Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭ ) જાએ એટલે હુ' તમારા રૂપ થઇ જઇશ આવે! અને લે, મેક્ષાશે પ્રવૃત્તિ છે. ઇત્યાદિક ઘણું કથવું છે. પણ પત્રમાં કેટલું લખાય, તમે પાસે રહેા તે મને ઘણા આનંદ થાય. ભંડાર માટે પ્રાંતિજમાં આવ્યા હોત તે બહુ સારૂં. માણસાથી પ્રાંતિજમાં તમા આવે પછી અહીંથી તમારે જ્યાં નિણૅય થાય ત્યાં જવામાં મારા તરફથી પણ મરજી છે. તમે મેસાણે જવા ધારેા છે. લખે છે. આજીજી તરફ ગરમીના લીધે જવા ધારે છે. તેમાં મારે તમારી મરજી ને પાસ કરવી જોઇએ. અને તેથી હું વિરૂદ્ધ નથી. તેમજ પ્રાંતિજમાં ગોચરી વખતે અમદાવાદ લાયબ્રેરિ સ્થાપવા માટેના નિ ય કાયમ રાખવા હાય તે! અમદાવાદ તરફ પધારો તે હું પણ આવી શકું. તમારે ઉનાળા ગાળવા ગેાધાવી જવું હોય તે ત્યાં પણ ઠં‘ડક છે. પણ વ્યાખ્યાનની ઉનાળામાં ધમાલ ન રહે શાંતિ રહે એટલુ તે ખરૂ' અમદાવાદમાં પણ ઉનાળામાં વ્યાખ્યાનની તે શાંતિ રહે, વાણીના ભૂંગળાને શાંતિ તા મળી શકે ?તમને કયાં તમારી તબિયતનાં અનુસારે શાંતિ મળે તે તમે પેતે સારી રીતે જાણી શકે અને મને કયાં અનુકુળતા રહે તે હું જાણી શકું તેથી ખનેએ પેાતપેાતાના વિચાર પ્રમાણે વર્તવુ' અને ઉનાળા ઠંડીમાં (દ્રવ્યભાવથી ) ગાળવા તે ઉદાર વિચાર છે. તેથી તમા મેસાથે રહેશેા તાપણ ઠીક છે અને અમદાવાદ રહેશે! તે પશુ ઠીક છે. તમને જો અમદાવાદ જવા ન ઇચ્છા હૈાય તે તેને ખાસ અમદાવાદ જવાનું કારણ નથી. તેથી ગોધાવી ન જઇ શકાય તે મ્હને પશુ મહેસાણે આવતાં હરકત ન આવે તેથી તમને મહેસાણે આવતાં હરકત ન આવે. તેથી તમને મેસાણે રહેવાની ઇચ્છા થાય તે ત્યાં રેલ્વેનુ સાધન છે. તેથી અનુકુળ છે. અમદાવાદ તરફ ગયા હત તે ગેધાવી જઇ શકત તે માર્ તે તરફ પ્રયાણ ન થાત તેા તમા પણુ ગેધાવી પ્રતિષ્ઠાનું સંભાળી લેત પણ તમારી જ્યારે આવેા વિચાર છે. તે હવે તમને જેમ રૂચિ પડે તેમ કરશે. તેમાં સંમત છુંજ ને સવ કાર્યો કરતાં પહેલાં શરીર સુધારી લેવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102