Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૪ ) કરી વ્હાલા શુદ્ધાત્માએ તમે અમૂલ્ય સમય સ્વઉપયેગમાં ગાળશા. નિષ્કામ બુદ્ધિથી હું કાણુ કયાંથી આવ્યે કયાં જાઇશ શું કરવુ' ઇત્યાદિ વાકયા પર એકાંતમાં વિચાર કરવા જોઇએ. ખ એ નટ્સમાગમ ના આનંદને સ્વાદ કરવા ચાહુ છુ. અન્તર પ્રદેશમાં સુખ શેાધુ' છું'. આત્મામાં ઉતરીને કઈ આત્માનંદ સ્વાદુ છું તે માટે મેં દેશ કુળ જાત લેાકલજમાં ભય આદિ સત્રને ત્યાગ કર્યો છે. અને કહ્યુ` છે કેઃ * हमतो दुनियासे न डरेंगे, आतम ध्यान धरेंगे दुनिया दीवानी गांडा कहेशे, काइक मारण धाशे लज्जा भयकीर्ति अपकीर्ति, मान थको शु था हम० મન્યુએ-ફ્રાનુ કાઈ છે ?મર્યા બાદ કેણુ ભક્ત અચાવશે. માફ આત્મજીવન અધ્યાત્મજ્ઞાન ક્રિયાનું ઉચ્ચ કરૂ' છુ, તમે પણ ઉચ્ચ કરશે. મુમુક્ષુ બંધુએ -નાયકામાં આાવવાનું કહ્યું. હાલ અત્ર શાસ્ત્રી છે. સવ સાધુએ ભણે છે તેથી આવી શકાય તેમ નથી. વ્યાખ્યાન પણ ચાલે છે, જોકે આત્માતા તમારી પાસે છે, તમારી સાથે સત્સમાગમ કરવા માટે આત્મા તપે છે. તેમાં વિશેષ ખેલવા કરતાં કરી ખતાવવાની જરૂર છે. અત્ર આવશે એટલે તમારી પાસે ખાનગી માણસ માલીશ. ઇલ્લે જતાં વિગેરે જગ્યાએ વાત ચિત કરીશ. તમારી મરજી હોયતે। અમૃતસાગરજી તમને તથા ................ને તથા ................ને બહુ ઇચ્છે છે. મહુ પ્રેમ ધરાવે છે તેને મેકવું. પત્ર લખી જણાવશે એટલે માલુમ પડશે. સત્ર હકીકત લખશે. વિશેષ જે કરવાનું છે તે કરી લ્યે. શા માટે વિલખ કરા છે. નિશ્ચય ખાત્રી છે કે ત્રણ અન્ધુએ ને બુદ્ધિસાગર પ્રાણ કરતાં પ્રિયગણી ઉચ્ચ દશા પ્રાપ્ત કરાવશે હવે શું લખું; તમારૂ હૃદય જે લખે તેજ હું લખું છું, ખરા પ્રેમથી ધમ કાય લખશે. ॐ शांतिः ३ * Acharya Shri Kailassagarsuri Gyanmandir X For Private And Personal Use Only કમ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102