________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
અવમેધી શકે છે અને સ્વાન્નતિકર્મસાધક અને છે. ઉત્ક્રાન્તિ દ્રષ્ટિએ સર્વજ્ઞેય હૈય અને ઉપાદેયભૂત વિશ્વશાલાના પદાર્થોના અવમેધ કરવાથી સ્વાન્નતિકર્મસાધક થવામાં સમ્યગ્દષ્ટિ પ્રવર્તી શકે છે અને વિશ્વની નૈૠયિકસ્થિતિની સાથે આત્માના વાસ્તવિક સબંધ જેવા પ્રકારના હોય છે તેવા વખાધી શકાય છે. વિશ્વશાલાનું વારતવિક રવરૂપ નિહ અબેાધનારાઓ વિશ્વના કુદ્રતી નિયમોના નાશ કરીને સ્વાન્નતિકર્મસાધક બનવા પ્રયત્ન કરે છે અને તેથી તે અન્તે સ્વાન્નતિથી પરાસ્મુખ ખની વિશ્વશાલાના મુદ્દતી પ્રવાહમાં તણાય છે. અતએવ પ્રત્યેક મનુષ્યે આ વિશ્વશાલાનું સ્વરૂપ અને તેની સાથે આત્માને શે! સંબંધ છે ? તે પ્રગતિઢષ્ટિએ અનુભવવા જોઇએ. વિશ્વશાલાની વાસ્તવિક સ્થિતિના અભ્યાસ કરી અનુભવ ગ્રહ્યા વિના વિવેકદ્રષ્ટિ પૂર્વક રવકર્તવ્ય શું? છે તેના નિર્ણય કરી શકાતા નથી. વિશ્વશાલાના કુદ્રતી નિયમોના અજ્ઞ મનુષ્યએ આ વિશ્વની ખાખાવીખી અસ્તવ્યસ્ત દશા કરવાને અનેક પ્રયત્ન કરીને અંતે હાયમારી હાથ ખખેર્યાં છે અને આત્માની વાસ્તવિક પ્રગતિથી ભ્રષ્ટ થઈ પશ્ચાત્તાપ પાત્ર અન્યા છે. વિશ્વશાલાની ઉત્ક્રાન્તિનુ કુદ્રતરીત્યા વાસ્તવિક સ્વરૂપ શું છે તેના સમ્યગ્ નિશ્ચય કર્યા વિના રાજ્યનીતિ ધર્મનીતિ-સમાજવ્યવસ્થા-સંઘવ્યવસ્થા-વિદ્યાપ્રવૃત્તિવ્યવસ્થા-આજીવિકા
હેતુભૂત કૃષિકર્માદ્રિવ્યવસ્થા-ગૃહ્યકર્મવ્યવસ્થા-ત્યાગાવસ્થા વ્યવસ્થા સાર્વજનિક હિતપ્રવૃત્તિ નિયમ વ્યવસ્થા અને ચાતુર્વણિક ગુણકર્મ વ્યવસ્થા-ઇત્યાદિનું સમ્યગ્ સ્વરૂપ સમજી શકાય નહિ અને વિશ્વશાલાની સર્વ પ્રકારની ઉત્ક્રાન્તિયાને પરસ્પર અનેકનયષ્ટિચાએ શે સંબંધ છે તેના સમ્યગ્ વ્યવહાર કરી શકાય નહિ. વિશ્વશાલાના કુદ્રતી પ્રગતિ નિયમોના અવધકા આ વિશ્વશાલામાં કદી પારત ગ્ય દશાને પ્રાપ્ત કરી શકે નહિ અને વાસ્તવિક સ્વતંત્રતાથી કદાપિ ભ્રષ્ટ થઈ શકે નહિ. અસ્તિત્વÅરક્ષકદૃષ્ટિએ વિશ્વશાલાના પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ સંરક્ષવા ગ્ય છે. વિશ્વશાલાના યુદ્રતી નિયમેને કદાપિ કોઇ મનુષ્ય સ્વાયત્ત કરી શકે નહિ અને તેને પ્રતિપક્ષી અની તેના અચલ અસ્તિત્વને નાશ કરી શકે નહિ. વિશ્વશા
For Private And Personal Use Only