SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. બાપુબહેન કેશવલાલ તેલીયાવાળા, મનમેહનજીની શેરી, ફેફળીયાવાડે, પાટણ (ઉ. ગુ.) જન્મ – સં. ૧૫૩ સ્વર્ગવાસ :પિષ સુદ-૭ સં. ૨૦૨૮, પોષ વદ ૧૦ અમારા માતુશ્રી પૂ. બાપુબહેનને જન્મ પાટણમાં શેઠ શ્રી વાડીલાલ રતનચંદને ત્યાં થયું હતું. માતાનું નામ ભીખીબહેન હતુ. બાપુબહેન નાનપણથી જ ખુબ ચપળ અને હોંશિયાર હતા, એ જમાનામાં બાપુબહેને ગુજરાતી ૬ ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શીવણ, ભરત-ગુંથણ અને ફેન્સીવર્ક કરવાના તેઓ કસબી હતા. નવી વસ્તુ–ડીઝાઈન જુવે કે એ પ્રમાણે બનાવવા બેસી જાય. એમના લગ્ન શેઠ કેશવલાલ હેમચંદ તેલીયાવાળા સાથે થયા હતા. સહિ હતા જ સાથે સાથે સમાજોપયોગી કાર્યોમાં પણ આગળ જ રહેતા. સમાજની નાની-મેટી તમામ વ્યક્તિઓને તેમની તરફ આદરભાવ હતો. તેઓ પણ દરેક વ્યક્તિઓ ઉપર એક સરખે નેહભાવ રાખતા. મુંબઈમાં ૭૫ વર્ષની જૈફ વયે ત્રણ દિકરીઓને-કુસુમબહેન, અનસુયાબહેન અને તરુબહેન – છડી તેઓ સ્વર્ગવાસ પામ્યા. કર્તવ્યનિષ્ઠ, માનવધર્મી, સહદયી, પરગજુ તેમજ સહુના મિત્ર એવા અમારા પૂ. બાપુનાને અમારી હાર્દિક સ્મરણાંજલી. – અનુસાયાબહેન Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005340
Book TitlePatan Tirth Darshan
Original Sutra AuthorN/A
AuthorHemchandracharya Jain Sabha
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1982
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy