Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) એવું ઈચ્છાય છે. બદ્ધિસાગર, જયસાગર, જુદ ચોમાસું કરશે. એમ જણાય છે. આત્માના ધર્મમાં રહેવાય એટલે ઉપગ રખાય તેટલે રાખવા પ્રયત્ન કરું છું. અગિયારસે વા દશમે રીદરોલ વિહાર થશે. ત્યાંથી ગામડાં. ॐ अँह शांतिः ३ વિ. સં. ૧૯૮૦ ફાગણ સુદિ ૭ મુ. પ્રાંતિજ. તા. ૧૨-૩-૨૪ લેખક-બુદ્ધિસાગર શ્રી માણસા તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત આચાર્ય અજીતસાગરસૂરિ વગેરે યોગ્ય અનુવન્દના સુખશાતા. ૧ વિશેષ તમારી પત્ર સેનિયા ઠાકરડા સાથે આ તે પહેર્યો છે. વાંચી સમાચાર જાણ્યા છે. વિ. તમેએ લોદરાથી પત્ર લખેલ તેમાં ગોળ નિમિતે પ્રાંતિજમાં આવવાનો ઇસારે જણાયેલો પણ તમારે જ્ઞાનભંડાર નિમિત્તે પણ ભેગી ઇચ્છા છે એવું સમજવામાં આવેલ તેથી ગાળ માટે પ્રાંતિજમાં આવવાની જરૂર હાલમાં નથી એવું લખેલ હતું. ૨ મારું શરીર નરમ છે. તેથી મારા વિચાર સ્વભાવના આશાને પ્રાતમે તથા તમારા સાધુઓ તથા અહીં રહેલા સાધુઓ પણ જાણી શકતા નથી. તેથી મારા મનમાં સંકલ્પ વિકલ્પ થાય તથા તમને તથા અન્ય સાધુ બને પણ સંક૯પ વિક૯પ થાય તેથી હાલ દવા ચાલે છે ત્યાં સુધી અમુક જગ્યાએ બધા ભેગા મળી ન રહેવું તેટલું જ લખવાનો આશય હતેા. મારે સ્વતંત્ર સ્વભાવ છે. મારાથી કોઈને કંઈ કહેવાય અને તેથી ખોટું લાગે. તેથી જેમ બને તેમ હવે કોઈને બેટું ન લાગે અને આનંદથી જીવન વ્યતીત થાય તે માટે ખાસ દવા પ્રસંગે દાતરની સલાહ અનુલક્ષી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102