Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
વિચાર ત્યાં આત્માને વિચાર. સવ ઇન્દ્રિચાના વ્યાપાર પણ આત્માની પ્રાપ્તિ માટે થવા નેઇએ. ઔયિક ભાવમાં આત્મભાવે ન પરિણમવું એ આત્મજીવન છે તે જીવને જીવીને આત્મારૂપ વીરમાં ચંદ્રમા સમાન એવા પરમાત્માનું પ પ્રાપ્ત કરી. ૩૪ અર્ધ શાન્તિઃ ર્ સ. ૧૯૭૫ શ્રા, સુ. ૧૫ પાદરા.
મુ. વિજાપુર લેખક બુદ્ધિસાગર. સં. ૧૯૭૭. ભાદરવા સુધી ૭.
શ્રી સુખાઇ તંત્ર સુશ્રાવક ભાઈ મેહનલાલ નગીનદાસ ભાંખરીઆ ચેાગ્ય ધ લાભ.
વિ તમારે સાંવત્સરીક ક્ષમાપન પત્ર વાંચી આનંદ થયા છે તે પ્રમાણે ક્ષમાપના વાંચશે. ક્ષમાપના એજ મેાક્ષનું ફળ છે, ક્ષમા વિના આત્મ શક્તિ પ્રપ્ત થતી નથી. ક્ષમાથી આત્માના અનેક ગુણે પ્રકટે છે આત્મપયાગ રાખેા અને વ્યવહારમાં વર્તા એજ આજ્ઞા.
ભાઇ અમથાલાલ, ચંદુલાલ, ચીમનલાલ ત્થા પેાપટલાલ તથા પુનમચંદ ગાંધીને ધર્મ લાભ. ધર્મ સાધન કરશેા, ધમ કાય લખશે. * શાન્તિ રૂ:
સુ. વિજાપુર, લેખક બુદ્ધિસાગર. સ. ૧૯૭૯ કારતક સુદી ૧
શ્રી સુખાઇ મધ્યે દેવગુરૂભક્તિકારક સુશ્રાવક ભાંખરીઆ માઠુનલાલ નગીનદાસ તથા ભાઈ અમથાલાલ, મણીલાલ, ચંદુલાલ, ચીમનલાલ તથા પેાપટલાલ નગીનદાસ ચાગ્ય ધર્મ લાભ.
સ’. ૧૯૮૦ નુ બેસતું વર્ષ તમને ભાગ્યશાળી નિષડી શાશન દેવતા તમાને સ્હાય કરી. અધ્યાત્મીક ગ્રંથ ના હમેશાં એકેક કલાક વાંચન કરવામાં આ નવા વર્ષથી નિશ્ચીત કરશે. કર્માંચૈાગ મુખ
For Private And Personal Use Only

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102