Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) પરિણમીને અનુભવ રૂપે જીવતું થાય એવા ખાસ સાધ્ય।પયાગ વતે છે અને તે ઘણા વધશે એવી ખાત્રી છે. હજી અત્માના શુદ્ધોપચેાગમાં સમાધિભાવે પ્રગતિ થયા કરે છે. સદૃગુરૂના સ્થિરતા ભાવે સમાગમ કર્યા વિના અનુભવ રહસ્ય મળતું નથી તે મેળવે. ॐ शान्ति પ્રાયઃ અત્રથી વિરમગામ થઇ સાંઢ જવા વિચાર છે, અને તે ખરૂ. ચૈત્ર સુષ્ઠિ પૂર્ણિમા અત્ર પ્રાયઃ થાય તો થાય. મુ. મુખાઇ લાલમગ પાંજરાપેળ બુદ્ધિસાગર સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણાજી તથા ભાઈ ચંદુલાલ ચૈાગ્ય ધર્મ લાભ, પ્રતિષ્ઠાને વિષ્ટા અને કીર્તિમાં મળ જેવી અસારતા ભાસશે ત્યારેજ સત્યધર્મ અને અનુભવથી પરખાશે. ખહ્ય પ્રતિષ્ઠારૂપ લલનાના રાગીએ અંતરનું રવરૂપ અનુભવવા સમર્થ થતા નથી. ખરા ધર્મને અને જગતના બધાએલા વ્યવહારને આકાશ અને પાતાળ જેટલા અંતર છે. જે શુદ્ધ સ્વરૂપની પૂજા કરતા નથી તેને તે કયાંથી સત્ય સુજાડી શકે. જે બાહ્યોન્નતિમાં સ્વમહેાદય અવષે ધે છે. તે અન્તરનેા શુદ્ધ મહેાદયના ગંધ પણ આસ્વાદી શકતે નથી. ખાદ્યના વિચારને ક્રૂરે કરી આત્માના માટે શા વિચારે ઉદ્દભવે છે તે એકાન્તમાં નિર્વિકલ્પ ઉપયાગ રાખી જોતેા નથી તે ખરેખર શુદ્ધ મહાદયનાં દર્શન કરી શકતા નથી. જ્ઞાનીએ સંસારમાં ગાંડા જેવા ગણાય છે પણ તે શાથી અને તેમાં શું રહસ્ય સમાયું છે તે વિચારશે. ૐ જ્ઞાતિઃ - રૂ ચૈત્ર વદી ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102