________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
णिच्छयणयस्स एवं, आदा अप्पाण मेवहि करेदि । वेदयदि पुणो तं चेव, जाण अत्ता दु अत्ताणं ॥ ८९ ॥ णाणमया भावाओ, णाणमओ चेव जायदे भावो । जम्हा तम्हा णाणिस्स, सव्वे भावा दु णाणमया ॥ १३८॥
જ્ઞાની, આત્માને શુદ્ધ જાણતે છતે શુદ્ધાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતા જાણીને તેની શુદ્ધતાના અનુભવમાં ઉપયોગી એ આત્મજ્ઞાની સ્વશુદ્ધસ્વરૂપભાવનાબળે આત્માના શુદ્ધસ્વરૂપભૂત સિદ્ધપર્યાયત્વને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાની પ્રત્યેક કર્મચગમાં પ્રવત છતે પણ આત્માની શુદ્ધતાને અનુભવ કરી તેના ઉપયોગમાં રહી શુદ્ધ સમાધિસુખમાં લીન થઈ શુદ્ધાત્મભાવને પ્રગટાવે છે અને અજ્ઞાની આત્માને અશુદ્ધ જાણતે છતે અશુદ્ધાત્મભાવને પ્રાપ્ત કરે છે. પ્રત્યેક ક્ષણે ગમે તે સ્થિતિમાં હે બુદ્ધિસાગર! એવી સંજ્ઞાને ધારક આત્મન્ !!! ત્યારે સ્વાત્મશુદ્ધસ્વરૂપને જાણી તેના અનુભવમાં રહેવું એજ સિદ્ધપર્યાયને પ્રાપ્ત કરવાની ઉત્તમ કુંચી છે. “જેવી દષ્ટિ તેવી સષ્ટિ” એવું સમજીને બુદ્ધિસાગર સંજ્ઞાધારક આત્મન્ !!! ત્યારે નામ રૂપને અહંભાવ વિસ્મરીને આત્માના શુદ્ધસ્વરૂપના ઉપગમાં લયલીન રહેવું એજ ખરી ચગસમાધિ છે એ ઉપગ ધારણ કર. ઉચ્ચભાવનાથી આત્મામાં શુદ્ધ પર્યાયને આવિર્ભાવ થાય છે. “જે વિચાર તે આત્મા છે.” એ લક્ષ્યમાં રાખીને આત્માના શુદ્ધ સ્વઉપના ઉપગમાં સ્થિર થઈ જા. આત્મજ્ઞાની જે કંઈ કરે છે તે નિર્જરા નિમિત્ત થાય છે. પાંચ ઇકિયે અને છઠ્ઠા મનવડે સભ્ય દષ્ટિધારક આત્મજ્ઞાની, ચેતન પદાર્થો અને અચેતન પદાર્થોને ઉપભોગ કરે છે તે સર્વે નિર્જરા હેતુભૂત થાય છે. બનારસીદાસ કથે છે કે “ફનો મો સવા નિ તુ હૈ ” સચિત્ત પદાર્થો અને અચિત્ત પદાર્થોને ઉપભેગ કરતાં નિયમસુખ અને દુઃખ થાય છે. સમ્યક્દષ્ટિ, ઉદીર્ણ એવું સુખ દુઃખ અનુભવતે નિર્જરાને પ્રાપ્ત થાય છે. આ ઉપરથી સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાનિની નિર્લેપતાને અનુભવીએને અનુભવ પ્રાપ્ત થાય છે.
જેમ વિષનું ઉપભુજન કરતા છતા વિદ્યાપુરૂષે મૃત્યુ નથી
For Private And Personal Use Only