Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) દિવસ માટે રહેવા આવતાં એક દિવસની માહ્ય સ્થિરતા થાય, પરંતુ તેથી આત્મામાં આત્મા પેાતાનુ' પરિણમન અનુભવી શકે નહીં, માટે લાંબા વખત સુધી વ્યવસ્થા કરી રહેવુ જોઇએ. મન ઇન્દ્રિયૈાની સાથે મન પરિણમેલું છે તેને આત્માભિમુખ કરતાં દેહ આદિને પણ ખ્યાલ ન રહે એવા અમુક વખત સુધીને અભવ થવા જોઇએ. આખી દુનિયાના સર્વ જીવા પેાતાના નામનું રટણ કરે એવી કદાપિ દશા અને તે પણ તેથી માત્મામાં લીન થયા વિના સાચી શાંતિ મળવાની નથી. આત્માની ખુમારીને રસ જો હૃદયમાં વહેતા અંધ થાય તે કેટલેક દિવસે આત્મા શુષ્ક ખની જાય અને તેથી બીજા ભવમાં ખાતું કરેલું ભાગવેલું ખપમાં આવે નહીં. પ્રભુને માટે સર્વને ભૂલે. સવ સામુ જોતાં પ્રભુ ભૂલાશે. દેખી દેખીને એવું દેખ એય મટે ન રહે મન એક ” એવું અનુભવે. ܕ Acharya Shri Kailassagarsuri Gyanmandir એક થયાં ખાદ પર્યાયથી અનેક થાએ પણ બાહ્ય ભાવથી નહીં. તમારી પત્નીને પણ આત્મપ્રભુને સક્ષાત્કાર કરવાના બેધ આપે. રૂપ રંગના મેહ સ્વસમાં પત્તુ રહે નહીં એવી દશા માટે જીવતા છતાં મરીને પાછા જીવતા અને એવુ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે. તીવ્ર પ્રેમ અને અભ્યાસની લગની લાગવી જોઇએ. સુકામ વિજાપુર, લેખક બુદ્ધિસાગર, શ્રી સુબાઈ તંત્ર શ્રદ્ધાવત, દયાવત, દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણ તથા ભાઇ ભાગીલાલ શાંતિલાલ વગેરે ચૈાગ્ય ધર્મ લાભ, વિશેષ તમારા પત્ર વહેચ્યા. લાભાંતરાય ક્રમની જ જાળા અણુધારી મળેથી જે મુંઝામચ્છુ થાય છે તે મેહ છે અને એવા પ્રસંગે। આવે છે તે અંતરનુ જ્ઞાનખળ જ્યારે મેહના એક વિચારને પણ ન રહેવા દે ત્યારે જૈનત્વ પ્રગટેલું અંશે અંશે અનુભવવુ. આત્માને જેટલી કંજુસાઇ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102