________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્માના ખેતરોની વાત કહી તેથી રાજાએ સિપાઈઓ મેકલીને મહાત્મા સંન્યાસીને પોતાના દરબારમાં પકડી મંગાવ્યા. લગેટીવાળા. મહામા રાજાની પાસે આવ્યા. રાજાએ મહાત્માને વિઘેટી આપવા માટે ધમકાવ્યા, અને તડકામાં અંગુઠા પકડાવી તેમના પર પાટીયું મૂકયું તથા તે પાટીયાપર રાજાએ એક મણ ભાર મૂ. બાવાજી મહાત્માજી વિઘટી આપવાની ચિન્તા કરવા લાગ્યા. તેમણે સાધુ સતેને સર્વ ખવરાવી દીધું હતું તેથી મુસાભાઈને વા ને પાણી જેવી તેમની દશા હતી તેથી વિટી ક્યાંથી લાવી આપે? તડકાના તાપે તેમના મનની સ્થિતિ બદલી નાખી. મહાત્મા બાવાજીના મનમાં રાજા ઉપર ઘણોજ ગુસ્સે પ્રગટ થયે અને તેથી તેમણે રાજાને ગલીપ્રદાન કર્યું પરંતુ તેથી રાજા એકને બે થયો નહિ. તેણે તે બાવાજીપર બે પાટીયાં મૂક્યાં. મહાત્માએ મનમાં કંઈક વિચાર કર્યો અને પિતાની ભૂતકાલીન ઇદગીને ખ્યાલ કર્યો. અરે! હું વિદ્વાન બ્રાહ્મણ હતા. મેં કેવી સાધ્ય દશાથી સંન્યસ્ત માર્ગ ગ્રહણ કર્યો હતે. આ સર્વ પ્રકારની ઉપાધિ થઈ અને રાજાના દાસ બનવું પડયું તેનું કારણ ખરેખર લગેટી માટે બિલાડીનું બચ્ચું રાખવું પડયું અને તેના માટે ગાય રાખવી પડી. નકર માટે ખેતર બળદે રાખવા પડયા અને તેથી જમીન ખેડાવવી પડી, જમીન ખેડાવવા માટે એક તાંબાની તેલડી તેર વાનાં માગે એવી અવસ્થા સેવવી પડી. હજારે લેકે, રાજાઓ, શેઠીયાઓ મને મહાત્મા કહી પગે પડે તેને અરે આજ તડકામાં અંગુઠા પકડવાને વખત આવ્યે છે. અરે ! આ કેવી સ્થિતિ બની? ફક્ત લગેટીના લીધે આ દશા થઈ. જે લંગટી ના પહેરી હોત અને નાગો રહે હોત તે આટલી બધી ઉપાધિ થાત નહિ. નાગે તે બાદશાહથી આઘે. નાગાસે જગત આઘા. ખરેખર એ કહેવત સાચી છે. અરેરે આ બધું લગેટીના લીધે થયું. મહાત્માને લંગે ટીપર કંટાળો આવ્યે, અને તેણે એકદમ લંગોટી ફાડી ફેંકી દીધી તેથી રાજાએ બાવાનેમહાત્માને કાઢી મૂક્યું. મહાત્મા બા ઉપાધિમાંથી મુક્ત થઈ સુખી થયે. મહાત્માની લંગોટીની બીનાને લકે બાવાની લંગોટીની કથાના નામથી જાણે છે. આ કથા પરથી સાર એ લેવાને છે કે જ્યારે
For Private And Personal Use Only