Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha
View full book text
________________
એટલે છઠ્ઠા અધ્યાયના ત્રીજા પાદનું ૧૩૩મું એ સૂત્ર છે. તેને અર્થચતુર્માસ શબ્દથી ત્યાં (સંજ્ઞામાં) પ કલ્યય થાય છે. સમુદાયથી જે કેઈની સંજ્ઞા થતી હોય તે ચાર મહીને ચૌમાસી કહેવાય. તે કોની સંજ્ઞા છે? તે આચાર્ય બતાવે છે તે ચૌમાસીને આષાઢી, કાર્તિકી અને ફાલ્ગની પૂનમ (ની સંજ્ઞા) કહેવાય છે. માટે પૂનમને ચોમાસી કહેવી તે શાશ્વસંમત છે. આ વ્યાખ્યા સ્વસમયવતી આચાર્ય મહારાજે કરી છે.
વળી જિનીયાજાળ (સિદ્ધાંત મુવી)ની જરિાત્તિમાં પરસમયવતી આચાર્ય આ પ્રમાણે વ્યાખ્યા લખે છે'संज्ञायामण वक्तव्यः'-चतुषु मासेषु भवा चातुर्मासी-पौर्णमासी ગાષા તિજો જાપુની તથા તેવીજ રીતે કોમુદીકારે તવિતાન્તર્ગwયમાં આ પ્રમાણે વ્યાખ્યા કરી છે'संज्ञायामण'-चतुर्यु मासेषु भवति सा चातुर्मासी-आषाढी ગાપદનક્ષત્ર મારી એ વાતિકસૂત્ર છે. ચતુમસ શબ્દથી સંજ્ઞામાં રજૂ કલર થાય છે એમ કહેવું જોઈએ. ચાર મહીને ચૌમાસી કહેવાય અને તે પૂનમની સંજ્ઞા છે; તે પણ કઈ પૂનમ લેવી? તે માટે કહે છે કે (વૃદ્ધિ–ક્ષય વિનાની તિથિ નક્ષત્રસહચારિણી હોય છે માટે) પૂર્વી કે ઉત્તરાષાઢાનક્ષત્રયુક્ત આષાઢી પૂનમ, કૃતિકાનક્ષત્રયુક્ત કાર્તિકી પૂનમ અને પૂર્વી કે ઉત્તરાફાલ્ગનીનક્ષત્રયુત ફાલ્ગનીપૂનમ એ ત્રણ પૂનમનેજ વાલી તરીકે શબ્દશાસ્ત્રકારોએ સિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com