________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારકધર્મસેવો જોઈએ. આર્યાવર્તમાં પ્રાયઃ આપદુદ્ધાસ્ક ધર્મને સેવવાની આવશ્યકતા અવબેધાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય, શુદ્ધ અને ત્યાગીઓ જે આપદ્ધર્મ સેવવાને કાલ અને ક્ષેત્ર તથા ભાવને હૃદયમાં અવધતા નથી તેઓ સ્વારિતત્વનાશપ્રતિરવહસ્તે પ્રવૃત્તિ કરનારા અવધવા. અમુક દેશમાં, અમુક ક્ષેત્રકમાં, અમુક મનુષ્યમાં વિદ્યા, ક્ષાત્રકર્મ, વ્યાપાર, સેવા વગેરે શક્તિના રક્ષણ માટે સાધુઓ વડે અને ગૃહસ્થ વડે આપધર્મ સેવાય છે. કેઈકાલે દેશના ઉપર આપત્તિ આવી પડે છે ત્યારે દેશાત્ ધર્મકર્મને સેવીને દેશની આબાદી રક્ષવી પડે છે. કેઈ વખત રાજ્ય પર, સાધુઓ પર, વિદ્વાન પર આપત્તિ આવી પડે છે ત્યારે તે તે ધર્મની રક્ષા કરવાને આપવાદિક ચિક્કસકર્મોને કરીને તે તે ધર્મની રક્ષા કરવી પડે છે, આ બાબતમાં જેઓ અજ્ઞાન રહે છે તેઓના હાથે તે તે ધર્મોનું રક્ષણ થઈ શકતું નથી. જેને હાલ તેરલાખ
જેટલી સંખ્યામાં આવી પડયા છે. બ્રાહ્મણ, ક્ષત્રિ અને શુદ્ર તથા વિશ્યની અનેક પેટાજાતિવડે જૈનધર્મ સેવાતું નથી. હવે જેનેની સંખ્યામાં ચાતુર્વ મનુષ્યની વૃદ્ધિ ન થાય તે જેનો મને નાશ થવાને પ્રસંગ પાસે આવી લાગે છે. આવી સ્થિતિમાં તેઓ જેમકેમની વૃદ્ધિ કરવા આપદુધર્મનું સેવન ન કરે તે વર્તમાન જૈને પિતાના હાથે પિતાને નાશ કરે એમાં કંઈપણ આશ્ચર્ય નથી. કોઈ પણ ધર્મ એ નથી કે જે આપદુકાલમાં ઉદ્ધારકશક્તિને સેવવામાં પ્રતિબંધ કરતે હેય. મનુસ્મૃતિમાં બ્રાહ્મણે વગેરેના આપદ્ધ જે જે કરવા લાયક છે તેનું તે દેશકાલાનુસારે વર્ણન કર્યું છે. જૈનકમમાં આપદુદ્વારકકર્તવ્ય આપદધર્મકર્તાને તે તે દેશકાલમાં વિદ્યમાન આત્મજ્ઞાની ગીતાર્થો જણાવે છે, તે પ્રમાણે જે કેમ વતે છે તે તે આપ ઉદ્ધાર કરી શકે છે. અન્યથા તેને નાશ થાય છે. આપદુદ્ધારકધર્મકર્તવ્યને જે મનુષ્ય ધમપત્તિ પ્રસંગે જાણીને સેવે છે. તે લેકે સદોષ વા નિર્દોષ કર્મ સેવતા છતા પણ અનાસક્તિ એ કર્મથી બંધાતા નથી, ઉલટું તેઓને આપત્તિમાંથી ધર્મનું રક્ષણ કરવાથી મહાપુણ્ય તથા નિર્જરાની પ્રાપ્તિ થાય છે. હાલમાં જનધર્મને ઉદ્ધાર કરવામાં આપને જે ધર્માચાર્યો નહીં સેવે તે
For Private And Personal Use Only