Book Title: Karmayoga 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 1015
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે તેને યોગકળે છે. આત્માની અનંતશક્તિને આવિર્ભાવ થાય એવા આ ઉપાયેને એગ કહે છે. આત્માની સાથે આવિર્ભાવપણે જ્ઞાનદર્શનચારિત્રને ગ કરાવે તેને એગ કહે છે. અનન્તશક્તિ કે જે આત્માની અસ્તિરૂપ અને નાસ્તિરૂપ છે તેની સાથે જોડાવું તે ગ અવધ. ગશાસકાર વેગનું સ્વરૂપ જાણી તેની સ્વાધિકારે આચરણ કરવી જોઈએ. વિધવતિસર્વધમીએ ગનાં આઠે અંગેનું આરાધન કરવા શક્તિમાન થાય છે. રોગીઓના અને પાર પામી શકાતું નથી. ગીએની પેગશક્તિમાં પરસ્પર ભિનતા હોય છે. કેઈને કઈ શક્તિ ખીલી હોય છે અને કઈને કઈ શક્તિ ખીલી હોય છે. આત્મજ્ઞાની ગીગુરૂની કૃપા વિના ગશક્તિની પ્રાપ્તિ થતી નથી. અએવ પ્રીતિભક્તિથી આતમજ્ઞાની ગીગુરૂની કૃપા મેળવી ગનાં અંગેની પ્રાપ્તિ કરવી જોઈએ. ધર્મશાસ્રામાં અને ગશાસ્ત્રોમાં ગબધી જેજે લખવામાં આવ્યું છે તેના કરતાં અનન્તગણું લખ્યા વિના રહ્યું છે તેમાં ગુરુપરંપરાએ આર્યયોગીઓ જે એગશક્તિ મેળવે છે તે લખ્યું લખી શકાય તેમ નથી. આ વિશ્વમાં ગુરૂગમ ગ્રહીને શિષ્યોએ, ભક્તોએ, મનુષ્યએ આત્મશક્તિને પ્રાપ્ત કરવી જોઈએ, સર્વગધર્મશાસ્ત્રનું વિદ્વાને અધ્યયન કરશે તો પણ તેઓ અનેકગુગશક્તિથી અજ્ઞ રહી શકશે. કદાપિ તેઓ ગુરૂકૃપાથી ગની ગુપ્તશક્તિને જાણશે તે પણ તેને પુસ્તકાદિ દ્વારા પ્રકાશ નહીં કરી શકે એવી ઈશ્વરી આજ્ઞા છે, તેને મહાયોગી પ્રાણુતે પણ લેપ કરી શકતા નથી એ સ્વાનુભવ છે. જે એગ્ય થાય છે તેને ગમે તે ઉપાયે ગુપ્ત યુગની શક્તિની પ્રાપ્તિ થાય છે. અવતરણુ–સર્વધર્મોમાં પહેલા સત્યાંશને રહીને ભેગી બની કર્મયોગી સામ્યભાવનું પ્રાપ્ત કરી ધર્મકર્મ સેવીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી સર્વકર્મથી મુક્ત થઈ કૃતકૃત્ય થાય છે તે પ્રબોધે છે. क्रियायामक्रियायाञ्च-यस्यसाम्यं समागतम् । साम्यभावप्रतापेन-तस्यमुक्तिर्न संशयः ॥२६२॥ साम्यभावप्रलीनस्य-क्रियाया न प्रयोजनम् । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026