Book Title: Parv Mahima Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 542
________________ શ્રી સાધુ પદ વ્યાખ્યાન સાધુ મહાત્મા છે તે સમજ્યા નથી. તીર્થદર્શન તેમાં સાધુમહારાજની સહાયતા પ્રાચીન રાજા શહેરનું સ્થાપન કરી ગયા, વર્તમાન રાજા તમારા જાનમાલનું રક્ષણ કરે છે, પણ નાત શેરીવાળા શું કામ કરે છે? જગતમાં જીવન બચાવવાનું, સંસ્કાર નાખવાનું, ટકાવવાનું અને વધારવાનું તે નાત અને પડોશીઓથી થાય છે. અરિહંત મહારાજાએ મેક્ષ નગરની સ્થાપના કરી, વર્તમાનમાં આચાર્ય મહારાજા તેનું રક્ષણ કરે છે, પણ સંયમજીવન ટકાવનાર સાધન સામગ્રી માંહોમાંહે સાધુઓ પૂરી પાડે છે, ક્ષમાર્ગની આરાધના સાધુ મહાત્માના પ્રતાપે જ છે. જેમ નાત, જાત, વેપારીઓ, શહેરીઓ ન હોય તેવા ગામમાંથી ઉચાળા ભરવા પડે તેમ અરિહંતાદિક છતાં સાધુ સમુદાય ન હોય તે શાસન ડગલું પણ ન ચાલી શકે, આટલા માટે સાધન સામગ્રીની હૈયાતી વગર સગે પણ સારવાર કરવા ઊભે ન રહે, હવે અહીં શું લેવું તે શું દેવું ? બીજા સાધુની સારવાર, વિનય, વૈયાવચ્ચ શા માટે કરે ? સાધુ ન કરે તે અહીં બીજું કરનાર કેણ ? જગતની સ્થિતિ સરાવી છે, આ સ્થિતિમાં એકલે સાધુ નિરાધાર છે. સથવારે અને સાધન વગરના મોક્ષના મુસાફરને મદદ કરનાર કેણ સાથ અને સાધન વગરનો મુસાફર છે, એને મદદ કરનાર કોણ? તેવા પરોપકારી સહાયક સથવારા હોય છે. સાથ ને સાધન વગરના હેવાથી દુનિયામાં નિરાધાર કહેવાય તે તે કલ્પના છે. બીજા લેકેમાં તે ખાવાની પીવાની ફરવાની છૂટી છે, અહીં તેમ નથી. સાધુ મોક્ષને મુસાફર બને. મેક્ષના માર્ગે પ્રવર્તવાવાળા જંગલના મૃગની પેઠે નિરાધાર. હવે એની નિરાધાર સ્થિતિમાં સહાય કરનાર નીવડે કાણ? સાધુ. મેક્ષમાર્ગમાં મદદ ટેકે સહાય આપનાર હોય તે કેવળ આ સાધુવર્ગ છે. સહાય કરવાથી ડેકટર ફી માગે, કુટુંબ આશા કરે, સાધુ શું ધારે ? મારા આત્માનું કલ્યાણ થયું. મોક્ષમાર્ગના ઉદ્દેશથી વૃદ્ધિને અંગે નિરાધારને મદદ કરનાર આ સાધુ. સ્વયંસેવકના બીલા ધરાવી ફડે ઉઘરાવવા તેમ અહીં નથી. મદદ કરવા ઊભું રહેવું તે વર્ગ. આ સ્વયં નિઃસ્વાથી સ્વયંસેવક વર્ગ છે. પરમાર્થ દવે કયાં છે તે વિચારજો ! આગળ

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580