Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાભ. વિ. પત્ર પહે, મહાભારત પહેર્યું છે. હાલ પત્ર પ્રવૃત્તિ તથા લેખક પ્રવૃત્તિ ઘણી મન્દ છે. હાલ મનમાનતે વનવૃક્ષ પ્રદેશ અને એકાન્તવાસ મળવાથી ધ્યાન સમાધિની ખરી લય લાગી છે. હાલ તે જાણે આત્મિક સૃષ્ટિમાં લયલીન થઈ જવાયું હોય એમ જણાય છે. સર્વ સાધુઓને રાત્રે પ્રાણાયામ ધ્યાન થાય છે. આમ વૃક્ષ તળે આનંદ વતે છે. આત્મજ્ઞાન આત્મસમાધિ અને તેની સાથે અમૃત સુખમય જીવનના લહાવા લેવાય તેટલા લેવાય છે તેની આગળ બાહ્ય ક્ષણિક જડ વસ્તુઓનું સુખ તે છે જ નહીં એમ પૂર્ણ અનુભવ થાય છે. પ્રસંગે ઉપદેશસૃષ્ટિને વિહાર પણ કર્મંગ સ્વાધિકારે થવાને થયા કરશે. ધર્મ સાધન કરશો. ૩૪ શાંતિઃ રૂ મુકામ. મહેસાણા લેખક બુદ્ધિસાગર. મુંબાઈ દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક શા. વિરચંદભાઈ કૃણાજી તથા બાબ વગેરે ગ્ય ધમ લાભ. વિશેષ તમારે પત્ર પહો. તમારી લખેલી હકીકત જાણું છે. માધવલાલ અમથાલાલ અત્રે આવ્યા હતા અને તેમની હકીકત જણાવી હતી. સમતાને ઉપદેશ આપે હતે ધર્મસાધન કર્યા કરશે. ધર્મ કાર્ય લખશે શ્રીમદ્ દેવચંદ્રજીકૃત્ત પુસ્તકો છપાય છે. પહેલે ભાગ છપાઈ થોડા વખતમાં બહાર પડશે. બીજો ભાગ છપાય છે. ચોમાસાનું નક્કી થતાં લખી જણાવવામાં આવશે. ॐ अर्ह शान्ति ३ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102