________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૯ )
પર્વમાં ઉત્તમાત્તમ એવાં શ્રી પયુષણ પર્વ આનંદપૂર્ણાંક થયાં છે. તેમાં શ્રી સાંવત્સરીક પ્રતિક્રમણ આદિ અતિચાર આલેાયણાના જોગ આછા પુણ્યના ોગથી સદ્ગુરૂના અભાવે ખની આવ્યેા નથી, પરંતુ સ્વામિભાઇઓના સમિપ થયેલે, આજ દિવસ પર્યંત અવિનય આશાતના અસત્કારાદિક જે જે દ્વેષા થયા હોયતે મનવચન કાયાયે કરી ત્રિકરણયેાગે ખમાવ્યા છે પરમગુરૂ મહારાજ પ્રત્યે આજ પર્યંત આ ખાલજીવથી જે કાંઇ અવિનય આશાતના જાણતાં અજાણતાં ત્રિકરણ ચેગેકરી આત્મ પ્રદેશથી થઇ હૈાય તે અથવા લખવામાં અવિનય થયે। હેાય તે સવે અતિ અતિ નમૃતા પૂર્વક ખમાવુ' છું, વળી પરમ શુરૂ સમીપ વાસી સ્વામિ ભાઈઓની સાથે ત્રિવિધિ ત્રિવિધિ કરી ખમાવું છું. ને ફ્રીથી ન કરવાના ભાવ ઇચ્છું છું. તે આપ કૃપા દૃષ્ટિથી સ્વિકારશેાજી. વિશેષમાં આ માલજીવને ક્રાઇ અંતરાયના ઉયથી આપ મહાત્મા પુરૂષાની અતિ અતિ ઉત્તમેાત્તમ આત્મદ્રવ્યની વિશુદ્ધ ન્યાયપૂર્વક સમિતિ ગુપ્તિએ સહિત નયનિક્ષેપા યુક્ત જ્ઞાન ધારાની અમૃત તુલ્ય પ્રરૂપણાના કની બહુલતા એ અલાભ છે તે અતિ ખેદકારક છે. પરંતુ ધન્ય છે આપના સમિપવાસી અમારા સ્વામિભાઇઓને જે અમૃત તુલ્ય જ્ઞાન વાણીથી ઉપદેશ ચારાની દેશનાને સ્મરણ મનન કરી આતમાના અધ્યવસાયને ઉજવળ કરે છે. તેઓને ધન્યવાદ હૈ. વળી ધન્ય છે તે સ્થળેને કે જયાં પરમ ગુરૂમહારાજ બિરાજયા છે. તે સ્થળના ભવિ પ્રાણીઓને કૃતકૃત્યને ધન્ય છે. વળી ધન્ય છે મારા મિત્ર મંડળને જે સદૃગુરૂ સાહેમના વિનયને વશ રહ્યા છે. વળી ધન્ય છે તે ભાઈઓ તથા આઇઆને કે તેમના પુન્ય પ્રભાવથી જયાં સુધી મહાત્મા ગુરૂમહારાજજીની સ્થિતિ હશે. ત્યાં સુધી આતમના ઉતળ પ્રદેશથી જ્ઞાન વાણીને ગહગહી રહ્યા છે. તેથી તેઓને ધન્ય છે. વિશેષમાં આ માળજીવને દનના તથા પ્રરૂપણાના અલાભમાં જેટલેા કાળ જાય છે તેટલે વૃથા છે. જયારે ઉદયગત્ સમયે દેશના ને દર્શનને લાભ લઇશ તે સમયને કૃતાર્થ માનીશ વળી ક્ષેત્ર નાએ દનને લાભ આપશેાજી. એવી આશા છે. એજ મા
For Private And Personal Use Only