Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 8
________________ :: નિવેદન : *: તીર્થં -દર્શન અંગેની સુધારાવધારા સહિત આ લધુ પુસ્તિકાની બીજી આવૃત્તિ પ્રકાશીત કરતા અમે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. સૌંસ્થાના પર્યાય ખની ગયેલા સ્વ. શ્રી ભાગીલાલ ચુનીલાલ કાપડીયાના સતત પ્રયાસને કારણે આ પુસ્તક પ્રકાશીત કરવામાં અમને જે આર્થિક મુંઝવણ હતી તે દુર થઇ. તેઓશ્રીએ પુસ્તિકા પ્રકાશીત કરવા, જરૂરી ક્ડની ચાજના તૈયાર કરી; જેના પરિણામ સ્વરૂપ અમે દાતાઓના ફોટા સાથે દન મેળવી શકયા. આ સુંદર અને યાત્રાળુઓ માટે માર્ગદર્શક રૂપ કાર્યમાં દાતાઓએ હાંશભેર મદ્ય કરી તે માટે અમે તેના અત્યંત આભારી છીએ. આ પુસ્તિકામાં યથા–ાગ્ય સ્થાને દાતાઓના નામ સાથે તેના ફોટા મૂકવામાં આવ્યા છે. પંચતીર્થી માટે જરૂરી માહિતિ તથા જીનાલયાના ફોટા તથા આર્થિક સહાય આપવા માટે જે તે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓના અમે ઋણી છીએ. બીજી આવૃત્તિ પ્રસંગે બે બેલ” ખૂબ જ મુદ્દાસર અને સુંદર રીતે લખી આપનાર લેખકના અમે આભારી છીએ. આ બીજી આવૃત્તિ પ્રકાશીત કરવાની સંપૂર્ણ જવાબદારી સ્વ. શ્રી ભાગીલાલભાઇએ પોતાના ખભે ઉપાડી લઇ અમને બિલકુલ ચિંતામુક્ત બનાવ્યા હતા. પ્રેસમાં માકલી આપવા સુધીની ફાટાએ સહિતની તમામ સામગ્રી તેઓશ્રીએ તૈયાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 96