Book Title: Parshwachandra Gaccha Tunk Ruprekha
Author(s): Jain Hathisingh Saraswati Sabha
Publisher: Jain Hathisingh Saraswati Sabha

View full book text
Previous | Next

Page 227
________________ ૧૬૨ ઉપરાક્ત ગૃહસ્થામાંથી તેમજ બીજા મળીને ૧૯ ગૃહસ્થાની એક સબ કમિટીની નીમણુંક કરવામાં આવી હતી જેમનાં મુબારક નામ નીચે પ્રમાણે. ૧ રા. રા. શા. સામાભાઇ ભગુભાઈ સેક્રેટરી અને ખજાનચી. ૨ ખાલાભાઈ માકમચંદ જોઇન્ટ સેક્રેટરી અને ખજાનચી ૩ સાંકળચ’દૃ પીતાંબર ૪ ૫ ७ ૮ ૯ ૧૦ "" ,, ,, ,, નથુભાઇ આતમદાસ "" ', ,, ,, "" દાસ કવિ મણીલાલ દોલતચંદ નાથાભાઇ લલ્લુભાઈ ચુનીલાલ અમથાસા વાડીલાલ વીરચંદ મેાઢી મેાહનલાલ કાળીદાસ વાડીલાલ એચરભાઇ ૧૧ ,, માન' નથુભાઈ ૧૨ જેઠાભાઈ ખેમચદ ૧૩,, મણીલાલ હુકમચંદ "" ,, ૧૪ ભગુભાઈ છગનલાલ ૧૫,, મ’ગળદાસ લલ્લુભાઇ ગોકળદાસ નગીનદાસ ૧૬ ૧૭ વાડીલાલ મગનલાલ ૧૮ લાલભાઇ ખુશાલદાસ ૧૯ નકરચંદ પાનાચંદ 99 ,, "" "" સભા કાયમ માટે નભી રહે એવી એક ચેાજના ઉપરાસ્ત એ કમિટીએ ૧૯૫૧ ના કારતક સુદ ૧ થી અમલમાં મૂકી અને તે સાથે સંસ્થાનું બંધારણ પણ ઘડાયું. એકજ સાલમાં સભામાં ૨૦ વિદ્યાથી આના વધારે અતાવવામાં આવ્યે અને સરાસરી ૪૦-૫૦ ની હતી. વિદ્યાથી આના અભ્યાસ વિભાગમાં પાંચપ્રતિક્રમણ, નવસ્મરણુ, જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લઘુસંઘયણી સુધી બતાવવામાં આવેલ છે. વિદ્યાથી એના બે વર્ગો રાખવામાં આવ્યા હતા. પ્રથમ વર્ગમાં–૩૫ અને બીજા વર્ગોમાં-૫૦, પ્રથમ વગ એટલે ઉચ્ચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236