે છે કે જપ, તપ, વ્રત આદિ જે શુભ અનુષ્ઠાનો છે, જે આત્માર્થે કર્તવ્ય છે પણ એ ક્યારે સફળ થાય જ્યારે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞાનું આરાધન કરી યોગ્યતા પ્રાપ્ત કરી સદ્ગુરુની કૃપા મળે. જ્યાં સુધી વને સદ્ગુરુની અનુપમ કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેના જપ, તપાદિ સર્વ સાધન ભ્રમરૂપ છે, મિથ્યા માન્યતારૂપ આત્મસ્રાંતિ વધારનારા છે. પરંતુ સદ્ગુરુની કૃપા તત્ત્વલોચનદાયક અને આત્મશ્રેયકા૨ક છે, સર્વોપરી શ્રેષ્ઠ છે. તેથી જ જીવ આત્મજ્ઞાન પામી શીઘ્ર મુક્તિ પ્રાપ્ત કરી શકે. ‘મોક્ષમૂત્રં ગુરુપા।' ગુરુની કૃપા એ જ મોક્ષનું મૂળ છે. ગુરુ આજ્ઞા એજ જપ, તપ સફળ છે.
બીજી રચના શ્રીમદ્ના ‘અંતિમ સંદેશો' તરીકે સુપ્રસિદ્ધ-‘ઇચ્છે છે જે જનયોગી' છે. આ કાવ્ય શ્રીમદે વિ. સં. ૧૯૫૭ના ચૈત્ર સુદ ૯ના રોજ, એટલે કે પોતાના અવસાન પહેલાં માત્ર દસ દિવસે લખાવ્યું હતું. તે વખતે તેમને એટલી બધી અશક્તિ પ્રવર્તતી હતી કે જાતે લખી શકે તેવી સ્થિતિ ન હતી. આ કાવ્ય નીચે મુજબ છે-
ઈચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂત્ર શુદ્ર તે આત્મપદ, સર્વોગી જિનસ્વરૂપ. આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિર્યો, તેહ સ્વરૂપ પ્રકાર. જિનપદ, નિષ્ટપદ એકતા. ભેદભાવ નહીં કાંઈ;
પ્રબુદ્ધ જીવત
ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે,
પ્રબુદ્ધ જીવન
જીવન : જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેર્સાક પ્રબુદ્ધ જીવન જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિર્ષાક પ્રબુદ્ધ જીવન ઃ જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાંક પ્રબુદ્ધ
જ્ઞાનયોગી શ્રીમદ્ રાજચંદ્રજી વિશેષાં