Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 76
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૫ ) નિલે પ રહા. સવ બાહ્ય ભાવેામાં નિ:સંગ રહેા. જે થાય તે તટસ્થ અની દેખ્યા કરે. જે જે કાર્યો કરી તેમાં અહંતા ન થાય એવા અધ્યાત્મભાગ ખીલવા નામ અને રૂપના પ્રપંચની પ્રવૃત્તિ કર્યાં છતાં અન્તરથી ન્યારા હૈા અને સદા ઉપયેગે જાગૃત રહેા. પરભતમાં કરીશ એવુ ન ઇચ્છતાં આ ભવમાં મુકિતની ઝાંખી વેઢવાની સાથે તમે માહ્યનું પણ વેદી શકા એવી દશા પ્રાપ્ત કરવાના દૃઢ નિશ્ચયપર આવી જાએ અને જ્યાં તમે છે ત્યાં પેાતાને દેખી મહ્ય વ્યવહારે પ્રવ આત્મધમ પ્રગતિમાં ઉત્સાહથી પ્રતો, इत्येवं ॐ शान्तिः ३ મુ॰ ભેાયણી, લિ બુદ્ધિસાગર. શ્રી પુના, તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકા કે સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણાજી તથા ચંદ્ગુલાલ તથા ભગીલાલ, શાંતિ લાલ વગેરે સપરિવાર ચાગ્ય ધલાભ.વિ. ઉંઝા, મેઢુ સ્રાણા, જે ટાણા થઇ અત્ર આવવાનું થયું છે. આ વખત દશનના લાભ ઘણા થયા છે. વ્યવહાર અને નિશ્ચયથી સિદ્ધપુરમાં રાત્રે ધ્યાન કરતાં અલૈકિક સમાધિસુખને અનુભવ આવ્યા હતા. હાલમાં કયાગ નામનુ પુસ્તક લખાય છે, તેમાં નિર્લેપ દશાએ આવશ્યક કર્મોની ક્રો અદા કરવાના સિદ્ધાંત, લૈાકિક વ્યવહાર દૃષ્ટિએ લખાય છે, તેા પણ અન્તરમાં આત્મ શુધ્ાપયેાગનુ તાન લાગી રહે છે અને વિહારમાં નિઃસ`ગ દશાનેા ખરેખરા પકવાનુભવ વધ્યા કરે છે. આમામાં જીવતાં ઉપશમાદિભાવે સિદ્ધાંતાનાં રહસ્યો પ્રકટયા કરે છે. આત્માનુભવજ્ઞાન વિનાની આહ્ય પાંડિત્ય દશા ભવ ભ્રમણુમાં અહંતાથી હેતુભૂત થાય છે. દેવગુરૂ પસાથે જે માર્ગ માં ગમન થયા કરે છે તે મેાક્ષ માગ છે. એમ આત્માનુભવથી ખાત્રી થાય છે. ગમે તે ભાષાએ અને ગમે તે પ્રવૃત્તિએ અ ગમાનું રહસ્ય સ્વહૃદયમાં 9 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102