Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 70
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ મળશે નહિ ટળશે, ખરેખર જઈ લે મનમાં જીઠી રંગ લાગ્યો કે, વિચારે તે બધું ક્ષણમાં. નથી તે શોધવા માટે, જીવન હાર્યું અરે ભૂલી; ખરી નહિ ચેટ લાગ્યાથી, રહ્યા છે બાહ્યમાં ઝુલી. નથી આનંદ તે માને, ખરેખર છે જ તે છાને; ખંથી પરવા અને તેની, અરે જે છે તે લેવાને નથી ધાર્યું કદી મનમાં, જીવન હેમી અરે લે. નથી પ્યારો તે અંતર, અરે જે પ્યાર તે કે સાકરને સ્વાદમાં મીઠી, અનુભવ ત્યાંજ પિતાનો ખરેખર તેમ આતમનું, રહે નહિ ધ્યાનમાં છાને હજી જીવી ગ્રહે તેને, અખંડાનંદ છે ચા અરે એ ભવ્ય જે પોતે, લેઈ લે ધર્મને વ્હા હજી હાથે અરે બાજી, ધરી લે ધ્યાનમાં સાચું, બુદ્ધયરબ્ધિ સત સેવામાં, સદા રહેવું સદા રાચું ૭ લે. બુદ્ધિસાગરના ધર્મલાભ. ધર્મ સાધન કરશે સંતની સેવા કરવાથી જ સુખ છે. સંતની પાસે સદાકાળ રહેવા ઈચ્છું છું. મુકામ સુરત ગોપીપુરા બુદ્ધિસાગર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂભક્તિકારક સુશ્રાવક શા, વીરચંદ કૃષ્ણાજી એગ્ય ધર્મલાભ. વિશેષ આત્માના જ્ઞાનાદિ ગુણોની શકિત વધારવા પ્રતિદિન સદુદ્યમ કરે ઘટે છે, આત્મદશામાં રમણતા વિશેષતઃ કરવી ઘટે છે. જે જે કરવું તેમાં વિવેકદ્રષ્ટિથી આભે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102