Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) જણાય છે એકાંતમાં ભણવા ગUવાનું સારું થાય વિદ્યાભ્યાસ સારી રીતે થાય. ખાવાનું તે ગમે ત્યાં મળ્યા કરે છે. છતાં તિલકની માંડલે જેવી દશા લખવાનું શું કારણે થયું છે તે લખી જણાવવું. મનથી શુભાશુમ કપે પાર આવે તેમ નથી. જે ઉં. ૩૪ રૂાનિતઃ રૂ ટપાલ તુ નકલતી હોવાથી ઉતાવળથી પત્ર લખ્યો છે. લાલ પારેખ પર આવેલે પત્ર તેમણે વંચાવ્યું છે. ૩ૐ શાનિતઃ રૂ તા. ૨૮-૭-૧૭. વિ. તમારો પત્ર આવ્યો. વાંચી ખાનગી સમાચાર જાણ્યા, કોઈના પર કઈ ખોટું લગાડે એ આત્માને સ્વભાવ નથી કર્મના રવભાવ પ્રમાણે શાતા અશાતા ભેગવામાં અન્ય જીવ નિમિત્ત માત્ર છે. પોતપોતાનાં કરેલાં કર્મો સર્વ જી ભોગવે છે. તેમાં અન્ય તે નિમિત્તભૂત છે. સમભાવે કર્મ ભેગવવામાં ફર્જ અદા કરવી તેમાં અન્ય ગમે તેવી દષ્ટિથી દેખે તેમાં પિતાને શું ? ગુરૂ પિતાની કરજ બજાવે છે. ફક્ત અધિકાર પામીને તેમાં વિપરીતતા ભાસતાં પશ્ચાત્ મધ્યસ્થ તટસ્થ વૃત્તિથી વર્તવું એજ શ્રેયસ્કર અવાધાય છે. તો પશ્ચાતુ શિષ્ય વર્તનથી શુભાશુભ મંતવ્યમાં નિલિંપતા વિના અન્ય ઉપગ ક્યાંથી હોઈ શકે. ગુરૂપ્રવૃત્તિવૃત્તિ અને શિષ્યવૃત્તિ પરસ્પર એક બીજાને શુભ ભાવમયી દર્શાય તાવતું સારણું વારણ ચોયણાદિ ફરજ કર્તવ્યતા છે. પશ્ચાત્ અન્યથારીત્યા મધ્યસ્થાપચગે વર્તીને યથાયોગ્ય પ્રવૃત્તિ નિવૃતિ કર્તવ્યતા કરાય છે, ત્યાં અન્ય શું ચિંતવન ? અજ્ઞાન દશામાં રાગાદિ સલેપતા પ્રવૃત્તિથી બંધન છે. પશ્ચાત સર્વત્યાગ નિવૃત્તિ દૃષ્ટિએ તો લખ્યા પ્રમાણે કપાયલાની દષ્ટિની શુન્યથાએ સમતાજ બાકી રહે છે. સર્વના કર્મ પ્રમાણે સર્વ જી સુખ દુખ ભોગવે છે તેમાં અન્યને ખોટું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102