Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) સ્વતંત્ર છે. આત્મજ્ઞાન ધ્યાનમાં હું તમારા હૃદયમાં છું. હાલ બંધુઓ, લેખક અને વાંચકની તાદામ્યતા આત્મ સ્વરૂપમાં વિજળી શક્તિની પેઠે પરિણમે છે. મન શું કહે છે. લખાય છે શું? તેને પુનઃ પુનઃ વિચાર કરતાં વાંચકનું હૃદય જ લેખકમાં પ્રવેશી જે આકર્ષણ કરે છે તેજ છે. ગમે તે સ્થિતિમાં શુદ્ધ પ્રેમથી અડ લેખકને અંતરથી એકરૂપ ગણી સમતા નિર્વહશે. લિ. તમારી હૃદય. હાલા બન્ધ આત્મ જ્ઞાન ધ્યાન વિના બાહ્ય જંજાલથી મન વિરમે છે આટલું પણ તમારા સંબંધથી જ લખાય છે. ઋતિક રૂ તા. ૫-૬-૯, - મુ. અમદાવાદ. લિ મુનિ. બુદ્ધિસાગર. શ્રી ખેડા. વૈરાગી ત્યાગી સભાગ્યવાન પ્રિય મુનિવર્ય શ્રી .......... તથા શ્રી..........................તથા શ્રી.............વગેરે જે परमात्म पदप्राप्ति. ભવ્ય તમારે પત્ર આવ્યો. તમારી અધ્યાત્મિક સ્થિતિ પરિપૂર્ણ થઓ. આત્માના સ્વરૂપનું યથાર્થ દર્શન કરે. આત્માનું નામ નથી કે રૂપ નથી છતાં કર્મના ચેગે આ બધી જંજાલમાં પિતાની સરતા ધારણ કરવી એ કંઈ સામાન્ય વાત નથી. શ્રી - મહારાજ તથા શ્રી આત્માની ઉચ્ચ સ્થિતિ પ્રાન્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102