Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 29
________________ પાટણ તીર્થ દર્શન [૧૭] અહીં ચોવીશ જિનને તથા વીશવિહરમાનને પટ છે. તથા શ્રી પદ્માવતી દેવીની પ્રાચીન મૂર્તિ દર્શનીય છે. આ ઉપરાંત ચાર સાધુ મહારાજની મૂર્તિ પણ છે. એક આરસને ૨૪ જિન માતાને પટ પણ દર્શનીય છે. ૦ મણ આવી પડે છે. ' મણીઆતી પાડામાં ત્રણ દેહરાસર છે. શ્રી આદીશ્વર ભગવાન તથા શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાઓ મનહર છે. નગર શેડના મંદિરમાં પંચધાતુનું સહકુટ છે. આ મંદિરમાં ચોવીશનિ માતાને પટ છે. લાકડાનું કતર કામ પણ સુંદર છે. એક સ્ફટિકની પ્રતિમા છે. એક ધાતુના ગૌતમસ્વામી તથા બે ગુમૂર્તીઓ છે. દાંતીનું ઘર દેરાસર પણ છે. ૦ કુંભારીયા પાડે છે પાટણના જૈન મંદિરે પૂર્વકાળમાં મોટે ભાગે કાષ્ટનાં હતાં તેમાં સ્તંભે, મહેરા બે ઘુમટો અને દ્વારે કાષ્ટના અદ્દભૂત નમૂના ગણાતા. ઝવેરીવાડામાં આવેલ વાડી પાર્શ્વનાથના - મંદિરને મંડપ અદ્ભૂત કાષ્ટકલાને નમૂને ગણાતે. આમાં વિદ્યાધરીઓ, દિકપાલ, નૃત્યાંગનાઓ, સાવલી, સંગીતકારના ' કલાપૂર્ણ ચિત્ર આજે તે ભૂતકાળની વાત બની ગયેલ છે. પણ કાષ્ઠશિલ્પનું અદ્દભૂત કામ અને દર્શનીય કલાકૃતિઓ કુંભારીયાપાડાના મંદિરમાં જોવા મળે છે. - આ મંદિરની રચના પૂર્વકાલીન હાઈ કદમાં નાનું ગણાય પરંતુ કાષ્ટકલાકૃતિના એક અભિનવ સ્વરૂપે તેનું મહત્વ ઘણું છે. આ મંદિરના સ્ત, ભારવટે, મિનાને અને કાષ્ટફલકમાં ભગવાન નેમનાથને વરડો, તેમને લગ્નેત્સવ, રાજુલદેવીને રાજમહેલ, ગિરનાર અને શત્રુંજયના ચિત્રણે, ત્યાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96