Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
Catalog link: https://jainqq.org/explore/005340/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ht 100000 -- પાટણ તીર્થ ;, પ્રકાશક. Jain Educationa International www ..... For Personal and Private Use Only BUDA શ્રીહેમચન્દાચાર્ય જૈન સભા પાટાા (ઉ.ગુ.) ૩૮૪૨૬૫ લિલાલાશ Page #2 -------------------------------------------------------------------------- ________________ 0000000000 9990900005 ::::: * પાટણ મદિરાનું નગર a મહેલ્લે મહાલ્લે મદિરાના ઘંટારવ પ્રભુ ભક્તિને સદેશ સંભળાવે છે. આપણા પુણ્યશાળી પૂર્વજોએ પાતાની સપત્તિના મદિશના નિર્માણમાં સદ્દઉપયોગ કર્યો છે જે આપણને જીવન સંદેશ આપી જાય છે. ::::: આ કલાત્મક દિશના દર્શન-પૂજન કરતાં કરતાં મનુષ્ય જન્મ પવિત કરી ધન્ય બનીએ. 000000000 માણેકલાલ એન્ડ સન્સ, મુંબઇ૩ માણેકલાલ એન્ડ સન્સ, (એકસપોર્ટ) મુંબઇ-૩ માણેકલાલ એન્ડ સન્સ, (લકત્તા) લકા-૧૩ માણેકલાલ એન્ડ સન્સ એજન્સી, મદ્રાસ-૧ માણેકલાલ એન્ડ સન્સ એજન્સી, અમદાવાદ–૧ ના સૌજન્યથી Jain Educationa International 0000000000 For Personal and Private Use Only વિ @40000000 Page #3 -------------------------------------------------------------------------- ________________ geog99999999999999999 પાટણ તીર્થ દર્શન તથા ઉત્તર ગુજરાત ના તી થઈ ને પરિચય 0000000000000000000000000000S DED009 2000000000000000000000009990000000000 – પ્રયોજક :કુલચંદ હરિચંદ દોશી (મહુવાકર) મૂલ્ય: રૂ૩-૦૦ pogpoggggggggggggggger Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપાદક :થી ફુલચંદ હરિચંદ દોશી (મહુવાકર) પહેલી આવૃત્તિ પ્રત ૨૦૦૦ બીજી આવૃત્તિ પ્રત ૫૦૦૦. સંવત : ૨૦૧૩ ઈ. સ. ૧૯૮૧ પ્રકાશક :શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પ્રચાર સભા, પીંપળાને શેર, પાટણ, (ઉ ગુ. મુક : વિનોદચંદ્ર ચીમનલાલ પરીખ હીના પ્રિન્ટર્સ, ત્રણ દરવાજા, પાટણ (ઉ. ગુ. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભાનું ભવ્ય મકાન. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉફર ક કરવા શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર-પાટણ. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ બે... .લ દસેક વર્ષ પહેલા પાટણની પ્રસિદ્ધ સંસ્થા શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા પાટણના, તે વખતના મંત્રી સ્વ. શ્રી ભેગીલાલ ચુનીલાલ કાપડીયાની ભાવનાથી તીર્થદર્શનની નાની પુસ્તિકા મેં સંપાદિત કરી હતી, જેની બધી જ નકલે તેની ઉપયેગીતાના કારણે વેચાઈ ગઈ હતી; તેથી બીજી આવૃત્તિ પ્રકાશીત કરવાની જરૂરીયાત ઊભી થઈ હતી આ બીજી આવૃત્તિ સ્વ. શ્રી ભેગીલાલભાઈની ઈચ્છાનુસાર સુધારા-વધારા, સાથે તૈયાર કરી છે. આ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા પાટણે આ બીજી આવૃત્તિ તૈયાર કરવાની જે તક આપી તે બદલ સંસ્થાના સંચાલકોને હું અત્યંત આભારી છું. આ પુસ્તિકા ઉત્તર ગુજરાતની પંચતીથી તથા પાટણના ભવ્ય દહેરાસરની યાત્રા કરનાર યાત્રીકોને ઉપયોગી થઈ પડે તે દ્રષ્ટિએ તૈયાર કરવામા આવી છે. . . . . . જરૂરી ફેટા સાથે તેને આકર્ષક બનાવવા પ્રયત્ન કર્યો છે. તથા માહિતિપૂર્ણ બનાવવા અથાગ્ય પ્રયાસ કર્યો છે. તીર્થ યાત્રા કરતા કરતા જીવનમાં આત્મશુદ્ધિ, આત્મ શાંતિ અને આત્મકલ્યાણ સાધવાની ભાવના જાગે અને જીવન ધન્ય બનાવી લઈએ એ જ અભ્યર્થના. – કુલચંદ હરિચંદ દોશી (મહુવાકર) Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ :: નિવેદન : *: તીર્થં -દર્શન અંગેની સુધારાવધારા સહિત આ લધુ પુસ્તિકાની બીજી આવૃત્તિ પ્રકાશીત કરતા અમે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. સૌંસ્થાના પર્યાય ખની ગયેલા સ્વ. શ્રી ભાગીલાલ ચુનીલાલ કાપડીયાના સતત પ્રયાસને કારણે આ પુસ્તક પ્રકાશીત કરવામાં અમને જે આર્થિક મુંઝવણ હતી તે દુર થઇ. તેઓશ્રીએ પુસ્તિકા પ્રકાશીત કરવા, જરૂરી ક્ડની ચાજના તૈયાર કરી; જેના પરિણામ સ્વરૂપ અમે દાતાઓના ફોટા સાથે દન મેળવી શકયા. આ સુંદર અને યાત્રાળુઓ માટે માર્ગદર્શક રૂપ કાર્યમાં દાતાઓએ હાંશભેર મદ્ય કરી તે માટે અમે તેના અત્યંત આભારી છીએ. આ પુસ્તિકામાં યથા–ાગ્ય સ્થાને દાતાઓના નામ સાથે તેના ફોટા મૂકવામાં આવ્યા છે. પંચતીર્થી માટે જરૂરી માહિતિ તથા જીનાલયાના ફોટા તથા આર્થિક સહાય આપવા માટે જે તે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓના અમે ઋણી છીએ. બીજી આવૃત્તિ પ્રસંગે બે બેલ” ખૂબ જ મુદ્દાસર અને સુંદર રીતે લખી આપનાર લેખકના અમે આભારી છીએ. આ બીજી આવૃત્તિ પ્રકાશીત કરવાની સંપૂર્ણ જવાબદારી સ્વ. શ્રી ભાગીલાલભાઇએ પોતાના ખભે ઉપાડી લઇ અમને બિલકુલ ચિંતામુક્ત બનાવ્યા હતા. પ્રેસમાં માકલી આપવા સુધીની ફાટાએ સહિતની તમામ સામગ્રી તેઓશ્રીએ તૈયાર Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કરી દીધી હતી, અને પુસ્તિકા પિતા ને દેહ ધારણ કરી બહાર પડે તે પહેલા તેના શિલ્પી, સભાના આજીવન સક્રીય કાર્યકર શ્રી ભેગીલાલભાઈ પિતાના નશ્વર દેહને છેડી અમારી વચ્ચેથી વિદાય થઈ ગયા. પરિણામે આ પુસ્તિકા છપાવવાની જવાબદારી અમારે ઉઠાવવી પડી. સ્વ. ભેગીલાલભાઈના દિકરા શ્રી ભૂપેન્દ્રભાઈએ અમને સંપૂર્ણ સાથ અને સહકાર આપી અમારી જવાબદારી હળવી કરવામાં નોંધપાત્ર ફાળો આપે છે, જેમને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જાહેરખબર દ્વારા અમને આર્થિક મદદ કરનાર સૌ પુણ્યાત્માઓના અમે ઋણી છીએ. પાટણ તીર્થધામ છે, જિનાલયેનું નગર માનવામાં આવે છે. પ્રતિવર્ષ હજારે જૈન યાત્રાળુઓ પાટણની અને આજુબાજુના તીર્થધામની યાત્રાએ આવે છે. જિનાલયના નગર સમા આ પાટણ તીર્થના કલાત્મક અને વિશિષ્ટ દહેરાસરની નેધ ઉપરાંત પાટણની કેટલીક સામાજીક સંસ્થાઓને પરિચય તથા પાટણની શૈક્ષણિક સંસ્થાઓની યાદી આપી છે. આ રીતે પુસ્તકને સંપૂર્ણ રીતે માર્ગદર્શક-માહિતિ સભર બનાવવાને નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે “તીર્થ દર્શનની આ પુસ્તિકા સૌ યાત્રાળુ ભાઈ–બહેનેને જરૂરી માર્ગદર્શક તેમજ પ્રેરણાત્મક બની રહેશે. મંત્રીઓ : પ્રમુખ : શ્રી દલપતભાઈ પ્રેમચંદ શાહ છે, સેવંતીલાલ એમ. શાહ શ્રી અશોકભાઈ સેવંતીલાલ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી જોગીવાડા ચામળા પાર્શ્વનાથજીનુ દહેરાસર રાતાં જેવાં ફુલડાંને, શામળ જેવા રંગ; આજ તારી આંગીના કાંઈ રૂડા ખન્યા છે રંગ, પ્યારા પાસજી હા લાલ, દ્દીન યાળ મુને નયણે નિહાળ. ૧ જોગીવાડે જાગતા ને, માતા હિંગડ મલ્લ, શામળા સહામણેા કાંઈ, જીત્યા આઠે મલ્લ....પ્યા. ર તું છે મારા સાહિબાને, હું છું તારા દાસ; આશ પૂરા દાસની કાંઈ, સાંભળી અરદાસ પ્યા. ૩ દેવ સઘળા ક્રીડા તેમાં, એક તું અવ્વલ, લાખેણુ છે લટકું તારૂં, દેખી રીઝે ઢીલ્લ....પ્યા. ૪ કોઈ નમે પીર ને, કાઈ તમે રામ; ઉદય રત્ન કહે પ્રભુ, મારે તુમશ્ કામ...પ્યા. ૫ શ્રી ભીલડીયા પાર્શ્વનાથજીનુ સ્તવન ( સાંભળજો મુનિ સજમ રાગે - એ દેશી ) ચાલેા ભીલડીયા જઇએ ભાવે, દરસણુ દેવનુ કરવા રે; પાર્શ્વ પ્રભુનુ પૂજન કરીને, પુરવ કરમને હરવા રે....ચાલેા. ૧ દશ દિશ ગિવા ગુર્જર દેશે, ડીશાવળના પ્રદેશે રે; પુણ્ય તિરથ આ પ્રાચીન પેખી, પામશુ' હર્ષ વિશેષે રે....ચાલા ૨ તિર્થ તારે શ્રી જિનવરનું, સ્હેજ ય સાંભરતા રે; પુણ્ય પ્રમળ પ્રગટે પળમાંહે, પ્રભુગમ પગલાં ભરતાં રૈ....ચાલો. ૩ મનહર મ`દિર અંદર સુંદર, મુતિ મેાહન સાહે રે; શ્યામલ ચરણા વામાનંદન, સહુ જનનાં મન માહે રે....ચાલા. ૪ કુમકુમ કપૂર મૃગમદ ચંદન, સકળ સામગ્રી સાથે રે; પૂજન કરશું' પુષ્પ ચડાવશું, અગર ઉવેશ' હાથે રે....ચાલા. ૫ દીપ દીપાવી અક્ષત પુરી, સરસ નિવેદ્ય નિવેદી રે; ફળ મેલ્યાં ફળ પૂર્ણ મળશે, ભાવરતવ ભવભેદી રે...ચાલા. ૬ અવસર આવે! ફી નહિં આવે, લઇએ જનમના લ્હાવા રે પાર્શ્વ ભિલડીયા ભજતાં ભવિઓ, સિદ્ધિ સુખડાં પાવા રે....ચાલેલા. Jain Educationa International For Personal and Private Use Only ७ Page #11 -------------------------------------------------------------------------- ________________ શુધ્ધિ પત્રક પાન લીટી નં. અશુદ્ધ પ્રસિદ્ધ ૫ ૧૪ સમૃદ્ધિ પ્રસિદ્ધ પ્રસિદ્ધ ૧૩૭૧ સરસ્વતી સ્ત્રીઓ પ્રસિદ્ધ સમૃદ્ધિ પ્રસિધ્ધ પ્રસિધ્ધ સં. ૧૩૭૧ સરસ્વતીની સ્ત્રીઓ પાર્શ્વનાથ શુભ પધરાવવા પ્રસિધ્ધ દર્શનીય માટેની ગુરુમૂર્તિઓ પાશ્વનાથ સુભ પધારવા પ્રસિદ્ધ દશનીય માટેની ગુરુમૂતઓ સૂતી નિબંધો વિદ્યાલય મકાનમાં ઉધોગશાળા અવરવર વિજયવલ્લવ્યા નિબંધ મકાનમાં વિદ્યાલય ઉદ્યોગશાળા ૧૬/૧૮/૦ હ અવરજવર હ જ સમુદ્વાર ભાભના ૨૩ ૨૪ ૩૦ ૧૪ ૪ ૧૨. વિજ્યવલ્લભ સમુધ્ધાર ભાભાના ગ્રંથ શાંતિનાથજી જ શાંતિનાથજી Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જખીયાઠા સહસ્ત્રકુટી ક્ષારીનું વનરાજ જોગીવાડે સહસ્ત્રકુટજી ભારતનું વનરાજ શારે શ્યામલવણી જને કાઉન્ગિયા ધર્મશાળા શ્રેષ્ઠી અને તે જ સૌન્દર્ય ઘેરી શ્યામવર્ણની જાતે કાઉસગ્ગિયા ધર્મશાળા અને શ્રેષ્ઠી તેમજ ૫૦ ૧૨ સૌન્દર્ય ઘેરી ૫૧ ૩ 0 9 ઓફિસ : ૨૦૭૧ છે ઘર ઃ ૨૩૦૮-૨૪૬ શાહ નરેન્દ્રકુમાર મોહનલાલ શ્રોફ એન્ડ કમીશન એજન્ટ, અમારે ત્યાંથી અમદાવાદ, મુંબઈની હુંડીઓ કમીશન વિના લખી આપવામાં આવે છે તથા ચેક હુંડીએ - ડીસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે. ળશેરી, પાટણ-૩૮૪ ૨૬, . . * * અમારી સબંધિત : છે ૨૩૬૫ + એમ. એસ. શ્રોફ * . ૨૦, મારકેટ યાર્ડ, પાટણ. Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ A છે પાટણ તીર્થ દર્શન છે જ જ તીર્થ ભૂમિ પાટણ પાટણ એ ભારતના પ્રાચીન અને સુપ્રસિદ્ધ શહેરોમાંનું એક છે. એક જમાનામાં એ ગુજરાતની રાજધાનીનું મોટું શહેર હતું. વિક્રમ સંવત ૮૦૨ના વૈશાખ શુદિ બીજ સોમવારના દિવસે પાટણ શહેર વસ્યું. તેનું વાસ્તુ વિધાન જૈન મંત્રોચ્ચારથી કરવામાં આવ્યું હતું. પાટણના સ્થાપક “વનરાજ' નામના ચાવડા વંશના શૂરવીર અને બાહોશ રાજપુત્ર હતા. આ પાટણ અણહિલપુર પાટણના નામથી પ્રસિદ્ધ છે. વનરાજની ભાવના નગર વસાવવાની થઈ. તે માટે જગ્યા શોધવા ફરતાં ફરતાં ગાયેના ચારનાર “ અણહિલ ” ભરવાડને જોયે. વનરાજે તેને પિતાની ભાવના દર્શાવી. અણહિલ તે માટે સારી જગ્યા શોધવા શુકન જોતો હતો. એક દિવસ તેણે એ પ્રદેશમાં બળવાન કુતરાની સામે થતા એક શિયાળને જોયું. આ જગ્યા શુકનવંતી છે અને ભવિષ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનાર થશે તેમ માની તેણે વનરાજને વાત કરી અને વનરાજે આ જ જગ્યામાં નગર વસાવ્યું અને એ બહાદુર ભરવાડના નામથી “અણહિલપુર પાટણ” નામથી પ્રસિદ્ધ થયું. Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ [ } } * પાટણમાં ધર્માં સામ્રાજ્ય રાજા વનરાની માતાને જૈનાચાર્ય શીલગુણુસૂરિ એ આશ્રય આપ્યા. ખાલ્યાવસ્થામાં સૂરિજીના આશીર્વાદથી તે શૂરવીર બન્યા અને જ્યારે નગર વસાવ્યુ. ત્યારે કૃતશિરોમણી વનરાજે પાતાના અણહિલપુર પાટણમાં ‘વનરાજ વિહાર નામનું ચૈત્ય ખંધાવ્યું. પાટણ તી દુન વઢીયાર દેશમાં આવેલ પંચાસર ગામમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજી મંગાવી શ્રી શીલગુણુસૂરિ પાસે ૮૦૨માં મહામહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી અને પંચાસર પાર્શ્વનાથ એ નામે આ તીર્થ પ્રસિદ્ધ થયું. પંચાસરાનો ભળ્યે કલાત્મક મંદિરમાં વનરાજની મૂર્તિ છે. વનરાજ જૈનધર્મના પૂજક હતા. મત્રીમ`ડળ અને પ્રજાના વિશાળ સમુદાય જૈનધર્મના અનુરાગી હતા. પાટણ જૈનધર્મનુ કેન્દ્ર બની રહ્યું. એટલું જ નહિ પણ આખા ગુજરાતના ધર્મ સામ્રાજ્યનું રાજધાની નગર ન્યુ પાટણની ગાદીએ અનુક્રમે ચાવડા વંશના વનરાજ, ચેાગરાજ, ક્ષેમરાજ, ભુવડ, વસિંહ, રત્નાદિત્ય અને સામંતિસંહ, એમ સાત રાજાએ થયા છે. ત્યાર પછી રાજ્યની લગામ ચૌલુકય (સોલકી) વશના રાજાઓના હાથમાં જાય છે * પાટણની યશોગાથા * ગુજરાતની ભાવનાઓ, આચાર-વિચારો અને સ ંસ્કારિતા ટૂંકમાં તેના સમગ્ર જીત્રન અને સ્વભાવના ઘડતરમાં પાટણ અને અમદાવાદ એ એ નગરાએ સૌથી માટા ફાળા આપ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [ ૭ ] ગુજરાતનું સામ્રાજ્ય દક્ષિણે કેકણથી ઉત્તરે દિલ્હી સુધી અને પૂર્વે ગૌડથી પશ્ચિમે સિધુ સુધી વિસ્તરેલું હતું આર્થિક અને વ્યાપારી દષ્ટિએ ગુજરાતનું પાટનગર પાટણ ભારતવર્ષનું સમૃધિવાન નગર હતું અને સૌથી વિશેષ તે સાંસ્કૃતિક દષ્ટિએ પાટણ એ પશ્ચિમ ભારતનું સાચું વિદ્યાપીઠ હતું. પાટણના પતન પછી ગુજરાતમાં એવું સુવિશાળ વિદ્યા કેન્દ્રનું સ્થાન હજી પણ વણપૂરાયેલું રહ્યું છે. પાટણની જાહેજલાલી તે સિધ્ધરાજ અને કુમારપાળના વખતમાં પરાકાષ્ટાએ પહોંચી હતી. શહેરના મધ્ય ભાગમાં આવેલું, એક હજાર શિવાલ વડે પરિવૃત્ત સહસ્ત્રલિંગ સરોવર શહેરીઓનું પૂજાસ્થાન, વિદ્યાસ્થાન તેમજ મને વિનંદનું સ્થાન હતું. કિનારે સંખ્યાબંધ વિદ્યામઠા હતા જેમાં વિદ્યાથીઓ. તર્ક-વ્યાકરણ અને સાહિત્યનો તેમજ વિવિઘ દર્શન શાસ્ત્રોને અભ્યાસ કરતા હતા. સંસ્કૃત વિદ્યાનું કેન્દ્રસ્થાન પાટણ હતું. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યું અનેક ગ્રંથરત્નને અમૂલ્ય ખજાને આપીને જગતને જ્ઞાનને વારસે આપે છે. પાટણ એ સમયમાં વિદ્વાને આશ્રયસ્થાન-જન્મસ્થાન હતું. શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી અભયદેવસૂરિ, શ્રી મયગિરિ, શ્રી યશચંદ્ર, સેમપ્રભાચાર્ય, પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ, તેને પુત્ર સિદ્ધપાલ, પિત્ર વિજયપાલ, ગણપતિ વ્યાસ, વાગભટ, સેમેશ્વર, સુભટ, હરિહર, નાનાક પંડિત, અરિસિંહ, અમરચંદ અને વસ્તુપાલ વગેરે વિદ્વાનેથી પાટણ વિદ્યાકેન્દ્ર બની રહ્યું હતું. પાટણની સમૃદ્ધિની યશગાથા તે દેશ-વિદેશના મુસાફરે એ ગાઈ છે અને હીરા-મોતી-માણેકના બજાર અને ગગનચુંબી મંદિર (વિહાર) તથા ભવ્ય મહાલયથી પાટણ એક સમૃદ્ધિશાળી શહેર હતું. પણ સં. ૧૩૬૦માં પાટણનું પતન થયું અને પાટણ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ [૮] પાટણ તીથ દાન ઈસ્લામી સત્તાનું કેન્દ્ર થયું. ૧૩૭૧માં પાટણના સંઘવી સમરસિંહે પિતાની અસાધારણ રાજકીય લાગવગ દ્વારા શત્રુંજયને સમુદ્વાર કરાવ્યું અને ગુજરાતના સેંકડે દેવાલયના મુસ્લીમના હાથે થતાં સર્વનાશમાંથી ઉગારી લીધાં હતાં. પાટણના જ્ઞાનભંડારને જગતના સાહિત્યમાં અમુલ્ય ફાળો છે. પાટણ એટલે શૂરતા, સત્યતા, પવિત્રતા અને સાહ. સિકતાનું ધામ. પાટણને રજકણે રજકણે, ખંડેરે ખંડેરે, મંદિરે મંદિરે, ભંડારે ભંડારે અને મૂર્તિએ મૂર્તિએ જૈન સાહિત્ય કળા અને સંસ્કૃતિને અમર ઈતિહાસ છે. # ભૂલાયેલાં પ્રાસાદિ ને મંદિરે જ પાટણના પ્રાચીન મંદિરો અને મહાલ તે ભસ્મીભૂત થયા છે. તેના નામે પણ પાટણની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. વનરાજનાં કટેશ્વરી પ્રાસાદ, અણહિલેશ્વર નિકેતન, ધવલગ્રહ, યોગરાજનું ગીશ્વર મંદિર, ભૂવડને ભૂવડેશ્વર પ્રાસાદ મળરાજના મળરાજ વસહિકા અને ત્રિમૂર્તિ પ્રાસાદ, ચામુંડના ચંદનનાથના અને ચારિણેશ્વરના મંદિર, દુર્લભરાજના રાજમદન શંકર, દુર્લભ સરોવર અને વીરપ્રાસાદ, ભીમદેવનો ત્રિપુરુષ પ્રાસાદ, કર્ણદેવને કર્ણમેરુ પ્રાસાદ, સિદ્ધરાજને કીર્તિ સ્તંભ, કુમાર વિહાર, અને આ સિવાયના અનેક મંદિરે તેમજ વિમળશા. વસ્તુપાલ તેજપાલ જેવા કોટયાધીશના મહેલને પત્તો નથી. પાટણના ઘડવૈયાઓ પાટણ અને ગુજરાતના ઘડતરમાં ભવ્ય હિસ્સ આપનાર મહામા, મંત્રીઓ, સેનાપતિઓ અને સંધિ વિગ્રહકે મુંજાલ-શાસ્તુ, આશુક, સજજન, ઉદયન, સેમ, આંબડ, કપર્દી, ચંડશર્મા, દાદર, દાદાક, મહાદેવ, ગાંગિલ યશધવલ, અને બીજા કેટલાએ પાટણના જૈન બ્રાહ્મણ અને નાગર Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [ ૮ ] મહાનુભાવેને યાદ કરવાં જ રહ્યાં. પણ ભૂતકાળમાં શૌર્ય સાથે અહિંસાના, ઐશ્વર્ય સાથે સંયમના, વૈભવ સાથે વિદ્યા વ્યાસંગને અને વાણિજ્ય સાથે સરસ્વતી સેવાના આદર્શો ચરિતાર્થ કરીને પાટણે પિતાના ગૌરવકાળમાં ગુજરાતનું ગુરુપદ લઈને પિતાનું અસ્તિત્વ સાર્થક કર્યું છે. એક વખતે પાટણ અહિંસા લક્ષમી અને સરસ્વતીને કીડા કરવાનું ત્રિવેણી સંગમ સમું સ્થાન હતું. શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે-અણહિલપાટક (પાટણ) સમસ્ત પૃથ્વી ઉપર સ્વસ્તિકની જેમ શોભી રહ્યું છે. કેમકે તે નીતિનું ધામ છે. અને લકમી અને સરસ્વતીથી સદા આલિંબિત છે. # મંદિરનું નગર પાટણ જ શ્રી અણહિલપુર પાટણનાં જીનાલયોથી પાટણ જૈનપુરી ગણાય છે. પાટણનો પ્રાચીન ઈતિહાસ ભવ્ય અને રોમાંચક છે. પાટણ એક તીર્થધામ ગણાય છે. પાટણને મહેલે મહેલે જૈન મંદિરે શેભી રહ્યાં છે. કેટલાંક મંદિરે તે કલાત્મક અને દર્શનીય છે. પાટણનાં મંદિરમાં જેન કલા, જેન શિલ્પ, જેન સ્થાપત્ય અને જૈન સંસ્કૃતિનાં દર્શન થાય છે. ૫૫ જેટલા મહોલ્લા અને પિમાં આવેલા દહેરાસર તથા ભારતીય સોસાયટી તથા આશીષ સેસાયટીના બે નવા દહેરાસર પણ દર્શન કરવા ગ્ય છે. ૮૫ જેટલા મુખ્ય મંદિરમાં ૧૩૪ જુદા જુદા મંદિરે આવેલાં છે. તેમાં ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સ્વામી સુધી ૨૪ તીર્થકરે માંને જુદા જુદા તીર્થકરેની અસંખ્ય સંગેમરમરની કલાત્મક મૂતિઓના દર્શન થાય છે, પાટણના બે દહેરાસરમાં સહસ્ત્રકૂટ છે. ૧ મણિઆતી પડાના નગરશેઠના દહેરાસરમાં ૨ બંગડી વાડે ભેજનશાળાની જોડેના દહેરાસરમાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૦] • સહસ્ર કુટની સમજ ૦ પાટણ તીથ દઈન સહસ્ર=હજાર. ફૂટ=સમૂહ, ઢગલા, શિખર. એક હજાર ને ચાવીસ જિનની પ્રતિમાઓની એક જગ્યાએ સમૂહરૂપે સ્થાપનાને સહસ્ર ફૂટ કહેવાય છે. એક હજારને ચાવીશ પ્રતિમાની સ્થાપના શિખરરૂપે હાય છે. * એક હાર ને ચેાવીશ જિનેશ્વરનુ વર્ણન * ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળની ત્રણચાવીશીના એક ફોત્રના ૭૨ થાય એટલે પાંચ ભરત અને પાંચ ઔરવત એમ દશ ક્ષેત્રના ७२० અક મહા વિદેહના ૩૨ વિજયના ૩૨ એટલે પાંચ મહા વિદેહના ચાવીશ જિતના પાંચ કલ્યાણકના પાંચ મહા વિદેહમાં વિચરતા વિહરમાન શાશ્વતા-ઋષભ, ચંદ્રાનન, વાષિણ અને વર્ધમાન Jain Educationa International ૧૬૦ ૧૨૦ ૨૦ ૪ તાક. પાટણના અધા મશિની પ્રતીમાની શીલાલેખ સાથેની એક યાદી તૈયાર થવાની જરૂર છે આમાટે પાટણના સંઘ એ યાદી તૈયાર કરાવી બહાર પાડે એ અતી જરૂરી છે. * દનીય મિદેશ ફ કુલ ૧૦૨૪ પાટણના મંદિરોના દર્શન કરવાના એક રિવાજ પાટણમાં કેટલાએ વર્ષોથી ચાલ્યા આવે છે. For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભણ પાનાથ જીનાલય - પાટણ. શ્રી મહાલક્ષ્મી માતાના પાડાનું જીનાલય Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પર વ શ્રી પંચાસરા દહેરાસરનું પ્રવેશદ્વાર-પાટણ, Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૧૧] બેસતા વર્ષે કાર્તિક શુદિ ૧-૨-૩-૪ એ ચાર દિવસેમાં થઈને તમામ દહેરાસરનાં દર્શન કરવાની પાટણની પ્રાચીન પ્રથા છે. મહોલ્લાવાર સ્ત્રીઓ તેમજ પુરુષ મંડળીબદ્ધ દર્શને નીકળે છે. પૂસાધુ સાધ્વીજી મહારાજે પરિપાટીમાં સાથે હોય છે. આબાલવૃદ્ધ સર્વ ભાઈ-બહેને પરિપાટીમાં જોડાય છે. જુદા જુદા મહોલ્લામાં આવેલ બધાં મંદિરે દર્શનીય છે. તે પૈકી કેટલાક કલાત્મક સુદર મંદિરની ને પ્રેરણાત્મક બની રહેશે. * શ્રી પંચાસર પાર્શ્વનાથનું બેનમુન નુતન કલાત્મક મંદિર જ વિક્રમ સં. ૮૦૨માં અણહિલપુર પાટણની સ્થાપના કરનાર ચાવડા વનરાજે તે વખતે શ્રી પંચાસરા પાધર્વનાથ ભગવાનની પ્રતિમા પોતાના વતન પંચાસર ગામથી લાવીને નવા પાટનગર અણહિલપુર પાટણમાં મંદિર બંધાવીને સ્થાપના કરી હતી. પ્રતિષ્ઠા વનરાજના પાલક ગુરુશ્રી શીલગુણસૂરિ પાસે કરાવી હતી. પુરાતન પાટણ ઉન્નતિના સર્વોચ્ચ શિખરે હતું પણ ૧૪મી સદીમાં મુસલમાની બાદશાહોએ તેને ધ્વંસ કર્યો અને સંવત ૧૩૬૬-૬૮ લગભગ પાટણ ફરી વસાવ્યું અને પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને નવા પાટણમાં મંદિર બંધાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવી. પછી તેને જીર્ણોદ્ધાર કરવાની ભાવના પાટણ નિવાસી શ્રાદ્ધવર્ય બાબુસાહેબ શ્રી પન્નાલાલજી પુરણચંદજીને થઈ અને સં. ૧૯૮ના ફાગણ વદ ૫ ના પવિત્ર દિવસે બાબુસાહેબ પન્નાલાલજીના સુપુત્ર બાબુસાહેબ શ્રી ભગવાન લાલજીના શુભ હસ્તે ખાતમુહુર્ત થયું તે પછી ગગનચુંબી વિશાળ જીનાલય તૈયાર થયું. જેમાં સાત લાખ રૂપિયા ખર્ચ થયે. બાબુ સાહેબ શ્રી વિજયકુમારે પિતાના પરિવાર સાથે આ મહાપ્રભાવી શ્રી પંચાસરા પાર્શ્વનાથના બેનમૂન કલાત્મક મંદિરની પ્રતિષ્ઠા Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પાટણ તીર્થ દર્શન ખૂબ ઉલ્લાસપૂર્વક કરાવી હતી. વિશાળ અને અતિભવ્ય કલાત્મક મંદિર તૈયાર થયા પછી તેની પ્રતિષ્ઠા માટે પૂ. પા. યુગથ્વીર આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરીસ્વરજીની પટ્ટધર આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીસ્વરજી મહારાજ, આગમ પ્રભાકર મુનિ પુણવ શ્રી પુણ્યવિજયજી મહારાજ, યુગદિવાકર પૂજ્ય આચાર્ય વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન મુનિશ્રી યશવિજયજી મહારાજ (યદેવસૂરીજી) આદી વિશાળ મુનિ-મંડળ પાટણના આંગણે પધારેલ. પ્રતિષ્ઠા પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીજી તથા પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીની નિશ્રામાં તેઓના વરદ્દ હસ્તે થઈ હતી. એક નોંધનીય બાબત એ હતી કે આ પ્રસંગે ઉ૦ જેટલા મુનિ મહારાજેની હાજરી હતી. એમાં પ્રતિષ્ઠાને સમય નજીક આવ્યો ત્યારે અને ગુરુદેવોએ મુનિશ્રી યશોવિજયજીને ગભારામાં બેલાવી પ્રતિષ્ઠા પ્રસંગના મહામંત્રે ૩ કુર્મ અને ૪ સ્થાવરે, ગુરુ પુણ્યાતું, ® પુણ્યાહું આગ્રહ કરીને તેમના મુખે બોલાવરાવ્યા, અને એ રીતે પ્રતિષ્ઠા કરાવી. આ જાતની દિલની અનુમોદનીય ઉદારતા કેવું સુંદર દષ્ટાંત પૂરું પાડે છે ! પરસ્પરના ધર્મ નેહનો ભાવ કે આત્મીય ? ખડખોટડીના પાડાની અને અદવસીના પાવના છનાલની પ્રતિષ્ઠા પ્રસંગે પણ પ્રતિષ્ઠાના અંતિમ મંત્ર રૂ. ચાર્યશ્રી વિજયસમુદ્રસૂરી મહારાજ અને આ. પ્ર. મુનિરત્ન શ્રી પુણ્યવિજયજીએ પૂ. મુનિ શ્રી યશોવિજ્યજી પાસે બેલાવરાવ્યા હતા. ઉદારતા અને નમ્રતાનું આ જ્વલંત દષ્ટાંત છે. ધન્ય ગુરુદેવ ! Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૧૩] આ મુખ્ય મંદિરને ફરતી એકાવન દેરીઓ છે. આ દેરીએનું ખાતમુહૂર્ત સં. ૨૦૧૩ના માગશર સુદ ૪ ના સુભ દિને નગરશેઠ શ્રી કેશવલાલ અમરચંદના સુપુત્ર શ્રી ભગવાનલાલના સુપુત્ર શ્રી વીરેન્દ્રભાઈના શુભહસ્તે થયું હતું. આ દેરીઓમાં પધારવા માટે ૮૬ જેટલો જિનબિંબ ભસ્વામાં આવ્યા હતા અને આ જિનબિંબોની અંજનશલાકા વિધિ મહા મહોત્સવ પૂર્વક પ્રવર્તક પૂ શ્રી કાનિતવિજયજી મહારાજના શિષ્ય વિદ્વતવર્ય પૂ.શ્રી ચતુર વિજયજીના શિષ્યરત્ન આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૧૬ના જેઠ સુદ ૫ ના મંગળ દિવસે થઈ હતી અને પ્રતિષ્ઠા પણ તેમના શુભહસ્ત સુદ ૬ ના રોજ ચતુર્વિધ સંઘની હાજરીમાં ભવ્ય રીતે થઈ હતી. ખાતમુહૂર્તથી લઈને પાવન પ્રતિષ્ઠા સુધીનાં સર્વ મંગલમય મુહૂર્તે શાસન સમ્રાટ શ્રી વિજયનેમિસૂરિજીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયઉદરસૂરિજી મહારાજ તથા તેમના વિદ્વાન શિષ્ય શ્રી વિજયનન્દનસુરિજી મહારાજ પાસે જોવરાવવામાં આવ્યા હતા. આ દહેરાસરના પ્રવેશદ્વાર પાસેના ગોખલાઓમાં દક્ષિણ દિશાના ૧લા ગોખલામાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અર્વાચીન મૂર્તિ છે. તેમની સામેના ઉત્તરના ગેખમાં આશાકમંત્રીની પ્રાચીન મૂર્તિ છે. બીજા ગેખમાં પાર્શ્વનાથ ભગવાનના યક્ષપાની મૂર્તિ છે. તેની સામેના ગેખમાં યક્ષિણ પદ્માવતીની મૂર્તિ છે. ત્રીજા ગેખમાં શીલગુણસૂરી મહારાજની અર્વાચીન મૂર્તિ છે. તેની સામેના ગોખમાં વનરાજની પ્રાચીન મૂર્તિ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પાટણ તીર્થ દર્શન દેરીઓની શરૂઆતમાં મુખ આગળના બે ગોખમાં સરસ્વતીની બે પ્રાચીન મૂર્તિઓ છે. દેરીઓના અંતે મુખ આગળના બે ગોખમાં બે ક્ષેત્રપાળની પ્રાચીન મૂર્તિઓ છે. મંદિરની બાજુમાં નવા બંધાયેલા ગુરુમંદિરમાં શીલગુણસૂરિ ના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ તથા હીરસૂરિ-સેનસૂરિ-દેવસૂરિ તથા આચાર્ય શ્રી કાનિવિજયજી તથા હંસવિજયજી મહારાજની મૂતિઓ પધરાવવામાં આવી છે. પ્રદક્ષિણામાં એકાવન દેરીઓ તથા શ્રી ગેડી પાર્શ્વનાથ પ્રદક્ષિણામાં ર૬ દેરીઓ છે. આ ઉપરાંત શ્રી પાર્શ્વનાથ-ચો મુખજી ચિંતામણી પાર્શ્વનાથ, શ્રી શાંતિનાથ, શ્રી મહાવીર સ્વામી, શ્રી ધર્મનાથ, સુપાર્શ્વનાથ નવખંડા પાર્શ્વનાથના મંદિરે દર્શનીય છે. ગર્ભગ્રહના મુખ્યદ્વારની શાખાઓ અને ઉત્તરમાં સેળ વિદ્યા દેવીઓના સ્વરૂપ છેતરાયેલાં છે. તેમજ આરસના સર્વ દ્વારમાં જેન પ્રતિહારોનાં સ્વરૂપ દિશા પ્રમાણે કેતરાયેલાં છે. દ્વારેના કમાડો પણ રત્નજડિત અને કલામય છે. મુખ્ય મંદિરને ફરતી દિવાલો જેને “મંડોવર' કહેવામાં આવે છે, તેના પ્રત્યેક થર શિલ્પકળાથી ભરપૂર નકશીવાળા બનાવેલા છે. જેમાં તીર્થકર ભગવતેના કલ્યાણક આદિ જીવન પ્રસંગના દશ્ય તથા દેવ-દેવીઓ દેવાંગનાઓ દિકપાલે ગંધર્વો– કિન્નરો અને યક્ષે આદિના મરમ સ્વરૂપ કંડારેલાં છે. આ અદ્દભૂત કારીગરીવાળું સંપૂર્ણ બાવન જિનાલય તેના ઉચ્ચ શિખરો ઉપર શોભતા કળશે અને ઉચ્ચ ધ્વજદંડે ઉપર લહેશતી ધ્વજાઓથી ભવ્ય શોભી રહેલું છે. મંદ મંદ સંચરતા વાયુ વડે નૃત્ય કરતી ધ્વજાઓ જાણે પ્રભુના દર્શને આવતા ભાવુકજનેને આવકારવા ઉત્સુક છે અને ધ્વજદંડની ઘંટડીઓના મધુર રણકાર પુણ્યભૂમિ પાટણમાં જૈન શાસનને જય જયકાર ગાઈ રહી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૧૫] આ પ્રાસાદ જમીનની સપાટીથી ૭૫ ફુટ ઊંચો તેમજ વિરાટકાયથી બેનમૂન ભવ્ય કલાત્મક દેવકુલિકાઓથી શોભાયમાન દેવવિમાન જેવો શેભી રહ્યો છે. આ નૂતન દહેરાસર આબુની ભવ્યકલાનું સ્મરણ કરાવે છે. હજારો વર્ષો સુધી ભાવુક આત્માઓને પ્રેરણાના પાન કરાવી પરમાત્મતત્વનું દર્શન કરાવશે અને પૂર્વ પ્રસિદ્ધ પાટણની જવલંત કીર્તિ દિગંતવ્યાપી બનાવશે. શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અલૌકિક અને ચમત્કારી છે. તેમ આ બાવન જીનાલય પણ ભવ્ય બન્યું છે. પ્રાસાદ અને પ્રતિમાઓના નિર્માણ દ્વારા અનેક ભવ્યાત્માઓએ શિવપદ પ્રાપ્ત કર્યું છે. જગતના નિર્માણમાં પ્રાસાદ અને પ્રતિમાઓનું નિર્માણ એ સર્વોપરી શાશ્વત નિર્માણ છે. આ બેનમૂન શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં જે કલાત્મક દર્શનીય દ્રા છે તે જોવાનું રખે ભૂલતા ૧ કળામય શિખર ૨ શિખરની જંગી ઉપરના ઉપરા ઉપરી ગવાક્ષે ૩ ઘુમ્મટની અંદરની કતરણી ૪ દહેરાસરનું મડવર, શિખરનું ગવાક્ષ શામરણના અંશનું કય. ૫ કલામય મૂર્તિઓના સ્વરૂપે ૬ શામણાનું દ્રશ્ય કલાત્મક છે. ૭ મડવરનું દ્રશ્ય પણ અદ્ભુત છે. ૮ મડેવર ઉપરના દેવ-દેવાંગનાઓના કલામય સ્વરૂપો ૯ સરસ્વતીદેવીની કલાત્મક મૂર્તિ. ૧૦ વનરાજની પ્રતિમા. ૧૧ ગુરૂમંદિરમાં પૂ. જોતીધરે ને આચાર્ય પ્રવરે. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પાટણ તીથ દઈન અષ્ટાપદ શ્રી અષ્ટાપદની ધર્મશાળામાં અષ્ટપટ્ટુના ૮ મદિરા આવેલાં છે. તેમાં શ્રી ચંદ્રપ્રભુ, શ્રી અષ્ટપદજી, શ્રી પાંચ ભેરૂ, શ્રી આદીશ્વરીજી, શ્રી ચંદ્રપ્રભુ, બીજા આદીશ્વર તથા સુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ છે. ભોંયરામાં આચાર્યની કૃતિઓ તથા અબિકામાતાની મૂર્તિ છે. નીચે ચાકમાં દાદાજીની સ્તૂપો છે. આ મંદીરમાં એક સાધ્વીજીની મૂર્તિ પણ છેં. કાટાવાળાની ધમ શાળા શ્રી કટાવાળાની ધર્મશાળામાં શ્રી થંભણ પાર્શ્વનાથની અલૌકિક પ્રાચીન મૂર્તિ દેશનીય છે. આ શ્રી પાર્શ્વનાથના ઘણા મહિમા છે. ચાત્રિકા શ્રી થભણુ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના દર્શન કરતાં શાંતિ અનુભવે છે. વિશાળ ધર્મશાળામાં ચાત્રિકા મટેની સુંદર વ્યવસ્થા છે. ધર્મશાળામાં યાત્રીકો અને સંઘેાની અવર જવર વીશેષ થાય છે તેથી સગવડ વધે તેવું આંધકામ થાય તે ઈચ્છનીય છે. * ટેરવાડા * ઢંઢેરવાડામાં ત્રણ મદિરા છે. શ્રી કલિકુંડ પાર્શ્વનાથની મૂર્તિ અલૌકિક અને પ્રાચીન છે. બીજા દહેરાસરમાં શ્રી મહાવીર સ્વામી તથા શ્રી શામળાજીની સુંદર મૂર્તિઓ છે. પંચાસરા પાર્શ્વનાથના જૂના મંદિરના કલાત્મક મૂકવામાં આવ્યા છે. નમૂના એ આ મંદિરમાં Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ અબિકામાતાજીની પ્રતિમા અષ્ટાપદજી જીનાલય-પાટણ, Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી કટાવાળા ધર્મશાળા પીપળાને શેર, પાટણ. Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૧૭] અહીં ચોવીશ જિનને તથા વીશવિહરમાનને પટ છે. તથા શ્રી પદ્માવતી દેવીની પ્રાચીન મૂર્તિ દર્શનીય છે. આ ઉપરાંત ચાર સાધુ મહારાજની મૂર્તિ પણ છે. એક આરસને ૨૪ જિન માતાને પટ પણ દર્શનીય છે. ૦ મણ આવી પડે છે. ' મણીઆતી પાડામાં ત્રણ દેહરાસર છે. શ્રી આદીશ્વર ભગવાન તથા શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાઓ મનહર છે. નગર શેડના મંદિરમાં પંચધાતુનું સહકુટ છે. આ મંદિરમાં ચોવીશનિ માતાને પટ છે. લાકડાનું કતર કામ પણ સુંદર છે. એક સ્ફટિકની પ્રતિમા છે. એક ધાતુના ગૌતમસ્વામી તથા બે ગુમૂર્તીઓ છે. દાંતીનું ઘર દેરાસર પણ છે. ૦ કુંભારીયા પાડે છે પાટણના જૈન મંદિરે પૂર્વકાળમાં મોટે ભાગે કાષ્ટનાં હતાં તેમાં સ્તંભે, મહેરા બે ઘુમટો અને દ્વારે કાષ્ટના અદ્દભૂત નમૂના ગણાતા. ઝવેરીવાડામાં આવેલ વાડી પાર્શ્વનાથના - મંદિરને મંડપ અદ્ભૂત કાષ્ટકલાને નમૂને ગણાતે. આમાં વિદ્યાધરીઓ, દિકપાલ, નૃત્યાંગનાઓ, સાવલી, સંગીતકારના ' કલાપૂર્ણ ચિત્ર આજે તે ભૂતકાળની વાત બની ગયેલ છે. પણ કાષ્ઠશિલ્પનું અદ્દભૂત કામ અને દર્શનીય કલાકૃતિઓ કુંભારીયાપાડાના મંદિરમાં જોવા મળે છે. - આ મંદિરની રચના પૂર્વકાલીન હાઈ કદમાં નાનું ગણાય પરંતુ કાષ્ટકલાકૃતિના એક અભિનવ સ્વરૂપે તેનું મહત્વ ઘણું છે. આ મંદિરના સ્ત, ભારવટે, મિનાને અને કાષ્ટફલકમાં ભગવાન નેમનાથને વરડો, તેમને લગ્નેત્સવ, રાજુલદેવીને રાજમહેલ, ગિરનાર અને શત્રુંજયના ચિત્રણે, ત્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ [૧૮] પાટણ તીર્થ દર્શન આવેલા દેવમંદિરે, કાષ્ઠનાં મોટાં બિબોમાં ભાવાત્મક રીતે દર્શનીય બનાવ્યા છે. તે કલાના અદ્દભૂત નમૂના જણાય છે. આ મંદિરની કાષ્ટકલા પાટણમા બધા મંદિરે કરતાં વિશિષ્ટ પ્રકારની હોઈ તેમાંના ચિત્રણે અદભૂત છે. પાટણના દર્શને આવનાર પ્રત્યેક યાત્રિક ભાઈ-બહેને આ અજેડ કલાકૃતિઓ જોવાનું રખે ભૂલે. ૦ જગીવાડા શ્રી શામળાજી દેરાસર ૦ પાટણ શહેરના નાનકડા ખૂણા પર આવેલા જોગીવાડામાં ભવ્ય કલાત્મક મંદિર દર્શનીય છે. આ મંદિર પાટણની ધર્મ ભાવને પ્રદર્શિત કરે છે. આ દહેરાસરજી પ્રાચીન છે. એક તીર્થસ્થાન તરીકે સુપ્રસિદ્ધ છે. આ દહેરાસરમાં શ્રી શામળજી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય અલૌકિક ચમત્કારી મૂર્તી બિરાજમાન છે. આ મંદિરમાં ભગવાન પાર્શ્વનાથના જન્મ તથા દીક્ષા કલ્યાણકના તેમજ દરેક ના કલાત્મક રંગીન ભાવવાહી મેટાં ચિત્ર પ્રત્યેક યાત્રાળુને મુગ્ધ કરે છે. મંદિરના દરેક થાંભલાઓની ચારે બાજુ બેલેરી કાચના તકતાઓને જડને દહેરાસરને આકર્ષક બનાવેલ છે. દહેરાસરની બાજુમાં વિશાળ વાડી છે, જેમાં ભગવાનને ચડાવવાનાં પુષ્પો પુષ્કળ પ્રમાણમાં ઉતરે છે. આ દહેરાસર પ્રાચીન હોઈ તીર્થધામ બની ગયું છે. ઘણા ભાવિક ભાઈ બહેને હમેશાં દર્શનાર્થે આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ :::: શ્રી જોગીવાડા શામળા પાર્શ્વનાથજીના મૂળ નાયકની પ્રતિમા Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ iીને કામ શ્રી જોગીવાડા શામળાજી દહેરાસર-પાટણ. Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૧૯] - - - - - - * દર્શનીય સ્થાને જ ૦ શ્રી હેમચંદ્રાચાર્ય જન સભા-પાટણ ૦ આજથી લગભગ ૭૫ વર્ષ પહેલાં જૈન સંસ્કૃતિનું રક્ષણ કરવા, ધાર્મિક ભાવના ખીલવવા, જ્ઞાનસંસ્કાર પ્રસારવા તેમજ આપણા મહામૂલા શાસ્ત્રને સંભાળવા અને જૈન સાહિત્યના લ ગ્ય ગ્રંથરત્નને પ્રકાશિત કરવાના પવિત્ર ઉદ્દેશથી સં. ૧૬૦ના આ શુદ ૫ ના શુભ દિવસે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા સાથે જગ વિખ્યાત, સાહિત્યની જ્ઞાનગંગા વહેવડાવનાર વિદ્યા વારિધિ સમા શ્રી હેમચંદ્રાચાર્યનું પુણ્યનામ જોડવામાં આવ્યું છે. આ સંસ્થાના ઉદ્દેશ સમાજમાં ધાર્મિક, નૈતિક અને વ્યવહારિક કેળવણુને ફેલાવે કરે સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી ગુજરાતી ભાષાના પુસ્તકને સંગ્રહ કરી વાચકને તેને લાભ આપ, સુરુચિવાળા દૈનિક, અડવાડિક, માસિક પત્ર-પત્રિકાઓ મંગાવી વાંચનની ખોટ પુરી કરવી તેમજ વિદ્વાન વક્તાઓના જાહેર પ્રવચન જવાં અને જુદા જુદા વિષય પર નિબંધ લખાવી ઈનામ આપવા વગેરે છે. આ સંસ્થા નીચે પ્રમાણે પ્રવૃત્તિઓ ચલાવે છે. કરી તો હિન્દી ૧ શેઠાણી હીરાલફમી પુનમચંદ પુસ્તકાલય, ૨ વાંચનાલય, ૩ ધાર્મિક પાઠશાળા, ૪ પુસ્તક પ્રકાશન, તદૂઉપરાંત પ્રસંગે પાત મુનિરાજોનાં જાહેર પ્રવચને પણ જવામાં આવે છે. તેમજ મહાત્મા પુરુષની જયંતી ઉજવાય છે. વિદ્યાવારિધિ ન્યાયતીર્થ મુનિવર્ય શ્રી ન્યાયવિજયજી મહારાજના ૧૬ ગ્રંથરને Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ [૨૦] પાટણ તીર્થ દર્શન સભાએ પ્રકાશિત કર્યો છે. સભા પાસે સ્થાયી ફંડ નથી. ક્ત સભ્યોના લવાજમ તથા લગ્નસરાની ભેટ ઉપર સંસ્થા પિતાની પ્રવૃત્તિઓ ચલાવે છે. આ સભાને અમૃત મહોત્સવ ઉજવવાની વ્યવસ્થાપકોની ભાવના છે. પાટણ આવતા યાત્રિકોને આ સભા, તેનું સુંદર મકાન તથા સમૃદ્ધ પુસ્તકાલય, વગેરે જોવાની આગ્રહભરી વિનંતિ છે. * શ્રી પાટણ જન મંડળ છાત્રાલય # ફાટીપાળ દરવાજા બહાર શેઠ જેશીંગભાઈ ઝવેરચંદ ગમાનચંદે ભેટ આપેલ વાડીમાં પ૭ વર્ષથી બત્રાલય ચાલે છે. આજ સુધીમાં સેંકડો વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો છે. આ છાત્રાલયમાં સુંદર મંદિર-સ્વીમીંગ બાથ, વ્યાયામ શાળા. ભોજન શાળા, ન્હાવા માટે સ્નાનગૃહ તથા પ્રાર્થનાગૃહની સુંદર વ્યવસ્થા છે. છત્રાલયના વિશાળ મેદાનમાં પુષ્પોથી મઘમઘતો સુંદર બાગ છે જેના પુષ્પ શહેરના મંદિર માં જાય છે અને શ્રી જેશીંગભાઈની ભાવના પષાય છે. + શેઠ ચુનિલાલ ખુબચંદ બાલાશ્રમ + નાના વિદ્યાર્થીઓ માટે શેઠ ચુનિલાલ ખુબચંદની ઉદાર સહાયથી બાલાશ્રમ ચાલે છે. બાલાશ્રમની વ્યવસ્થા છાત્રાલય તરફથી થાય છે. આ બાલાશ્રમને શેઠ ચુનિલાલ ખુબચંદ તરફથી કુલ રૂા. પ૦૦૦૧) નું દાન મળ્યું અને શ્રી નટવરલાલ છોટાલાલ તથા શ્રી પિપટલાલ ભીખાચંદે સારી રકમ નોંધાવી અને બીજા ભાઈ બહેનના દાનથી રૂા, ૨,૨૬,૧૮ નું ફંડ થયેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૨૧] - -- - છાત્રાલય અને વિદ્યાલયની છાયામાં બાલાશ્રમના બાળકો વિકાસ સાધી રહ્યા છે. જ શ્રી ભેગીલાલ દોલતચંદ સાર્વજનિક વિદ્યાલય # - શ્રી ભોગીલાલ દેલતચંદ તથા તેમના કુંટુંબ તરફથી રૂા. બે લાખનું દાન મળ્યું તેના પરિણામે તા.૧૬-૬-૧૯૪૫માં છાત્રાલયના વિદ્યાલય મકાનમાં શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાલયનું નવું મકાન બનાવવામાં આવ્યું અને આજે તે ઉત્તર ગુજરાતની સંસ્થાઓમાં એ પ્રથમ નંબર ધરાવે છે. ૨૦૦ વિદ્યાર્થીથી શરુ થયેલા આ વિદ્યાલયમાં આજે તે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વિદ્યાલયનું ભવ્ય મકાન આગંતુકને આકર્ષે છે. એસ. એસ. સી ઉપરાંત ટેકનીકલ અને વાણિજયના અભ્યાસની વ્યવસ્થા છે. ૧૦+૨+૩ની શૈક્ષણિક પ્રથા દાખલ થયા પછી આ વિદ્યાલયમાં ઉચ્ચત્તર શિક્ષણ પણ ચાલે છે. વિકાસ પ્રવૃત્તિઓ, ઉસ નાટ્યપ્રયે, જયંતીઓ, મને રંજન કાર્યક્રમ અને સનેહસંમેલનોથી વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર થઈ રહેલ છે. * શ્રી દીવાળીબાઈ ઉધોગશાળા જ બહેનોના વિકાસનું આ પ્રેરણાધામ છે. છ દાયકા પહેલાં, આપણી બહેનને ધર્મ-શિક્ષણ સાથે ઔધોગિક શિક્ષણ મળે એ ઉચ્ચ ભાવનાથી ધર્મનિષ્ઠ દારચરિત શ્રી નગીનદાસ કરમચંદ પિતાના ભાઈઓના સહકારથી પાટણમાં સ્ત્રી ઉગશાળા માટે રૂ. ૩૨૦૦૦ ની ઉદાર સખાવત કરી હતી સં. ૨૦૧૫માં પાટણ જૈન મંડળે તેના સંચાલનની જવાબદારી સ્વીકારી આજે ઉધોગ શાળા વિધવિધ પવૃત્તિઓથી ધમધમી રહેલ છે. તેની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધતી જાય છે. તેનો યશ શ્રી પાટણ જૈન મંડળને ફાળે જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ [૨૨] + શ્રી ભારતીય આરોગ્ય નિધિ + હીરાના વ્યાપારી સ્વ. શ્રી એચ. બી. શાહ તથા તેમના પત્ની સ્વ. શ્રીમતી મીનાક્ષીબહેનના સપૂર્ણ સહકાર અને સહાયથી શ્રી ભારતીય આરાગ્ય નિધિની સને ૧૯૫૪માં થાપના કરવામાં આવી. પાટણ તી દાન પાટણમાં રાજમહેલની સામે ૨૦ એની વિશાળ જગ્યા ઉપર ટી. બી. હાસ્પીટલ, આંખની હોસ્પીટલ, સેનેટોરિયમ, અતિ ધિગૃહ, જનરલ હોસ્પીટલ વગેરે શોભી રહ્યાં છે. ગામડાઓમાં મેબાઈલ હૉસ્પીટલ વાન દ્વારા ગ્રામજનાને લાભ આપવા માં આવે છે. સમાજ કલ્યાણના વિવિધ કાર્યો ખાલમંદિશ, મહિલા મડળેા આદિ શરૂ કરવામાં આવ્યાં છે. મુંબઈમાં તથા પા એમાં ક્ષયના દરદીઓને ઘર આંગણે સારવાર આપવાની વ્યવ સ્થા છે. નેત્રયજ્ઞો ને દંતયજ્ઞો કરવામાં આવે છે. લાખ દર્દી આને નિધિ આશીર્વાદ રૂપ થઈ પડેલ છે. આ ઉપરાંત શ્રીમતી માતીબેન ભીખાદ જનરલ હાસ્પીટલ શેઠ નહાલચંદ લઘુચંદ જનરલ હૉસ્પીટલ, શ્રી જ્ઞાનબાઈ પ્રસૂતિગૃહ, શેઃ પુનમચંદ કરમચંદ કાટાવાળા ઈન્ડસ્ટ્રીયલ ટેકનીકલ હાઈસ્કૂલ, શ્રી પંચાયત કુંડ જૈન ભજનશાળા, તથા આંખિલ ખાતાની સંસ્થા સારા પામા ઉપર ચાલે છે. .. ધમશાળાઓ કોટાવાળાની ધર્મશાળા, અષ્ટાપદની ધર્મશાળા, શ્રી માહનલાલ ઉત્તમચંદની ધર્મશાળા, વગેરે ધર્મશાળાએમાં યાત્રિકાને બધી જાતની સગવડ પૂરી પાડવામાં આવે છે. યાત્રાળુઓની અવન્વર દિનપ્રતિદિન વધતી જતી હોવાથી નવીન માટી બીજી ધર્મશાળાની જરૂરીયાત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૨૩] શ્રી હેમચંદ્રાચાર્ય જન જ્ઞાન મંદિર | આશરે ૫૦ વર્ષ પહેલાં પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લવ્ય સૂરિજી પાટણ પધાર્યા હતા અને તે વખતે પૂ. પ્રવર્તક શ્રી કાતિ વિજયજી મહારાજ સાહેબ પાટણના જુદા જુદા મહેલ્લામાં આવેલા જ્ઞાન ભંડારો સમુદ્ધારનું કાર્ય કર્તા હતા, ત્યારે આચાર્યશ્રીએ એક જ મકાનમાં જ્ઞાનમંદિર બનાવવા પ્રેરણા કરી. મહેલે મહેલે સભાઓ થઈ, બહેનોએ ઘરેણાં આપ્યા અને શેઠશ્રી મેહનલાલ મોતીચંદની ભાવનાથી તેમના પુત્ર શ્રીયુત હેમચંદભાઈએ જ્ઞાન મંદિર બંધાવ્યું અને જ્ઞાનમંદિરને અનુરુપ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રના નામને જેડી સેનામાં સુગંધ ભેળવી. અને એ જ્ઞાન મંદિર ” હેમચંદ્રાચાર્ય જેને જ્ઞાન મંદિર ” ના નામથી પ્રસિધ્ધિ પામ્યું. ઈ. સ. ૧૯૩૭માં તે વખતના મુંબઈ રાજ્યના ગવર્નર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના શુભ હસ્તે તેનું વિધિસર ઉદ્દઘાટન થયું. આજે આ જ્ઞાન મંદિરમાં ભાભી ના પાડાના અને ખેતરવસીના પાડાના જ્ઞાન ભંડાર સિવાયના તમામ – ૧૭ – જ્ઞાન ભંડારોને સંગ્રહ છે. આ જ્ઞાન ગ્રંથોને નંબરે આપી લેખડના મજબૂત ચાલીસ આ ટોમાં જે તે ભંડારેના નામ કરણ સાથે લાકડાની નાની નાની પેટીઓમાં સાચવવામાં આવ્યા છે જ્ઞાન ભંવરને સંપૂર્ણ વ્યવસ્થિત કરવાની બધી જ કામગીરી આગમ પ્રભાકર પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીએ કરી હતી. જ્ઞાન મંદિરના ઉદ્દઘાટન પછી ઘણાં ગ્ર–કચ્છને ભંડાશ્રીમાન હેમચંદ મેહનલાલ તથા તેમના ભાઈઓ તરફથી ખરીદીને તેમાં મૂકવામાં આવ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ [૨૪] પાટણ તીથ દઈન જ્ઞાન મંદિરમાં તે વખતે લગભગ ૩૦૦ ચી ૩૫૦ તાડપત્રીય ગ્રંથા તેમજ આશરે ૨૧૦૦૦ એકવીસ હજાર હસ્તલિખિત ગ્રંથા સ‘ગૃહિત કરવામાં આવ્યા હતાં. લગભગ ૧૨મી સદીથી માંડીને અર્વાચીન સમય સુધીના ગ્રંથા ભંડારમાં છે, તેમાંના કેટલાક સાનેરી અને રૂપેરી અક્ષરોથી લખાયેલા છે. ઘણા સચિત્ર ગ્રંથા પણ છે. લગભગ ૨૦૦૦ મુદ્રિત ગ્રથા પણ જ્ઞાન મંદિરમાં છે. ઉપરોક્ત સ્રથા ઉપરાંત સંઘવીના પાડાના ભ`ડારની લગભગ ૪૦૦ જેટલી તાડપત્રીય હસ્તપ્રતો પણ પ. પૂ. મુનિ મહારાજશ્રી જ’બુવિજયજીની પ્રેરણા અને પ્રયાસથી આ જ્ઞાન ભંડારને પ્રાપ્ત થઇ છે. આ પ્રતાને કારણે જ્ઞાન મંદિરના તાડપત્રીય સંગ્રહ ભારતના તેવા સાંગ્રહામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. ભાજનશાળા ભજનશાળાની શરૂઆત જૂના મકાનમાં કરત્રામાં આવી હતી પણ લાભ લેનાર લેાકેાની અને યાત્રાળુઓની સંખ્યા વધતી રહી. તેથી હાલની જગ્યાએ જૂના મકાનને ખલે નવું સુંદર મકાન તૈયાર થયું આ નવા મકાન માટે બાબુ સાહેબ શ્રી નાનકચજી પુરણુચ ઢજી ટ્રસ્ટ તરફથી રકમ મળી હતી. સંવત ૨૦૧૦ની સાલમાં શરૂ થયેલી ભોજનશાળામાં માસિક ચાર્જ ઘણાજ આછા હતા. હાલ માંઘવારી;હાવા છતાં માસિક ચાર્જ રૂા. ૧૨૦-૦૦ લેવાયછે મહારગામથી આવતા યાત્રાળુઓ માટે ત્રણ દિવસ સુધી જમવાની મફત વ્યવસ્થા છે. તે માટે ફાળીયાવાડાના શ્રી વાડીલાલ કંચનલાલ શાહ તરફથી દાર સહાય મળીછે ફ્રી યાજના પણ ભેજનાલયમાં ચાલે છે તેમાં દરરોજ ૧૨ વ્યક્તિને મફ્ત ભાજનનો લાભ આપી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પાટણ તી ન [૨૫] આ ભાનાલયમાં સરેરાશ ૨૫૦ થી૩૦૦ ભાગ્યશાળીએ લાભ લે છે સાધારણ સ્થિતિના અને જરૂરિયાતવાળા એ માટે ખરેખર આ સંસ્થા આશીર્વાદ રૂપ છે. * પાટણના પટેળા મ સાલવી વાડામાં પટોળા વણવાનુ કામ ચાલે છે. કહેવાય ' છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહી. આ સાલવીઓને પાટણમાં લાવનાર મહારાજ કુમારપાળ, આ પટાળાની અદભૂત કારીગરી, તેના વિધવિધ રંગા અને વિધવિધ ભાતા તા અદ્વિતિય ગણાય છે. જો કે આજે પટોળાના ધંધા એક કુટુંબ સિવાય કોઈ કરતું જણાતું નથી. પટોળાની કળા અદ્દભૂત ગણાય છે. અહીંના માટીના વાસણા અને રમકડાં પણ વખણાય છે. # પ્રાચીન અવષેશા # સહસ્રલિંગ તળાવ, કાળકામાતાનું મંદિર, પ્રાચીન કોટ, રાણકી વાવ, દામેાદર કુવા વગેરે જોવા લાયક સ્થળેછે. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International પાટણના મંદિરે શ્રી મુળનાયક પળ તથા મહેલ્લો ૧ પંચાસરા મુખ્ય દેરાસર બીજા દેરાસર ૪ For Personal and Private Use Only ૧ શ્રી પચાસરા પાર્શ્વનાથ ૨ એકાવન દેરીઓ ૩ શ્રી ગેડી પાર્શ્વનાથ ૪ શ્રી શીલગુણસૂરિ ૫ શ્રી હેમચંદ્રાચાર્ય ૬ વનરાજ તથા શાક ૧ શ્રી પાર્શ્વનાથ તથા શ્રી ચૌમુખજી. ૧ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૨ શ્રી શાંતિનાથજી ૧ શ્રી મહાવીર સ્વામી, ૨ શ્રી ધર્મનાથજી 3 શ્રી સુપાર્શ્વનાથજી ૧ ૧ JP all Page #41 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International પાટણ તીર્થ દર્શન For Personal and Private Use Only ૧ ૧ શ્રી નવખંડ પાર્શ્વનાથ ૧ ૧ શ્રી હીરસૂરિ (હીરવિહાર) ગુરુમંદિર શ્રી શીલગુણસૂરિના શિષ્ય દેવચંદ્રજી વિ. આચાર્યો આ. વલ્લભસૂરિજી, પૂ. શ્રી કાન્તિ. વિજયજી, શ્રી હંસવિજ્યજી મ. બે ફિટિકની પ્રતિમા એક શ્રાવક શ્રાવિકાની મૂર્તિ. ૨ અષ્ટાપદની ૮ ૧ શ્રી ચંદ્રપ્રભુજી ૨ અષ્ટાપદજી ધર્મશાળા ૩ શ્રી પાંચમેરૂ ૪ શ્રી આદીશ્વરજી ૫ શ્રી ચંદ્રપ્રભુ ૬ શ્રી આદીશ્વર ૭ શ્રી સુપાર્શ્વનાથજી (ભોંયરામાં) ૮ આચાર્યો વિ.ની મૂર્તિઓ દાદાજી વિના સ્તૂપ. (નીચે ચેકમાં) અંબિકા માતાની પ્રતિમા છે કે ટાવાળાની ૧ ૧ ૧ શ્રી સ્વૈભણ પાર્શ્વનાથજી ધર્મશાળા [૨૭] Page #42 -------------------------------------------------------------------------- ________________ ક કેકાને પાડો ૧ ૨ Jain Educationa International 6 ૫ ખેતરપાળને પાડે દ પડીગુંદીને પાડો ૭ ઢંઢેરવાડે ૧ ૧ ه ه ه ૮ મારફતીયા મહેતાને ૧ પાડે For Personal and Private Use Only ૧ શ્રી કેકાપાશ્વનાથજી ૨ શ્રી અભિનંદન સ્વામી ૧ ,, શીતલનાથજી , શીતલનાથજી , કલિકંઠ પાર્શ્વનાથ મહાવીર ૩ , શામળાજી ૧ , મુનિસુવ્રત સ્વામી ૨ , ભીડભંજન પાર્શ્વનાથ બે સ્ફટિકની પ્રતિમા છે. ૧ શ્રી શાંતિનાથજી ૨ ,, ચંદ્રપ્રભુજી એક મુનિરાજની મૂર્તિ વીશીના દેરાસરમાં ૧ શ્રી આદિનાથજી ૨ શ્રી નેમિનાથજી ૩ શ્રી ચંદ્રપ્રભુજી ૪ શ્રી ચૌમુખજી ૧ શ્રી મુનિસુવ્રત સ્વામી ૨ શ્રી આદીશ્વર ૩ શ્રી મહાવીર સ્વામી ૯ વખારને પાડે ૧ ૧૦ ગદડને પાડે ૧ જ પાટણ તીર્થ દર્શન, ૧૧ મહાલક્ષમીને પાડે ૧ સાલવીવાડે Page #43 -------------------------------------------------------------------------- ________________ મુળનાયક Jain Educationa International પળ તથા મહેલ ૧૨ ગોલવાડની શેરી મુખ્ય દેરાસર ૧ બીજા દેરાસરો مر مر પાટણ તીર્થ દર્શન ૧ م م ૧૩ નારણજીને પાડે ૧૪ ધાંધલ ૧પ કલારવાડે ૧૬ વિશેરીયું ૧ શ્રી ચંપા પાર્શ્વનાથ . ૧ , ગોડી પાર્શ્વનાથ ૧ ,, રીખવદેવજી ૧ ,, સંભવનાથજી ૧ ,, શાંતિનાથજી ૧ ,, નેમિનાથજી ૨ શ્રી પાર્શ્વનાથજી ૩ શ્રી મલ્લિનાથજી ૧ શ્રી શાંતિનાથજી ૧ શ્રી આદીશ્વર ભગવાન م له For Personal and Private Use Only م مر ૧૭ જેન છાત્રાલય ૧ (શ્રી જેસંગભાઈ શેઠની વાડી) ૧૮ કટકીયાવાડો ૧૯ ઘીયાને પાડે ૧ مر مر مر مر هم ૧ શ્રી આદીશ્વરજી ૧ શ્રી શાંતિનાથજી ૧ શ્રી કંઈ પાર્શ્વનાથજી ૧ શ્રી આદીશ્વરજી ૧ શ્રી ઋષભદેવજી ૨૦ વાગોળને પાડે ૨૧ પાટીને પાડો ૧ ૧ [૨૯] Page #44 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International પાળ તથા મહેલે ૨૨ વસાવા [૩૦] - ૨૩ અવસીને પાડે શાંતિનાથની પિળ ૨૪ ખેતરવસી - - For Personal and Private Use Only મુખ્ય બીજા સુળનાયક દેરાસર દેરાસરે ૧ ૨ ૧ શ્રી શાંતિનાથજી ૧ શ્રી આદીશ્વર ભગવાન એક સ્ફટિકની અને એક પરવાળાની પ્રતિમા ૧ ૧ ૧ શ્રી શાંતિનાથજી બે સ્ફટિકતી પ્રતિમા, ચક્રેશ્વરી દેવીની સુંદર મૂર્તિ ૪ ૧ શ્રી શામળા પાર્શ્વનાથજી (ભેંયરામાં) ૨ શ્રી અજીતનાથજી ૩ શ્રી ઋષભદેવજી ૪ શ્રી ઋષભદેવજી (શા. નથમલ આનંદજીનું દેરાસર) ૧ ૧ શ્રી શાંતિનાથજી ૧ શ્રી મહાદેવ પાનાથજી ૧ શ્રી વિમળનાથજી (સંઘવીના દેરાસરમાં) ૧ શ્રી શાંતિન થજી સાત તેરણવાળું દહેરાસર પાટણ તીથ દર્શન ૨૫ બ્રાહ્મણ વાડો (સિદ્ધચકની પિળ) Page #45 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International પાટણ તીર્થ દર્શન For Personal and Private Use Only પિળ તથા મુખ્ય બીજા સુધીનાયક મહોલ્લો દેરાસર દેરાસરે ૨૬ કનાસાનો પાડે ૧ ૧ ૧ શ્રી શાંતિનાથજી ૧ ૧ શ્રી શીતલનાથજી ૧ ૧ શ્રી શાંતિનાથજી ૧ ૧ શ્રી પાર્શ્વનાથજી (બાબુ પનાલાલનું) ૪ સ્ફટિકની પ્રતિમા છે. ધાતુનું મોટુંસમવસરણ છે. કલાત્મક કાઈપટ છે. ૨૭ લીમડીનો પાડે ૧ ૧ ૧ શ્રી શાંતિનાથજી, એક સ્ફટિક પ્રતિમા છે. ૨૮ ભાભાને પાડે ૧ ૧ ૧ શ્રી ભાભા પાર્શ્વનાથજી ૨૯ ખજુરી પાડે ૧ શ્રી મનમોહન પાર્શ્વનાથજી ૩૦ વાસુપૂજ્યની ખડકી ૧ શ્રી વાસુપૂજ્ય સ્વામીજી ૩૧ સંઘવીને પડો ૧ ૧ ૧ શ્રી વિમલનાથજી ૧ શ્રી મનમેહન પાર્શ્વનાથજી ૩૨ કસુંબીયા વાડે ૧ ૨ ૧ શ્રી શીતલનાથજી ૨ શ્રી ગોડી પાર્શ્વનાથજી ૩૩ અબજીમહેતાને પાડે ૧ ૧ ૧ શ્રી શીતલનાથજી [૩૧] - - - Page #46 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only પાળ તથા મહાલા ૩૪ ખળીયા વાડા ૩૫ ચેાખાવટીયાના પાડા ૧ ૩૬ કેશુશેઠને પાડો ૩૭ નિશાળના પાડો ૩૮ લખીઅર વાડા મુખ્ય દેરાસર ૩૯ મલાતના પાડો ૧ ૪૦ જેખીવાડા(શામળાજી) ૧ ૪૧ ફાફળીયાવાડા ૧ 1. બીજા દેરાસરા ૧ ૩ ૨ ૧ २ १ 99 99 ?? શ્રી શાંતિનાથજી ,, અજીતનાથજી સુમતિનાથજી સીમધર સ્વામી મુનિવ્રત સ્વામી મનમાહન પાર્શ્વનાથજી મલ્લિનાથજી "" 99 "" "" "" "" 19 "" "" 39 સુળનાયક "" આદીશ્વરજી અજીતનાથજી ૨ શ્રી ધર્મનાથજી શામળા પાર્શ્વનાથજી શાંતિનાથજી શખેશ્વર પાર્શ્વનાથજી મનમાહન પાર્શ્વનાથજી સભવનાથજી મુનિસુવ્રત સ્વામી નેમિનાથજી, એક ટીફની પ્રતિમા [ ૩૨ ] પાટણ તીથ દઈન Page #47 -------------------------------------------------------------------------- ________________ મુળનાયક Jain Educationa International પિતા તથા મહેલે ૪ર સેનીવાડા મુખ્ય દેરાસર બીજા દેરાસરે ૧ ૧ પાટણ તીર્થ દર્શન ૪૩ મણીઆતી પાડે ૧ For Personal and Private Use Only ૪૪ ડંખમહેતાને પાડો ૧ ૪પ કુંભારીયા વાડ ૧ ૧ ,, મહાવીર સ્વામી ૧ , શાંતિનાથજી ૧. આદીશ્વરજી ૧ ,, મહાવીર સ્વામી ૧ , સહસ્ત્રકુટછ (નગરશેઠના મંદિરમાં) ૧ શ્રી ટાંકલા પાર્શ્વનાથજી ૨ શ્રી શાંતિનાથજી ૧ , ઋષભદેવજી ૨ શ્રી ભટેવા પાર્શ્વનાથજી ઘુમ્મટમાં કાષ્ટનું કોતરકામ ૧ ,, મહાવીર સ્વામી ૨ શ્રી સુપાર્શ્વનાથજી ૧ ,, આદીશ્વર ભગવાન, ઘુમ્મટમાં નેમ રાજુલની જાનનું દ્રશ્ય. ૧ આદીશ્વર ભગવાન ૧ , શાંતિનાથજી ૧ , શાંનિનાથજી ૨ શ્રી ગૌતમ સ્વામી ૩ ,, ચંદ્રપ્રભુજી ૪૬ તંબોળી વાડે ૪૭ કપુર મહેતાને પાડે ૧ ૧ ૪૮ ખેજડાને પાડો ૪૯ તરેડા વાડે પ૦ ભેંસાત વાડે ૧ ૧ ૧ ૧ [૩૩] Page #48 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only પાળ તથા મહાલ્લા ૫૧ શાહવાડા પર શાહનો પાડો ૫૩ ઝવેરીવાડા (વડી પાસાળને પાડા) ૫૪ ટાંગડી વાડી મુખ્ય દેરાસર ૧ ૧ ૧ ૧ ૧ ખીજા દેરાસરા મ સુળનાયક ૧ શ્રી સુપાર્શ્વ સ્વામી શામળા પાર્શ્વનાથજી ૧ ૧ સ્ફટિકની પ્રતિમા છે. આદીશ્વરજી પાર્શ્વનાથજી ત્રણ ગુરુમૂર્તિએ નારગા પાર્શ્વનાથજી ૧ ૧ ર "" "" ૩ "" 99 વાસુપૂજ્ય સ્વામી ૩ આદીશ્વરજી ४ પાર્શ્વનાથજી વાડીપાર્શ્વનાથ ર આદીશ્વરજી 19 આદીશ્વરજી ,, "" 99 29 '' ?? * પદ્મપ્રભુ "" * ગણધર પગલાં ૨ શ્રી સિદ્ધાચલજી સહસ્રકુટ ४ ગિરનારજી "" " [ ૩૪ ] પાટણ તીથ દાન Page #49 -------------------------------------------------------------------------- ________________ સુનિચિક Jain Educationa International પિળ તથા મહેલો મુખ્ય દેરાસર બીજા દેરાસરે પાટણ તીર્થ દર્શન પપ ખડા બેટડીને પાડો ૧ ૫ શ્રી સહસ્ત્રફણા ૬ શ્રી ચૌમુખજી ૭ ,, શાંતિનાથજી ૮ મેરૂશિખરજી ૧, શાંતિનાથજી ૨ ) બાવન ડેરી ૧, ઋષભદેવજી શંખેશ્વર પાર્શ્વનાથ ૨ ૧ For Personal and Private Use Only પદ ભારતી સંસાયટી બગવાડા દરવાજા બહાર પ૭ આશીષ સોસાયટી જમહેલ રે સહસ્ત્રફણા પાર્શ્વનાથ _[૩૫]. Page #50 -------------------------------------------------------------------------- ________________ [૩૬] પાટણ તીર્થ દર્શન શેઠ શ્રી ભેગીલા લહેરચંદ સાંસ્કૃતિક વિદ્યામંદિર - ભારતના પ્રાચીન અને સુપ્રસિધ્ધ શહેરેમાનું એક તથા ગુજરાતની રાજધાનીનું શહેર પાટણ પ્રાચીન સમયમાં ભારળનું સાચું વિદ્યાપીઠ હતું. સિધરાજ અને કુમારપાળના સમયમાં પાટણની જાહોજલાલી પારાકાષ્ટાએ પહોંચી હતી. સંખ્યાબંધ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ તર્ક-વ્યાકરણ અને સાહિત્યનો તેમજ વિવિધ દર્શન શાસ્ત્રોને અભ્યાસ કરતા હતા. પણ સં. ૧૩૬૦માં પાટણનું પતન થયું. ઈસ્લામી સત્તાના સમયમાં પાટણ ભલે વિદ્યાધામ ના રહ્યું પણ પાટણના તે વખતના શ્રાવકેએ પાટણની જ્ઞાન-સમઝીને જ્ઞાન ભંડાર રૂપે સાચવી રાખી હતી. તે ભંડારમાં સચવાયેલ જ્ઞાન–સમુદ્રનું મંથન યથા ગ્ય રીતે થાય અને પાટણની એ ભવ્યતા ફરી પુન: જીવિત થઈ એની પરાકાષ્ટાએ પહોંચે એ હેતુથી સદૂગત દાનવીર શેઠ શ્રી ભોગીલાલ લહેરચંદ શાહની ઈરછાથી અને પ્રેરણાથી તેમના પુત્ર શ્રી પ્રતાપભાઈ તથા શ્રી મહેશભાઈએ આ સંસ્થાની સ્થાપના કરી છે. હમણાં આ સંસ્થા કનાસાના પાડામાં આવેલ સ્વ. શેઠશ્રી ના મકાનમાં જ શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં આ સંસ્થાનું જુદુ મકાન કનસડા દરવાજા બહાર આવેલ પ્રસિદ્ધ કાળકા માતાજીના મંદિરની સામે શેઠશ્રીની જ વિશાળ જમીનમાં બાંધવામાં આવનાર છે. ભારત ભરનાં જ્ઞાન ભંડારમાં મોખરાનું સ્થાન ધરાવતા શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલ જ્ઞાન વારસાને આ સંસ્થાના વિદ્વાને પ્રકાશમાં લાવશે અને પાટણની પ્રાચીન જ્ઞાન-પરંપરાને અવૃચ્છિન્ન રીતે આગળ ધપાવશે એવી આશા અસ્થાને નહીં ગણાય. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાટણ શહેરની પંચતીર્થનું જ સ્તવન - હું તે જુગતે જુહારુ જિન દેહરા રે લોલ, વાડે પાડે ફરી પાટણમાં રે લોલ હું. ૧ પુણ્ય પાટણ નગર સેહામણું રે લોલ, દીપી રહ્યું છે પંચાસરા પાર્થથી રે લલહું. ૨ બાવન જીનાલયે ભવિ આવતા રે લોલ; સ્તવી પૂજીને કર્મ ખપાવતા રે લોલ - હું. ૩ એકસે ર ને સવા કેડી ગૃહના રે લોલ જુગતે જુહાર જિનજી તેહના રે લોલ... હું ૪ પંચ તીર્થ સમા અહીં દેહરા મોટકા રે લોલ; ભાવે ભેટી કાઢે ચાર ચારતા રે લોલ.... ૫ પંચાસરનું પદ્માવત જરીએ રે લોલ, અષ્ટાપદ ભી દુઃખ વારીએ રે લહું. ૬ સ્તંભણ પાર્ધ થમણાજીમાં દેહિલા રે લોલ, સહસ્ત્રફણા ત્રાંગડીએ સેહિલા રે લેલ-હું. ૭ પાર્થ શામળે જગીવાડે જાગતે રે લોલ; તેહના દર્શને મોહ મલ ભાગ રે લોલ - હું ૮ વીસ ત્રેવીસ કાર્તિક સુદ દશમે રે લોલ, ગીત બનાવી ચિડાણ ગાવતે રે લોલ..હું. ૯ રચયીતા – ચીમનલાલ ભોગીલાલ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દમયંતીબહેન બાલુભાઈ શાહ કનાસાને પાડે, પાટણ. (ઉ. ગુ.) સ્વર્ગવાસ :-- સ. ૨૦૦૦ના ભાદરવા વદ સાતમ. સ્વ. શ્રી દમય’તીખહેનના જન્મ પાટણમાં શેઠ શ્રી ચીમનલાલ ત્રીભાવનદાસ શાહને ત્યાં થયા હતા. નમ્રતા અને સંયમથી શાભતા દમયંતીબહેન સૌજન્યની મૂર્તિ સમાન હતા. ભણવામાં હાંશીયાર હતા. તેમના અવાજ સુમધુર હતા. તેમને ગાતા સાંભળવા એ જીવનના અવિસ્મરણીય લ્હાવા હતા. નમ્રતા અને સંયમથી શાભતા દમયંતીબહેન કુટુબમાં સૌની સાથે હળીમળીને રહેતા હતા. તેમના લગ્ન શ્રી ખાલુભાઇ નાનાલાલ શાહ સાથે ભારે ધામધૂમથી થયેલા પણ પાંચ જ વર્ષ સુખમય દાંપત્ય જીવન ભાગવીને તેઓ સ્વર્ગવાસી અન્યા. જીવનના અંત સુધી ધર્મનુ જ રટણ કરતા કરતા, નવકાર મંત્ર ગણતા ગણતા પ્રસન્નચિત્તે મૃત્યુ પામ્યા. લાંએ કે જીવન મપાતું નથી, ટૂંકા જીવનમાં પણ અન્યને દૃષ્ટાંત રૂપ જીંદગી જીવીને પાતાની સુવાસ પાથરતા ગયા. સાન્નઈ અને સહનશીલતાના તેમના ગુણા એદાયક અને પ્રેરણાદાયક હતા. તેમના પરિવારમાં એક પુત્રી મીનાક્ષીબહેન અને એક પુત્ર મીતિનભાઇ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રીમતી દમયંતીબેન બાલુભાઇ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી પ્રમોદકુમાર કેશવલાલ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ આ તકે હું બા જ કરવ રાજ્ય ને ભાર જળ જ વ્યર્થ ગૃહ સ્વ. શ્રી પ્રમાદકુમાર કેશવલાલ જૈન અતિથિગૃહ-પાટણ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારૂપ તીર્થ - જીનાલય Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરગુexરાતના જૈનતીર્થસ્થળો નો નકશો - - - મોરલ ણીતર hસમjલીhળતીર્થયાત્રા સ્થળો અમ દૈલ્વેલાઈન ===ા પાકા રસ્તા જ - કાચા ૨૨તા કુમારી ડુંગર ઉપરનાં તીથો === Jશમાં TI E આ મઈઝમ ભીલીયા, છે તે કંદગી નાની રે થામ છે કરછr૨૪. ' જમા રાધના : થતી પણ G || A, દા, /17 મોત આ પર , જિન સતલાસણ પાયત્રણ વર પાય-ભીલડી વાળાશીલરો..૨ » ભીલડી વાયા ડીસા- ૭૪ યારૂપ... મેમ .. • • • - ૩૨ વાલમ .............1પ મહુડી...* * Ge તારાથી કુંભારીયા 99. શiષરવાથીજ (Reatઝર સમી.૭ર ઉ૫રીઆળા.....ક ભાયાત્રી..... આ નકાર અનપs પીસર.......૧૧૫ સરીસા, +4... » ૧ : વામજ....... ..... ૧૨૦ રોલેજ, •.• • • ૬૦ | મહેસાણા વાયાઊંઝાપણ મહેસાવાવાળાચારમા પડી કલાંઈ વાયા ફારીજ... ૪૩ કે કબ્રોઈ વાયા ચાણસ્મા.6 ગા. વાયા મોકેસ ૫) રાધનપુર વાયા શરીર. ૩૨ વડગામ વાયાધર ૮૯ની ચંદરમીટવાયાતમી પડે. 13 પચાસરવાયામમી. ૮૦ * માંડલવાસમી.. ૧૦ * ચાણસ્મા .... ... ૨ Nશીનર મુંજપુરવાયા ફાજ, ૪૬ કે » ભોરલ વાયા સૌએરી. | મામા મારિ ધરક | વાચ1 અંતર બતાવેલ છે છતાંય કંઇક રહેવા પામેલ હોય તો તે બદબુ ચમ e શાંતિલાલ દોશી -- - - શાય; ક , JEG , કtier : T પથિન્કિ પૂર્વ કે . ' ' કે ' વાહન ન TD, "" Aતા ક . si - S મા all,૧૫ અનEાવાદ ધ્રાંગધ્રા . નનનન -whi + પર જ - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૩૭] * પાટણની શૈક્ષણિક સંસ્થાઓ છે (૧) શેઠ એમ. એન. સાયન્સ અને શ્રી અને શ્રીમતી પી. કે. કેટાવાળા આર્ટસ કેલેજ. (૨) શ્રીમતી તારાબેન સુંદરલાલ રાયચંદ કોમર્સ કોલેજ. (૩) શેઠ મોતીલાલ ન્યાલચંદ લો કેલેજ. (૪) કેલેજ ઓફ એજ્યુકેશન. (૫) શેઠશ્રી કિલાચંદ દેવચંદ પિલીટેકનીક (૬) શેઠશ્રી ભેગીલાલ દેલતચંદ સાર્વજનિક વિદ્યાલય. (૭) શેઠશ્રી ભેગીલાલ મણીલાલ હાઈસ્કુલ (૮) શેઠશ્રી મેતીલાલ ન્યાલચંદ હાઈસ્કુલ (૯) શેઠશ્રી વી. કે. ભૂલા હાઈસ્કુલ, (૧૦) જ્ઞાન મંદિર હાઈસ્કુલ. (૧૧) ગુરુકુળ વિદ્યાવિહાર (૧૨) ન્યુ એરા હાઈકુલ. (૧૩) શ્રી પુનમચંદ કરમચંદ કટાવાળા ટેકનીકલ સ્કુલ (૧૪) શ્રીમતી કેસરબેન કિલાચંદ ગ–હાઈસ્કુલ (૧૫) નૂતન વિનય મંદિર (૧૬) શ્રી કેસરબાઈ જ્ઞાન મંદિર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ઉપરાંત સુધરાઈ હસ્તક ચાલતી પ્રાથમિક શાળાઓ અને બીજી ઘણું પ્રાથમિક શાળાઓ પણ ચાલે છે. પાટણની આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ માટે ખરેખર પાટણ એક કે હું વિદ્યાધામ છે. સાથે સાથે લાખ લોકો માટે અનેક દવાખાનાઓ અને હોસ્પિટલો ધરાવતું આ શહેર એક મહા ઋણાલયના સ્વરૂપે શોભી રહ્યું છે. Jain Educationa international For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ [૩૮] પાટણ તીર્થ દર્શન ઉત્તર ગુજરાત પંચ તીથી ચારૂપતીર્થ ૦ પાટણથી ૧૦ કિ.મી. દૂર આવેલું ચારૂપ આજે તે નાનું સરખું ગામ છે. પણ સેલંકી કાળમાં એ મેટું ગામ હશે અને એ સમયે અહીં જૈનેની વસ્તી પણ સારા પ્રમાણમાં હશે જૈનેનું તીર્થ સ્થાન હવાથી (કાકોશી મેવાણું લાઈનમાં) ફલેગ સ્ટેશન થયું છે. સ્ટેશનથી બે માઈલના અંતરે શ્રી પશ્વિનાથ ભગવાનનું સુંદર વિશાળ મંદિર ચારૂપની શોભા વધારી રહ્યું છે. મંદિરની સાથે જ એક ધર્મશાળા મેટા વંડામાં આવેલી છે. જ્યારે બીજી ધર્મશાળા વંડાની બહાર છે. યાત્રિકે માટે વાસણ-ગે દડાની બધી સગવડ મળે છે. ચારૂપની તીર્થ તરીકેની મહત્તા આજની નથી, સદીઓ પહેલાની છે. ખાસ કરીને મંદિરના મૂળ નાયકના કારણે જ ચારૂપ મહાતીર્થ રૂપે પ્રસિદ્ધિ પામી ચૂક્યું છે. એ મૂર્તિ વિષેની હકીકતે જાણવા જેવી છે. શ્રી પ્રભાચંદ્રાચાર્યે સં. ૧૩૩૪ માં રચેલા પ્રભાવક ચરિત્રમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. - કાંતિ નગરીને ધનેશ શ્રાવક જ્યારે સમુદ્રમાં વહાણ દ્વારા મુસાફરી કરતો હતો ત્યારે સમુદ્રના અધિષ્ઠાયક દેવે તેનું વહાણ ભાવી દીધું. તે વ્યવહારીએ વ્યંતરના ઉપદેશથી તે દેવની પૂજા કરી. અને તે ભૂમિમાંથી ત્રણ પ્રતિમાઓ બહાર કાઢી, તેમાંથી એક ચારૂપ ગામમાં રાખીને તીર્થની પ્રતિષ્ઠા કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૩૮] બીજી પ્રતિમા પાટણમાં શ્રી અરિષ્ટનેમિના મંદિરમાં પ્રતિષ્ઠિત કરી અને ત્રીજી થાંભણ ગામમાં સેઢી નદીના કિનારે ઝાઝાંખરાવાળી ભૂમિમાં રાખેલી તે શ્રી પાર્શ્વનાથની અદ્વિતીય પ્રતિમાને ખંભાતમાં પ્રતિષ્ઠિત કરી. ધનેશ શ્રેષ્ઠીને સમુદ્રમાંથી આ જે ત્રણ પ્રતિમાઓ મળી, તે ગૌડદેશ નિવાસી આષાઢી શ્રાવકે ભરાવી હતી. ચારૂપના જૈન મંદિરમાં પડી રહેલા એક ખંડીત પરિકરના લેખ ઉપરથી એમ સમજાય છે કે – નાગૅદ્રગચ્છીય શ્રી શીલગુણસૂરિના સંતાનીય શ્રી દેવચંદ્રસૂરિએ ચારૂપ ગામના મહાતીર્થમાં શ્રી પાર્શ્વનાથના પરિકરની પ્રતિષ્ઠા કરી. ઇતિહાસ ઉપરથી જણાય છે કે નાગૅદ્રગચ્છીય શ્રી દેવચંદ્રસૂરિ વિક્રમના ૯મા સૈકાની શરૂઆતમાં થયા, જેમણે વનરાજ ચાવડાને આશ્રય આપે હતે. પાટણના બીજા એક શિલાલેખ ઉપરથી જણાય છે કે શ્રીદેવચંદ્રસૂરિએ પાટણના વનરાજ વિહારમાં શ્રેષ્ઠી આસાકની મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૧૩૦૧માં કરી હતી. ચારૂપ ગામ તે બારમાં સૈકા પહેલાનું હોવા વિષે શંકા નથી. સિદ્ધરાજ સિંહને વીરાચાર્ય નામના જૈનાચાર્ય સાથે ગાઢ મંત્રી હતી, પણ મન દુખના કારણે તેઓ વિહાર કરી ગયા અને પિતાની વિદ્વતાથી માળવા વગેરે દેશમાં જઈને માન-કિર્તી સંપાદન ક્ષ્ય અને સિદ્ધરાજે તેમને પાટણ પધારવા માન ભર્યું નિમંત્રણ મોકલ્યું અને જશારે તેઓ ચારૂપ આવ્યા ત્યારે ગુર્જર નરેશે (સિદ્ધરાજે) તેમને ભારે સ્વાગત મહોત્સવ કર્યો હતે. આ સમયે ચારૂપમાં સારી વસ્તી હોવી જોઈએ. ચૌદમાં સૈકા પછી અહીં એકથી વધારે જૈન મંદિર હતાં તેવા ઉલ્લેખ પણ મળે છે. મહામંત્રી વસ્તુપાળે ચારૂપમાં મંદિર બંધાવ્યાનો Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ [૪૨] પાટણ તીથ દઈન ઉલ્લેખ આબુના શિલાલેખામાં મળ્યા છે. અહીં પૂર્ણિમાએ મેળા જેવુ રહે છે. સ'. ૧૨૯૬ પહેલાં શ્રેષ્ઠી દેવચંદ્ર ચારૂપમાં શ્રી આદિનાથનુ જિનમંદિર ખંધાવ્યું હતું, તે નાગાર નિવાસી વરહુડિયા સતાનીય નેમના કુટૂંબી હતા અને તેણે કેટલાંક ધર્મસ્થાના ખંધાવ્યાં હતાં. લગભગ સ’, ૧૩૨૦માં પેથડ શ્રેષ્ઠી એ ચારૂપમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર બંધાવ્યુ હતું. તીર્થંચાળના સ્તનેમાં ચૌદમા સૈકાથી અઢારમાં સૌકા સુધીના જુદાજુદ્દા ઉલ્લેખામાં ચારૂપ તીર્થનું નામ આવે છે પણ શ્રી શાંતીનાથ કે શ્રી આદિનાથના મદિરાના ઉલ્લેખા નથી તેથી એ નષ્ટ થયાં હોય તેમ લાગે છે. અઢારમાં સૌકા પછી વેપાર ધધા પડી ભાંગવાથી શ્રાવકાની વસ્તી ઘટી જતાં શૈવાએ આ મંદિર ઉપર કબજો કર્યાં હોય તેમ લાગે છે. સ* ૧૯૩૦ની આસપાસના આરસામાં પાટણના જૈન સંઘનુ` ધ્યાન ચારૂપ તરફ ગયુ અને ખૂબ પ્રયત્ન પછી એ મદિર કબજે લીધું. સં. ૧૯૩૮માં પાટણના શ્રી સ ંઘે મદિરના જીર્ણદ્વાર કરાવ્યા પછી ધર્મશાળા વગેરે પણ બંધાવ્યા. શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ શ્યામલવ પ્રાચીન તથા શિલ્પકળાના નમૂના રૂપ છે. શિલ્પીએ મૂર્તિના નિરાગીપણાનું ગાંભીય અને ઉત્તરની કૃશતા બતાવવાના પ્રયત્ન કર્યાં છે. મસ્તકે રહેલી ફણા ઠેઠ ખભા સુધી પથરાયેલી છે. જેમાં પ્રતિમાનું મુખ મંડળ દીપી ઉઠે છે. ફણા સાથે મૂર્તિની ઉંચાઇ પહેાળાઈ રા–૩ ફીટ છે. સાચેજ મૂર્તિ અલૌકીક, ચમત્કારી પ્રભાવશાળી અને રમણીય છે. ચારૂપ તીર્થ છે અને યાત્રાધામ અની યયુ' છે. મૂર્તિના સવાર, બપોર, સાંજ જુદા જુદા રૂપ એક ચમત્કાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૪] શ્રી પાર્શ્વનાથ ભગવાનની જમણી બાજુએ શ્રી શીતળનાથ ભગવાન અને ડાબી બાજુએ શ્રી આદીશ્વર ભગવાન છે. મૂળ ગભારામાં આ પ્રમાણે ફક્ત ત્રણ જ મૂર્તિઓ છે. સભામંડપના બંને બાજુના ગોખલામાં એકેક જિન મૂર્તિ પાષાણુની છે. શ્રી શીતળનાથ ભગવાનની મૂર્તિ પાલીતાણથી લાવીને સં. ૧૯૮૪ના જેઠ સુદ પને દિવસે સ્થાપના કરી છે. પાટણથી સમયે સમયે ચારૂપનો સંઘ નીકળે છે અને તીર્થયાત્રાને આનંદ મેળવે છે. # મેત્રા * પાટણથી કાકેશી-રેલ્વેલાઈન ઉપર મેત્રાણરેડ સ્ટેશન છે. સ્ટેશનથી એક માઈલ દૂર અને સિદ્ધપુરથી પાંચ ગાઉ દૂર મેત્રાણા તીર્થ આવેલ છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી મંદિર છે. આ મંદિર તે ૬૦ વર્ષ પહેલાં બંધાવેલું છે. પણ અગાઉ અહીં જિનમંદિર હોવાના પુરાવા મળે છે. મેત્રાણાગામની બહાર એક પાળિયે ઊભે છે. એ પાળિયા ઉપરના શિલાલેખમાં લખ્યું છે કે સં. ૧૩૪૩ના અષાડ શુદ ૫ ને સે મવારના દિવસે દેવસમ્મુખ ધાડુ પડ્યું અને તેમાં જયંતસિંહ મરાયે અને તેની સાથે તેની પત્ની સતી થઈ.” આ ઉપરથી એમ માનવાને કારણે મળે છે કે સં. ૧૩૪૩માં અહીં જિન મંદિર હશે તેથી જ્યારે દેવસમુખ ધાડુ પડયું ત્યારે બહાદુર યુવાન જયંતસિંહે મંદિરના બચ.વમાં પિતાને પ્રાણ આપ્યું હશે. એ. મંદિર ૧૭ મા સૈકા સુધી વિદ્યમાન હશે પછી ગમે તે કારણે નષ્ટ થયું હશે અને પ્રતિમા ને જમીનમાં પધરાવી દેવામાં આવી હશે. સં. ૧૮૯૯૯ી સાલમાં લુહારની કડમાંથી પ્રગટ થયેલી પ્રતિમાઓ આ જ હેવી જોઈએ. Jain Educationa international For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ [૪૨] પાટણ તીર્થ દર્શન સં. ૧૯૦૦ (વસ્તુતઃ ૧૮૯) ની સાલમાં શ્રાવણવદ ૧૧ ના દિવસે જાને લુહાર પણ ધંધે સુથાર માનાની પુત્રી જવલને સ્વપ્ન આવ્યું-એ સ્વપ્ન અનુસાર તે કેડમાં છોડાં લેવા ગઈ ત્યારે સુંડલે ભરતાં છોડા નીચે પ્રભુની ચાર મૂર્તિઓ નજરે પડી. એમાં શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી પદ્મપ્રભુની મૂર્તિઓ હતી. આ ચારે મૂર્તિઓ રામસેનથી આવ્યાની અગોચર વાણી પણ સાંભળવામાં આવી. ચારે મૂર્તિઓને પરસાલમાં પધરાવી તે પછી લુહારના ઘેરથી પ્રતિમાઓને સંઘના મકાનમાં સં. ૧૯૦૧ના મહા શુદિ ૧૩ના દિવસે લાવવામાં આવી. પર્યુષણમાં ઉત્સવ થયે-ગામ ગામના સંઘોએ મળી અહીં નવીન મંદિર બંધાવ્યું તેમાં એ મૂર્તિઓની સં. ૧૯૪૭ના અખાત્રીજના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. એક પ્રતિમાજીની ગાદી પર સં. ૧૩૫૧ને ઉલ્લેખ ઉકીર્ણ છે. આ મંદિર, મૂળ ગભારે, સભામંડપ, ભમતી અને શિખર બંધી રચનાવાળું છે. મંદિરને શૃંગાર ચકી યુક્ત દરવાજે ઉત્તરાભિમુખ છે. એ સિવાય પૂર્વ-પશ્ચિમે પણ એકેક દરવાજે શંગાર ચોકી સહિત છે નવ તરણે છે. મંદિરના અંદરના ભાગમાં ૯ બીજા તોરણે છે. કુલ ૧૮ તેરણવાળું આ મંદિર છે. મૂળ ગભારામાં પાષાણની ચાર પ્રતિમાઓ છે. આ ચારે ચૌમુખ પ્રતિમાઓ હોય એમ જણાય છે. આ મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી આદીશ્વરની સાથે ત્રણે મૂર્તિઓને એક હારમાં અને બીજી એક મૂર્તિને મૂળનાયકની નીચે સ્થાપેલી. છે. નિચેની મૂર્તિ ઉપર સં. ૧૯૬૪ની સાલને લેખ છે. જે રામસેનના શ્રાવકે ભરાવ્યાને તેમાં ઉલ્લેખ છે. આ મંદિરમાં ધાતુની બીજી ૯ પ્રતિમાઓ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેત્રાણું તીર્થ જીનાલય Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પચાસરા પાર્શ્વનાજીના પ્રતિમાજી-પાટણ. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૪૩] આ દેરાસરની ભમતીમાં પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ દિશામાં એકેક શિખર બંધી ગભારા યુક્ત દેવ કુલિકાઓ છે. ડાબી તરફની દેવ કુલિકા (દેરી)માં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાન છે. એની નીચે સં. ૧૯૬૦ ના કાર્તિક શુદિ ૧૫ ને લેખ છે. એ સિવાય બે કાઉ ગિયા અને એક મંગલમૂર્તિ છે. ભમતીને દક્ષિણ દિશાના ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન આદિ ૩ મૂર્તિઓ અને ધાતુની બે પ્રતિમાઓ છે. આ દેવ કુલિકા સં. ૧૯૪૭ના વૈશાખ શુદ ૩ સમવારે ધાણધારના શ્રાવકેએ મળીને બંધાવી અને મૂળનાયકની સ્થાપના કરી છે. ભમતીમાં જમણી બાજુના ગભારામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મનહર એકલતીર્થી પરિકર સહિતની આરસની પ્રતિમા છે તેમાં સં. ૧૩૫ માં નાગર બરછીય શ્રી પાલુની કલ્યાણ માટે તેના ભાઈ વયજલે આ મૂર્તિ ભરાવ્યાને લેખ છે. આ મંદિરને વહીવટ પાટણ, સિદ્ધપુર, પાલનપુર અને મેતાના શ્રાવકે મળીને કરે છે. અહીં બે માળની સુંદર ધ - શાળા છે. યાત્રિકોને વાસણ-ગે દડાની અને ભેજન–શાળામાં જમવાની સગવડ મળી રહે છે. કાર્તકી અને ચૈત્ર પુનમે તથા માગશર સુદ તેરસે મેળો ભરાય છે. દ ભીલડીયાજી તીર્થ છે ઉત્તર ગુજરાત પ્રદેશ રળિયામણો છે. આ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર, ડીસા અને રાધનપુર જેવા મેટાં નગર વસેલાં છે. આ પ્રદેશમાં ભીલડીયાજી જેવા તીર્થધામની પવિત્ર છાયા પથરાયેલી છે. અહીંના જેને ધાર્મિક અને શ્રદ્ધાળુ છે. મોટે ભાગે Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ (૪] પાટણ તીર્થ દર્શન મધ્યમ વર્ગના સુખી માનવીઓ વસે છે. વિદ્યા સંસ્કારમાં પછાત તાં સમૃદ્ધિની ઝાંખી કરાવતા ગામમાં સુંદર મને નજરે પડે છે. પાલનપુર-ડીસા-રાધનપુર-ગાંધીધામ વેસ્ટર્ન રેલવે લાઈનમાં ભલડી નામે સ્ટેશન થયું છે. ભીલડી સ્ટેશન રેલવેનું જંકશન છે. સ્ટેશનથી ૫-૬ ફર્લોગ દૂર ભીલડીયાજી તીર્થમંદિર છે. અમદાવાદ સુધી પાકી સડક છે. પાલનપુરથી પશ્ચિમ દિશામાં ભીલડી સ્ટેશન ૨૮ માઈલ, રાધનપુરથી પૂર્વ દિશામાં ૪૩ માઈલ અને ડીસાથી ૧૨ માઈલ દૂર છે. વળી ડીસાથી થરાદ જતી બસમાં ભીલડી જઈ શકાય છે. મારવાડના પ્રદેશમાંથી પણ સીધા ભીલડી આવી શકાય છે. ભીલડી સ્ટેશન ઉપર ભીલડીયાજી તીર્થની પેઢી તરફતી રેલવેના દરેક સમયે યાત્રાળુને તીર્થધામમાં લઈ જવાને માટે બળદ ગાડી અને પહેરેદાર–સિપાઈની વ્યવસ્થા છે. આ તીર્થધામમાં વિશાળ ધર્મશાળા છે. ભોજનશાળાની પણ સુંદર વ્યવસ્થા છે. અહીંના પવિત્ર સ્વાથ્યપ્રદ વાતાવરણમાં માનસિક તેમજ શારીરિક સ્વસ્થતા અને શાંતિને લાભ મળે. છે. સ્ટેશનથી ઉતરીને તીર્થધામ તરફ જતાં દૂર દૂરથી જિનાલયના ઉન્નત શિખરે અને ધર્મશ ળાનું મકાન નજરે પડે છે. નજીક જતાં મંદિરના શિખર ઉપરની ધજાઓ યાત્રાળુએનું સ્વાગત કરે છે. અને ઘંટડીઓના મધુર રણકારમાં મંગલગીત સંભળાય છે. ભીલડી ગામ નાનું છે. અહીં બે જિનાલયે છે. એક મંદિર શ્રી નેમિનાથ ભગવાનનું ગામમાં આવેલું છે. બીજું મદિર ગામ બહાર શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથનું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભીલડીયાજી તીર્થ જીનાલય Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Idજન ! ARTIST TI TTT TARANLARI DURRIARE MITRA ( Reતા બી.કોમ 1 st : શ્રી સહસ્ત્રફટ-નગર શેઠનું મંદિર-મણીયાતી પાડો-પાટણ. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૪૫] * શ્રી ભીલડીયા પાર્શ્વનાથનું મંદિર જ - આ મંદિરમાં જવાને માટે મોટા દરવાજામાં થઈને પ્રથમ ધર્મશાળાના ચગાનમાં જવાય છે. એ માટે મેદાનની સામે જ ઉત્તર દિશામાં રહેલા ભવ્ય મંદિરના દર્શન થાય છે. મંદિરને ફરતો કોટ છે. ભેંયરાની પ્રતિમાઓ જિનાલયના મુખ્ય દ્વારમાં પેસતાં જ પ્રથમ ભેંયરામાં મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન છે. તેમની જમણી બાજુની ચોકીમાં શ્રી આદિનાથ ભગવનની શ્વેત આરસની પ્રતિમા છે. જ્યારે ડાબી બાજુની ચેકીમાં પાષાણની ચોવીશી–પ્રતિમા અને ધાતુની એક પ્રતિમા છે. + ભીલડીયા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા + મૂળનાયક તરીકે વચલી ચેકીમાં શ્રી નેમિનાથ ભગવાન બિરાજે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા શ્યામવર્ણની સફણાલંકૃત છે. પરિકર અને પ્રતિમા એકજે આરસમાંથી બનાવેલા છે. પરિકરમાં બંને બાજુએ કાઉસગિયા છે. નીચે નવગ્રહ, યક્ષ-યક્ષિણી-શાસન-દેવતા, હાથી વગેરેના લાક્ષણિક ચિહે છે. આ મનહર પ્રતિમા જાણે સંપ્રતિ રાજે ભરાવી હોય એવી લાગે છે. મૂળનાયક સામે જમણી બાજુના ગોખલામાં શ્રી ગૌતમગણધર મહારાજની મૂર્તિ છે. તે પાટપર બેઠેલા છે. હાથમાં મુહપત્તી છે કમરની પાછળ એ છે અને શરીરપર કપડાંની નિશાની છે. પાછળ ભામંડળ છે. તેમના ચરણે પાસે એક શ્રાવક-શ્રાવિકાનું યુગલ હાથ જોડી સ્તવના કરી રહ્યું છે. આ પ્રતિમા ઉપર સં. ૧૩ર૪ વૈશાખ વદી પનો લેખ છે. Jain Educationa international For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ [૪૬] પાટણ તીથ દઈન ભોંયરાના ઉપરના મજલામાં મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા છે જેની જમણી ખાજીના ગભારામાં શ્રી મુનિસુવ્રત સ્વામી અને શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે. ડાબી તરફના ગભારામાં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા છે. પ્રદક્ષિણામાં ફરતી ૩૧ નાની દેરીઓ છે. એક દેરીમાં શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે. આ મંદિરમાં શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર એમ બે તીપટો આરસના પથ્થરમાં કારાવી ચીતરાવીને કાચથી મઢેલા છે, જે દર્શનીય છે. વિ. સ. ૧૮૭૩ પહેલાં સરિયદ ગામના શ્રાવકોએ ભીલડીચાજી પાર્શ્વનાથ ભગવાનને પોતાના ગામ લઈ જવા પ્રયત્ન કર્યા હતા પણ મુખ દ્વારમાંથી ભગવાન બહાર નીકળી શકયા હિ અને ભમરાઓ ફ્રી વળ્યા તેથી પ્રતિમાજી તે જ સ્થળે રહ્યા. શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર આ મંદિર ગામમાં આવેલુ છે. આ મંદિરને ત્રણ ગભારા અને ત્રણ ઘુમ્મટ છે વચ્ચેના મૂળ ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાન ખીરાજે છે. ડાખી આજીએ શ્રી ઋષભદેવ અને જમણી તરફ શ્રી ચંદ્રપ્રભ ભગવાનની મૂર્તિ ખીરાજમાન છે. મૂળનાયકના મુખ્ય ગભારા બહાર એક યક્ષની મૂર્તિ છે. મૂળ ગભારામાં શ્રી અખિકાદેવીની મૂર્તિ છે. આ બન્ને ઉપર સ’, ૧૩૪૪ ના લેખ છે. દેવી 'દિર ભીલડીમાં ગામના મંદિરની સામેના કુવા પાસે એક દેવી મંદિર છે. તે રાધનપુરમાં રહેલા મહાલીયા (મસાલીયા) કુટુંબના કુળદેવી તરીકે મનાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૪૭] જ ધર્મશાળા અને વહીવટ ક અહીંની ધર્મશાળા ખૂબ વિશાળ છે. ધર્મશાળાને પૂર્વ અને દક્ષિણ દિશામાં બે માળ છે અને ધર્મશાળાને બાકીને ભાગ બેઠા ઘાટને એકજ માળને છે. અહીં ભેજનશાળાની વ્યવસ્થા છે. ૦ પ્રાચીન સ્થિતિ છે. આ તીર્થ ધાણધાર પ્રદેશમાં આવેલું છે. પ્રાચીન નામ ભીમપલ્લી હતું અને તે મોટું નગર હતું. અહીં જેનેની બહેળી વસ્તી હતી. જૈન મંદિર પણ એક કરતાં વધુ હતાં. મંત્રીશ્વર વસ્તુપાલ શ્રેષ્ઠિ અને ભુવનપાલે અહીં સુંદર જિન-પ્રાસાદે બંધાવ્યા હતા. ભીમપલ્લી એ પ્રાચીન ગ્રંબાવતી. X ભીમપલલીને નાશ ૪ શ્રુતજ્ઞાની શ્રી સમપ્રભસૂરિ મહારાજે પે તાના જ્ઞાનથી આકાશદર્શન કરતાં બારમા ભવનમાં આવેલા સૂર્ય ને જે ત્યારે જાણ્યું કે આ નગરીને વિનાશ થવાને છે. તેથી ચાતુર્માસ પૂરું થયા પહેલાં, બે કાર્તિકમાંના પહેલા કાર્તિક મહિનામાં ચોમાસી ચૌદશનું પ્રતિક્રમણ કરીને આ નગરીને છેડી ગયા. આચાર્યશ્રીની સૂચનાથી શ્રાવકે પણ આ સ્થાન છેડી ગયા અને રાધનપુર જઈને વસ્યા. છેડા સમય પછી ભયંકર આગથી આ નગરીને નાશ થયો હતો. આવા પ્રભાવિક તીર્થની યાત્રાને લાભ સૌ કેઈએ લે. જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ [૪૮] પાટણ તીર્થ દર્શન 0 કંબોઇ . " મહેસાણાથી હારીજ જતી રેલ્વે લાઈન ઉપર કંઈ સ્ટેશન છે. સ્ટેશનથી ૧ કિ. મી. દૂર કંઈ ગામ આવેલું છે. તેમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનનું નાજુક મંદિર જીર્ણોદ્ધાર પામી નવા સ્વરૂપે દેખાય છે. કંઈ ગામ તે અગિયારમાં સૈકા પહેલાનું હોય એમ એક દાનપત્રના આધારે સાબીત થયેલ છે. સં. ૧૯૩૮ની એક ધાતુમૂર્તિમાં કંબોઈ ગામને ઉલ્લેખ મળે છે. આ ઉપરથી આ તીર્થ સત્તરમા સૈકા કરતાં યે પ્રાચીન હેય એમ મનાય છે. આ મંદિરમાં મૂળનાયકની મૂર્તિ લાવણ્યમયી છે. ગાદીમાં કંડારેલા વેલબુટ્ટા યુક્ત કમલ પત્રની કેરણી ઉપરથી તે સંપ્રતિના સમયની હોવાનું જણાય છે. આ મંદિરને મૂળ ગભારે, સભામંડપ, અંદર ચાર દેરીઓ અને ઉપરના ભાગમાં ચાર ઘુમ્મટ અને શિખર છે. ગભારામાં રંગબેરંગી કાચનું મનહર જડાવ કામ રોનક ભર્યું દેખાય છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના દશ ભ, રાજગૃહી, પાવાપુરી, ચંપાપુરી વગેરે તીર્થો સિદ્ધચક્રને પટ્ટ તેમ જ ગજસુકુમાલ મુનિનાં ભાવવાહી દ્રશ્ય આલેખ્યા છે-ચારે ખૂણે ચાર દેરીઓ છે. કંબઈમાં વિશાળ જૈન ધર્મશાળા છે. ફાગણ સુદ ૨ના દિવસે મટે મેળો ભરાય છે. અહીં ટીબામાં શોધખોળ કરવામાં આવે તે કેટલીયે પ્રાચીન વસ્તુઓ હાથ લાગે તેવું આ પ્રાચીન સ્થળ છે. Jain Educationa international For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીથ દઈન * મનેારમ્ય તાર'ગાજી તી શ્વેતામ્બર જૈન ગ્રંથામાં તારંગાનું પ્રાચીન નામ તારઉર, તારાવરનગર, તારગિરિ, તારણગઢ વગેરે આપ્યું છે. વિક્રમની ૧૩મી સદીના કુમાર પ્રતિબાધ” નામના શ્રી સોમપ્રભસૂરિના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે વિક્રમની પહેલી સદીમાં શ્રી ખપુટાચાર્યના ઉપદેશથી અહીંના રાજા વત્તરાયે જૈન ધર્મ અંગીકાર કરીને શાસનાધિષ્ઠાત્રી શ્રી સિદ્ધાયિકાદેવીનું અહીં મંદિર બંધા વ્યું હતુ. પરંતુ વચગાળાના ઇતિહાસ મળતા નથી, શકય છે કે આ સમય દરમિયાન આ તીર્થ ભૂલાઈ ગયુ. હાય હાલમાં જે શ્વેતામ્બર મદિર છે તેનુ નિર્માણુ વિ. સ. ૧૨૨૧માં ગુર્જર નરેશ શ્રી કુમારપાળે કરાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે. વિ.સં. ૧૨૮૪ના ફાગણ સુદ ખીજે શ્રી નાગેન્દ્ર ગચ્છાચાર્થે શ્રી વિજય સેનસૂરિએ આ જીનાલયમાં એ ગોખલામાં શ્રી આદીનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલ્લેખ છે જો કે આ મૂર્તિઓ તો હાલ વિદ્યમાન નથી પણ શિલાલેખવાળા બન્ને આસને મ`દિરમાં છે. વિ. સ. ૧૪૭૯માં ઈડરના શ્રી ગેાવિંદ્ય કોષ્ઠી દ્વારા અને વિ. સ. ૧૯૪૨માં વિજયસેનસૂરિના શુભ હસ્તે એમ એ વખત આ મંદિરના જિર્ણોદ્ધાર થયાના ઉલ્લેખા મળે છે. આ સિવાય ૧૩મી તથા ૧૪મી સદીમાં આ મંદરમાં બીજી મૂર્તિ પ્રતિષ્ઠિત થયાના તથા ગાખલા વગેર કરાવ્યાના ઉલ્લેખ મળે છે. આ શ્વેતામ્બર મંદિરની દક્ષિણ દિશામાં ૧ કિ.મી. દૂર કાટિશીલા ના મે સ્થળ છે. જે તારંગા પર્વતની ઊંચી ટેકરી ઉપર છે. અહીં ઘણા મુનિએ ધાર તપશ્ચર્યા કરી માહ્ને સિધાવ્યા છે. [ ૪૯ ] ૨૬૦ ફૂટ લાંબા-પહેાળા ચાકના મધ્ય ભાગમાં રહેલુ આ વેતામ્બર મદિર ૧૪૨ ફુટ ઊંચુ, ૧૫૦ ફુટ લાંબુ અને ૧૦૦ ફુટ પહેાળું છે. આ મંદિરનું ઉચ્ચત્તમ શિખર ૨૭.૫ મીટર, રગ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ { ૫૦ ] પાટણ તીથ દઈન મંડપ વિશાળ તેમજ ચાક અતિ વિશાળ છે. મંદિરનુ શિલ્પ પ્રાચીન અને રમણિય છે. પહાડ ઉપર મુખ્ય મંદિર ઉપરાંત ૪ બીજા શ્વેતામ્બર મંદિર તેમજ પાંચ દિગમ્બર મર્દિશ છે. મુખ્ય મદિરથી પૂ દિશામાં ૧ કિ મી. દૂર મેાક્ષખારી આવેલી છે. જેને પુણ્યખારી પણ કહે છે. અહીં અજીતનાથ પ્રભુની પ્રાચીન ચરણપાદુકાઓ છે દેરીમાં પરિકરયુકત ભગવાનની મૂર્તિ છે. પરિકર પ્રાચીન છે. અને આસન ઉપર વિ.સ. ૧૨૩૫ વૈશાખ સુદ ત્રીજના લેખ છે. કેટિશીલા, મેાક્ષમારી અને સિદ્ધશીલા એ ત્રણને ત્રણ કે તરીકે ઓળખાવાય છે. સિદ્ધશિલા વાયવ્ય દિશામાં ૧ કિ. મી. ક્રૂર છે સિદ્ધશિલા મૂકે ચૌમુખી તે જ અજીતનાથ ભગવાનની ચરણપાદુકાઓ છે જેના ઉપર વિ. સ. ૧૮૩૬ ના લેખ છે. પહાડ ઉપરનું કુદરતી સાંન્દર્ય તથા પુણ્યભૂમિનુ પવિત્ર વાતાવરણ આત્માને પરમ શાંતિ અર્પે છે. ચાર માળવાળું શ્વેતામ્બર મન્દિર દિવ્ય લાક જેવું લાગે છે કહેવાય છે કે રાજા કુમારપાળે તો બત્રીસ માળનું શિખર અનાવ્યુ હતુ. બનવાજોગ છે કે જીર્વાદ્વારના સમયે શિખરની ઊંચાઇ ઓછી કરી હશે. મૂળ મદિરમાં જે લાકડું' વપરાયું છે તે આગથી પણ નાશ પામતું નથી. મહેસાણા-તારંગાહીલના રેલ્વે માર્ગ ઉપર આ તીર્થની તળેટી છેલ્લા રેલ્વે સ્ટેશન તારગાહીલથી ૫ કિ. મી. દૂર છે અને મુખ્ય મંદિર ઉપર જવા પર્વતનું ચઢાણુ ૧ કિ. મી. છે. મહેસાણાથી ૭૨ કિ. મી., ખેરાળુથી ૨૪ કિ. મી. તથા વિસનગરથી ૫૧ કિ. મી. દૂર તારંગા આવેલુ' છે. તાર'ગાહીલ સ્ટેશનની પાસેજ રહેવા માટે શ્વેતામ્બર અને દિગંબર ધર્મશાળાઆ છે. જ્યાં વીજળી, પાણી અને વાસણાની સગવડ છે. પહાડ ઉપર પણ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૫૧] - - - નવા બાંધકામવાળી સંપૂર્ણ સગવડવાળી ધર્મશાળા બાંધવામાં આવી છે. પૂર્ણ સગવડવાળી ભેજનાલયની વ્યવસ્થા વેતામ્બર પેઢી તરફથી થયેલી છે. ૦ શ્રી સમધર સ્વામી જિનાલય-મહેસાણા ૦ મહેસાણા ગામની બહાર અમદાવાદ જતા રાષ્ટ્રીય ધેરી માર્ગ ઉપર શ્રી સીમંધર સ્વામી પરમાત્માનું ભવ્ય-બેનમૂનકલાત્મક મંદિર શોભી રહયું છે. આ મંદિરના મૂળ નાયક શ્રી સીમંધર સ્વામીની મૂર્તિ ભારતભરમાં અજોડ અનુપમ અને ચમત્કારી છે. જૈન શાસ્ત્રાનુસાર શ્રી સિમંધર સ્વામી કેવળજ્ઞાન પછી આજે પણ પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરણ કરે છે. શ્રી સિમંધરસ્વામી ભગવાનનું આવી શૈલીવાળું સુંદર વિશાળ કટની વચ્ચે કલાપૂર્ણ, ગગનચુંબી શિખરવાળું ભવ્ય મંદિર ભારતમાં પ્રથમ ગણી શકાય; સાથે સાથે મહેસાણાની ભૂમિના ભાગ્ય પણ જાગ્યાં એમ કહી શકાય. આ મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૨૮માં વૈશાખ સુદ છઠ્ઠના દિવસે થઈ હતી. - આ મહેસાણા ગામ વિકમની ૧૨ મી સદી પહેલાં વસ્યું હશે એમ શિલાલેખો ઉપરથી પ્રતીત થાય છે. મહેસાણા ગામમાં પણ મનમોહન પાર્શ્વનાથનું પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં એક ગૃહસ્થની મૂર્તિ છે. જેના ઉપર વિ. સં. ૧૨૫૭ અષાડ સુદ-૯ ને લેખ છે બીજા સુમતિનાથ ભગવાનના મંદિરમાં એક સાધુની મૂર્તિ છે જેના ઉપર પણ ૧૨૫૭ અષાડ સુદ ૯ ને લેખ છે. સંભવ છે કે આ મૂર્તિ આચાર્ય હેમચંદ્રની હેય. શ્રી સિમધર સ્વામી તીર્થ સ્થાનમાં યાત્રિકે સુખ સાતામાં રહી દર્શન પૂજન કરી શકે ઉપરાંત આરામ કરી શકે તે માટે મેટી ધર્મશાળા પણ બાંધવામાં આવેલી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીથી દર્શન જીવનમાં એક વખત આ તીર્થધામના દર્શન-પૂજન આત્મશુદ્ધિ અને આત્મશાંતિ અપી જશે. ઉત્તર ગુજરાતમાં આ તીર્થધામ અજોડ અને અનુપમ છે. એ જગલમાં મંગળ સમું દર્શનીય છે મહેસાણા રેલ્વે જંકશન મંદિરથી દોઢ કિ. મી. દૂર છે અમદાવાદ દિલ્હી નેશનલ હાઈવે ઉપર આ તીર્થ આવેલ હાઈ મેટર માર્ગે બહુ સારી રીતે આરામથી અહીં આવી શકાય છે. જ શ્રી શંખેશ્વર મહાતીર્થ છે. પ્રાચીન ગ્રંથમાં શંખેશ્વરનો ઉલ્લેખ શંખપુર નામે થયે છે. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિમાજી ચમત્કારિક હોવાને કારણે ગામનું નામ પણ શંખેશ્વર પડ્યું. પ્રાચીન કાળમાં અષાઢી નામના શ્રાવકે ચાલ્પ, સ્તંભપુર અને શંખેશ્વરમાં જિન પ્રતિમાઓ બિરાજમાન કરાવી હતી. દંતકથા અનુસાર જરાસંઘ અને શ્રી કૃષ્ણ વચ્ચે થયેલા યુધ્ધમાં જરાસંઘે શ્રી કૃષ્ણ તરફ જરા ફેંકી ત્યારે આ પ્રભુપ્રતિમાજીના હુવણ જળને તેના ઉપર છાંટી, જેના પ્રભાવથી ઉપદ્રવ શાંત થયા હતે. આ જિન-મંદિરને વારંવાર જીર્ણોધ્ધાર થયે છે. પ્રથમ જીર્ણોધાર સિધરાજના મહામંત્રી સજ્જન શાહે આચાર્ય દેવચંદ્રસૂરિશ્વરજીની હાજરીમાં વિક્રમ સંવત ૧૧૫૫માં કરાવ્યો હતો. એ સમયે આ સ્થધી જાહોજલાલી પૂર્ણ હતું. આચાર્ય શ્રી વર્ધમાનસૂરીના મુખેથી આ તીર્થને મહિમા સાંભળી વસ્તુપાલ તેજપાલે લગભગ વિ. સં. ૧૨૯૬માં જરૂરી જીર્ણોદ્ધાર કાર્ય કરાવ્યું અને બાવન જિનાલયની દેરીઓ ઉપર સુવર્ણકળશ ચઢાવ્યા. Jain Educationa international For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૫૩] - -- - શ્રી પરમદેવસૂરીજીએ રાજવી દુર્જનશલ્યનો કોઢ શંખેશ્વર પ્રભુની આરાધનાથી મટાડે હતો. આ સૂરીજીના ઉપદેશથી દુર્જનશલ્ય લગભગ વિ. સં. ૧૩૦૨માં આ મંદિરને ફરી જિર્ણોદ્ધાર કરાવ્યું હતું. ત્યારબાદ અલ્લાઉદ્દીનના સૈનિકે એ આ તીર્થને ક્ષતિ પહોંચાડી, ત્યારે સંઘે પ્રભુની પ્રતિમાની સુરક્ષા કરી હતી. શ્રી વિજયસેનસૂરીને ઉપદેશથી માનાજી શ્રાવકે લગભગ વિ. સં. ૧૯૨૮ થી ૧૯૭૨ સુધીમાં ફરીથી જિર્ણોદ્ધાર કરાવ્યાને ઉલ્લેખ છે. વિ. સં. ૧૭૬૦માં ફરીથી જિર્ણોદ્ધાર કરીને શ્રી વિજય પ્રભસૂરીસ્વરજીના પટ્ટધર શ્રી વિજય રત્નસૂરીશ્વરજીના હાથે પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે. આ બધા ઉલ્લેખોથી આ તીર્થની મહત્તા અને પ્રાચીનતા સહેજે સમજી શકાય છે. આ દહેરાસર સુંદર બેઠી બાંધણીનું વિશાળ અને મને હર છે. મૂળ ગભારે, બે સભા મંડપ, મૂળ ગભારાની બન્ને બાજુ એક એક શિખરબંધી ગભારે, ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ શંગાર એકીઓ અને વિશાળ ચેક મનોરમ્ય છે. ગૂઢ મંડપની દિવાલમાં મને હર ચિત્રકામ રાધનપુર નિવાસી શ્રી કમળભાઈ ગુલાબચંદની દેખરેખ નીચે થયું છે શ્રી પાર્શ્વનાથ પ્રભુના દસે ભવના તથા પાંચકલ્યાણકના સુંદર ભાવે આલેખ્યા છે. પ્રભુની પ્રતીમા અતિ સુંદર અને પ્રભાવશાળી છે. શંખેશ્વરમાં રહેવા માટે છ ધર્મશાળાઓ છે. વિજળી, પાણી, વાસણ, ઓઢવા, પાથરવાના સાધનો તેમ જ ભેજનાલયની સુંદર વ્યવસ્થા છે. Jain Educationa international For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ [૫૪] પાટણ તીર્થ દર્શન આ તીર્થ હારીજથી ૮ કિ. મી. વિરમગામથી ૭૨ કિ. મી. અને મહેસાણાથી ૮૦ કિ. મી. દ્વર છે. અહીં આગમ મંદિરની ભવ્ય યોજના છે. દર દિવાળીએ ભાવિકે અઠ્ઠમ તપ કરવા આવે છે. દર વરસે કાર્તિક પૂનમ, મૈત્રી પૂનમ અને માગસર વદ દશમના દિવસે મેળો ભરાય છે. - વાલમ તીર્થ - વીસનગરથી ૧૦ કિ. મી. અને ઊંઝાથી ૧૧ કિ. મી. દૂર વાલમ તીર્થ આવેલું છે. વિસનગર અને ઊંઝાથી બસ અને ટેક્ષીની સગવડ મળી રહે છે. વાલમ તીર્થને ઈતિહાસ ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. ગામની આજુબાજુમાં અનેક પ્રાચીન કલાત્મક અવશેષ જોવા મળે છે. શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાની કલાકૃતિ ઉપરથી પણ તે તીર્થ પ્રાચીન હોવાનું કલ્પી શકાય છે. નેમિનાથ ભગવાનની આટલી પ્રાચીન અને સુંદર પ્રતિમાના દર્શન બીજે દુર્લભ છે. અષાઢી શ્રાવક દ્વારા ભરાવેલી પ્રતિમા મનાતી હોવાના કારણે તેની આ ખાસ વિશિષ્ટતા મનાય છે. પ્રતિવર્ષ વૈશાખ સુદ ૬ ના વર્ષગાંઠ મનાય છે. મંદિરની પાસે જ ધર્મશાળા અને ભોજનાલય છે. ભોજન માટે અગાઉથી જાણ કરવી પડે છે, –– શ્રી ચાણસ્મા તીર્થ – ચાણસ્મા ગામની મધ્યમાં આવેલ એક મહોલ્લામાં આ તીર્થ આવેલું છે. અહીં ભટેવા પાર્શ્વનાથની પ્રતિમા ધરણેન્દ્રપદ્માવતી સાથે પરિકયુક્ત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૫૫] આ તીર્થ સ્થળની સ્થાપના વિક્રમની ૧૪મી સદી કરતા પહેલા થઈ હશે. એમ પ્રમાણે સાથે મળતા ઉલ્લેખોથી જાણી શકાય છે. કહેવાય છે કે ઘણી સદીઓ પૂર્વે ઈડરની પાસેના ભા ટુઆર ગામના શ્રાવક સૂરચંદ્રને આ પ્રતિમા જમીનમાંથી મળી આવી હતી. જ્ય રથી આ પ્રતિમા મળી ત્યારથી શ્રાવકની રિદ્ધિસિદ્ધિમાં વધારે થતે ગયે અને તેમની ખ્યાતિ ફેલાવા લાગી. ઈર્ષાથી પ્રેરાઈને ઈડરના રાજાએ પ્રતિમાની માંગણી કરી. તેથી શ્રાવકે પ્રતિમાજીને ભૂગર્ભમાં સુરક્ષિત ભંડારી દીધી. વિ. સં. ૧૩૩૫ માં ત્યંત શ્રાવકે સુંદર મંદિર બંધાવીને ભટેવા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી બીજા એક ઉલ્લેખ પ્રમાણે ચાણસ્માના રવિચંદ્ર શ્રાવકે વિ. સં. ૧૩૩૫ માં અહીં મંદિર બંધાવીને આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી. પ્રતિમા ભાડુઆર ગામમાં ભૂગર્ભમાંથી પ્રગટ થવાના કારણે પ્રભુને લેકે ભટેવા પાર્શ્વનાથે કહેવા લાગ્યા હશે. રેતીની બનેલી આ પ્રતિમા ખૂબ જ પ્રભાવશાળી છે. મહેસાણ-હારીજ રોડ લાઈન ઉપર આ તીર્થસ્થળ આવેલું છે. ચાણસ્મા રેલ્વે સ્ટેશનથી મંદિર ૧ કિ. મી દૂર છે. રહેવા માટે સ્ટેશનની સામે જ ધર્મશાળા છે. જ્યાં વીજળી, પાણી, વાસણે, ઓઢવા પાથરવાનાં સાધનોની સગવડ છે. - શ્રી ગાંભુ તીર્થ - ગાંભુ ગામને ઈતિહાસ વિક્રમની ભી સદી પૂર્વેને છે. પ્રાચીન રાજધાની પાટણના વસતા પહેલા આ નગર વસેલું હતું. તેનું પ્રાચીન નામ ગાંભીરા તથા ગંભુતા હતું. Jain Educationa international For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] પાટણ તીથ દઈન જિનાલયને મળેલા ભેટ પત્રાથી માલુમ થાય છે કે પ્ર'થીન સમયમાં અહીં અનેક જૈન મંદિશ હતાં. અનેક જૈનગ્રંથાની રચના પણ અહીં થઈ છે. શ્રી શીલાંાચાર્યજીએ ‘આચારાંગ સૂત્ર' ની ટીકા આ જ ગામમાં વિ. સં. ૯૧૯માં કરી હતી. પ્રાચીન ઔદ્ધ ગ્રંથ · સુશ્રુત ' ની રચના પણ અહી જ થઈ હતી. મ`ત્રીશ્વર વિમળશાહના પૂર્વજ નીના શેઠ ભીનમાલથી પહેલાં અહી આવીને વસ્યા હતા. વનરાજ ચાવડાએ તેમને પાટણ રહેવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમ જ તેમના પુત્ર લહેરને પાટણને દંડ નાયક બનાવ્યા હતા. ગાંભુ નગરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે. જે ગંભીરા પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે. પ્રતિમાની કલા ખૂબ જ શાભાયમાન છે. જાણે પ્રભુ સાક્ષાત્ હસતા હાય તેમ બિરાજેલા છે. અડી'થી અનેક પ્રાચીન પ્રતિમા એ ભૂગર્ભ માંથી પ્રાપ્ત થઈ હતી, જેમાંથી કેટલીક મુખઈ, પાલીતાણા, તળાજા વગેરે ગઈ છે. ગાંભુ ગામ મહેસાણાથી ૧૬ કિ. મી. દૂર છે. જ્યાંથી અસ અને ટેક્ષીની સગવડ મળે છે. ખસ સ્ટેન્ડ જિનાલયની પાસે જ છે. મહેસાણા-માઢેરા રોડ ઉપર ગણેશપુરા થઇને ગાંભુ જવાય છે. રહેવા માટે ધર્મશાળા છે જયાં બધી જ સગવડો મળી રહે છે. ઉત્તર ગુજરાતમાં અનેક તીર્થ સ્થળો આવેલાં છે. ભેાયણી, પાનસર, સેરીસા, વામજ, મહુડી વગેરે તીર્થાંની પ્રાચીનતા, મહત્તા કાણુ નથી જાણતુ ! વામજથી સેરીસા ભોંયરા માર્ગે Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પાટણ તીર્થ દર્શન [૫૭] જઈ શકાતું હતું. ભેચણી તીર્થના ભગવાન મલ્લીનાથની પ્રતિમા ભૂગર્ભમાંથી મળી આવ્યા પછી ખેતરમાં થતા ગેબી અવાજ બંધ થયો હતે. પાનસરમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાન છે જે પાનસરના વાસી એક રાવળ જલા તેજાને ત્યાં વિ. સં. ૧૯૯૬માં પ્રગટ થઈ હતી. વિ. સં. ૧૯૯૧ માં બીજી પ્રતિમા એ પણ મળી આવી હતી. મહુડી તીર્થ તે ૨૦૦૦ વર્ષ પ્રાચીન મનાય છે. અતિ ચમત્કારીક શ્રી ઘંટાકર્ણ મહાવીરનું મંદિર અહીં આવેલું છે. આ બધાં તીર્થ સ્થળોએ રહેવાની તથા ભેજનાની સગવડે છે, Jain Educationa international For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૮ GRAM : 'DAUNTLESS . 332351 : 336413 RESI. : 365914 MAGANIRAM SARDARMAL & CO, NON-FERROUS METALS EXTRUSION PRODU 47-51, KIKA STREET, BOMBA Y - 400 004. 5645745454555657456f04fifi 4974404414514564f4ff4f7451 456 457 45545645 OR : 270640 KAUSHIK Engineering Company 7-A, EXAMINER PRESS BLDG, 111, NAGINDAS MASTER ROAD, (PREVIOUSLY MEDOWS STREET), BOMBA Y - 400 0 23. Mfgrs of : ‘AIRMATIC' Pneumatic Prodacts Airline Filters, Regulators, Lubricators. Cylinders, Control Valves etc. Distributors for : ‘DANFORSS' Indastrial Pressure Switches, Thermostats, Solenoid Valves Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૯ = 11111+Int! ન+ I TH ', ' ' ? || - - : :: :: :: : * * * * IRON O STEEL * STEEL YARD CORPORATION Office : 12,‘Panchvati', S. V. Road, Kandivali (West), BOMBAY-400 067. : s : 68 5 4 0 5 THERE e Office : 2045 / - Resi.: 2586 ડોકટરે લખી આપેલી દવાઓ વ્યાજબી ભાવે મેળવવાનું શહેરનું એકમાત્ર સ્થળ. - - - • • • • TE: HTET - :-: સૌરભ મેડીકલ સ્ટોર્સ દવાઓ તથા ઇજેકશનેના વહેપારી. પીંડારીઆ વાડા રેડ, પાટણ (ઉ.ગુ) છે Jain Educationa international For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૦ UNIVERSAL 8808: STEEL CORPORATION : 367768 134-36, Jhaveri Bazar, 2nd Floor, BOMBAY-2. Jain Educationa International 1888:88888888:8888 Resi. 81 85 62 SHAH STEEL CORPORATION Stockist & Dealers in : TOOLS & ALLOY STEEL Shriram Mension, Parekh Street, Prathana Samaj, Bombay 400 004. : 254 335 ASSOCIATED Electrical Enterprises 38, Krishna Nivas, 2nd Floor, Kalbadevi Road, BOMBAY 400 002. NEW SILK BAZAR For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠ શ્રી ભીખાચંદ સાંકળચંદ શાહ સ્વ શ્રી સેવંતીલાલ ખેમચંદ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ સ્વ શ્રીમતી શકરીબેન મંગળદાસ સ્વ. શ્રીમતી તારાબેન જેસંગલાલ (જાપાનવાળા) Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી કેશવલાલ જેસંગલાલ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International સ્ત્ર શ્રી ચંદુલાલ નાગરદાસ શાહ For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી વસંતબેન ભેગીલાલ કાપડીયા Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સ્વ શ્રીમતી બાપુબેન કેશવલાલ હેમચંદ (તેલીયાવાળા) Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ સ્વ. બાપુબહેન કેશવલાલ તેલીયાવાળા, મનમેહનજીની શેરી, ફેફળીયાવાડે, પાટણ (ઉ. ગુ.) જન્મ – સં. ૧૫૩ સ્વર્ગવાસ :પિષ સુદ-૭ સં. ૨૦૨૮, પોષ વદ ૧૦ અમારા માતુશ્રી પૂ. બાપુબહેનને જન્મ પાટણમાં શેઠ શ્રી વાડીલાલ રતનચંદને ત્યાં થયું હતું. માતાનું નામ ભીખીબહેન હતુ. બાપુબહેન નાનપણથી જ ખુબ ચપળ અને હોંશિયાર હતા, એ જમાનામાં બાપુબહેને ગુજરાતી ૬ ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શીવણ, ભરત-ગુંથણ અને ફેન્સીવર્ક કરવાના તેઓ કસબી હતા. નવી વસ્તુ–ડીઝાઈન જુવે કે એ પ્રમાણે બનાવવા બેસી જાય. એમના લગ્ન શેઠ કેશવલાલ હેમચંદ તેલીયાવાળા સાથે થયા હતા. સહિ હતા જ સાથે સાથે સમાજોપયોગી કાર્યોમાં પણ આગળ જ રહેતા. સમાજની નાની-મેટી તમામ વ્યક્તિઓને તેમની તરફ આદરભાવ હતો. તેઓ પણ દરેક વ્યક્તિઓ ઉપર એક સરખે નેહભાવ રાખતા. મુંબઈમાં ૭૫ વર્ષની જૈફ વયે ત્રણ દિકરીઓને-કુસુમબહેન, અનસુયાબહેન અને તરુબહેન – છડી તેઓ સ્વર્ગવાસ પામ્યા. કર્તવ્યનિષ્ઠ, માનવધર્મી, સહદયી, પરગજુ તેમજ સહુના મિત્ર એવા અમારા પૂ. બાપુનાને અમારી હાર્દિક સ્મરણાંજલી. – અનુસાયાબહેન Jain Educationa international For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પાટણ મંડણ શ્રી પંચાસરા પાર્શ્વનાથ જ સ્તવન - શ્રી પંચાસરા પારસ, પ્રભુ મોહે પાર ઉતાર, પારસ પુરુષાદાની કહાવે, નામ અનેક ભક્તજન ગાવે; મુખ બેલે જયકાર, પ્રભુ મેહે પાર ઉતાર..પ્રભુ. ૧ કમઠા સુર દશ ભાવક વિધી, ઉસકો ભી દીની વર બેધી; કરૂણા રસ ભંડાર, પ્રભુ મેહે પાર ઉતાર-પ્રભુ. ૨ ધ, માન, માયા કે ત્યાગી, લેભ વિષય કે નહી તુ રાગી વીતરાગ પદ ધાર, પ્રભુ મેહે પાર ઉતાર....પ્રભુ. ૩ શક સ્તવમેં જે બતલાયે, સાત પકે તુમને પાયે, દે સેવક દાતાર, પ્રભુ મોહે પાર ઉતાર..પ્રભુ. ૪ આતમ લક્ષમી પ્રભુતા દીજે, સેવક કો અપને સમ કીજે; વલ્લભ હર્ષ અપાર, પ્રભુ મોહે પાર ઉતાર..પ્રભુ. પ Jain Educationa international For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિની ખામીને દૂર કરા ! સુસ્પષ્ટ દશ્યો નિહાળા ! છેલ્લામાં છેલ્લી વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવેલ સ્ટાઈલની ક્રમા પટ્ટણી ૪૨૫, કાલબાદેવી રોડ, મુંબઇ : ૪૦૦ ૦૦૨ ટે. ન. ૨૯૭૦૫૬ ૩૧૩૬૯૬ STYL-RITE1 [ગ્રામ : @edi] " આ લધુ પુસ્તિકામાં આર્થિક સહાય આપનાર દાતાઓના સ્વજનાના અમે અત્યંત આભારી છીએ. પુણ્યાત્માઓના નામ અને તેમના કુટુબીજનાએ આપેલ દાનની રકમ નીચે પ્રમાણે છે. નામ દાનની રકમ રૂા. પૈ. ૧૦૦૦-૦૦ ૧૦૦૦-૦૦ ૧૦૦૦-૦૦ ૧૦૦૦-૦૦ ૧૦૦૦-૦૦ ૧ સ્વ. શ્રીમતી દમયંતીબેન બાલુભાઇ શાહ ૨ શ્રી પ્રમેાદકુમાર કેશવલાલ શાહ ૩ શ્રી સેવંતીલાલ ખેમચંદ શાહ ४ શ્રી ભીખાચંદ સાંકળચંદ શાહ પ ' ७ ८ ૯ ૧૦ ' "" "" 17 ચક્રમાં ,, . અદ્યતન ૐ ગાગલ્સ વગેરે.... ,, .. અ નુ ભ વી ડૉકટર પાસે આંખાની મફ્ત તપાસ આપ્ટિશિયન્સ શ્રીમતી તારાબેન જેસંગલાલ (નપાનવાળા) શકરીબેન મંગળદાસ શાહ "" શ્રી કેશવલાલ જૈસ ગલાલ શાહ Jain Educationa International ૧૦૦૦-૦૦ ૧૦૦૦-૦૦ શ્રી ચંદુલાલ નાગરદાસ શાહ ૧૦૦૦-૦૦ શ્રીમતી વસંતબેન ભોગીલાલ કાપડી ૧૦૦૦-૦૦ શ્રીમતી બાપુએન કેશવલાલ હેમચંદ તેલીયાવાળા ૧૦૦૦-૦૦ કુલ રૂા. ૧૦,૦૦૦ = ૭૦ For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ધી સરદારગંજ મર્કન્ટાઈલ કે. ઓપ. 4 બેંક લિ. પાટણ. (ઉ. ગુ.) -: ટેલીફોન નંબર :એ હેડ ઓફીસ: 2816 બજાર બ્રાંચઃ 2019 છે હું ભાગ્યલમી બોન્ડ છું રૂ. 50 0 /- રોકે અને 6 વર્ષે રૂ. 1 0 0 0 - મેળો ઉપરાંત પાંચ ગ્રામ ચાંદીની મુદ્રા તુરત જ ભેટ મેળવે અને જુન ૧૯૮૩માં જાનાર રૂા. 51 0 0 ૦/-ના 571 આકર્ષક ઈનામી માં ભાગ લો..... * ઈનામની વિગતો * [1] સ્કુટર [2] ફ્રીજ [3] મોપેડ સકુટર [ રેકર્ડ પ્લેયર (સ્ટીરીયો) [5] ટેપરેકર્ડર (ઈનવન) [2] તીજોરી કબાટ [7] સાયકલ [8] સીલીંગ ફેન [9] ટ્રાન્ઝીસ્ટર [10] લકલક | [11 થી ૧૧૦]એલાર્મ ઘડીયાળ 100, [૧૧૧થી 210] સ્ટીલના ડીનર સેટ 100 [211 થી 260] સ્ટીલની ગાર્ડન ચેર-૫૦ [261 થી 501] આશ્વાસન ઈનામ (સ્ટીલના ગ્લાસ 241) છે તા. કડ- બેક તેની ઈચ્છા મુજબ ચાંદીના મુદ્દાને બદલે ઠરાવેલી કિંમત ચુકવી શકશે. બજાર બ્રાંચ - બડવાવાડે, હીંગળાચાચર. & કામકાજને સમય :- સેમ થી શુક્ર 9-30 થી 11-45 અને 2-15 થી 4 00 શનીવાર 10-30 થી 11-45 Jain Educationa international For Personal and Private Use Only